________________
ઝળહળતાં નક્ષત્રો
૧૦૧૫ અનંત વંદન હો ભાવપૂર્ણ રીતે એ સ્વ. ગુરુવર્યાના આવનારને આવવાનું મન થાય, મળનારને હળવાસનો ચરણકમલમાં.
અનુભવ થાય, નાના પણ મળી શકે, મોટાઓને અવસરે ટકોર સા. ચિત્રગુણાશ્રીજી
પણ કરી શકે. એવા અનેકાનેક ગુણોથી અલંકૃત પુન્યાત્માઓ
જગતમાંથી વિદાય લે એ વિશેષતા નથી પરંતુ પોતાના સાધ્વીજી શ્રી ચંદ્રકલાશ્રીજી મ.સા.
સંયમજીવન દરમ્યાન આરાધનામય જીવન જીવીને સુવાસ ગુરુમાતાનું જીવન ચરિત્ર બાલજીવોને આદર્શ છે. ફેલાવી જાય એ જ વિશેષતા છે. યુવાનોને માર્ગદર્શક છે. પ્રૌઢોને સલાહનું સ્થાન છે. જેઓની
વાત્સલ્યપૂર્ણ સાધ્વીજી શ્રી ચંદ્રકલાશ્રીજી મ.નો શિધ્યાસંયમ સાધના અપ્રમત્ત આરાધનાનું વર્ણન કરવી અમારી પ્રશિષ્યા પરિવાર ૪૫ આસપાસ છે. તેઓશ્રીએ છેલ્લું ચાતુર્માસ અલ્પબુદ્ધિ અસમર્થ છે છતાં હૈયાના ભાવનો અતિરેક ગુણગાવા
ભચાઉ નગરે પૂ.આ.શ્રી કલાપ્રભસૂરિજી મ.ની નિશ્રામાં સંપન્ન પ્રેરણા કરી રહ્યો છે. અનેક સંયમી રત્નોથી અલંકૃત કચ્છવાગડ
કર્યું હતું. સા. જ્યોતિપ્રજ્ઞાશ્રીજી, સા.શ્રીજિતપ્રજ્ઞાશ્રીજી મ. આદિ દેશે પલાંસવા ગામે પિતા અભેરાજભાઈ, માતા જમનાબેનની
અનેક શિષ્યા-પ્રશિષ્યા સાથે હતા તથા ચાતુર્માસ પશ્ચાતું ભચાઉ કુક્ષિએ સમસ્ત ચંદુરા કુલને ઉજ્જવલિત કરનાર ઉજમબેનનો
નગરે વિ.સં. ૨૦૬૪ માં માગશર સુદ-૫ના દિને સમાધિની જન્મ થયો. ધર્મના સુસંસ્કારથી સંસ્કારિત બનેલા યૌવનવયને
સરિતામાં નિમગ્ન બનીને કાળધર્મ પામ્યા. પામતા કચ્છવાગડદેશોદ્ધારક કાકા મ.સા. પૂ. કનકસૂરીશ્વરજી
લાખ લાખ વંદન હો એ પરમ વાત્સલ્યમયી સાધ્વી મ.સા.ના હસ્તે ચારિત્રધર્મનો સ્વીકાર કર્યો.
ભગવંતને. ગગનમાં જેમ બીજનો ચંદ્ર ઉદય પામે અને દિવસો દિવસ કલાઓ વધતી જાય તેમ માતૃહૃદયા પૂ. ચન્દ્રોદયાશ્રીજી
સૌજન્ય : પૂ. પંન્યાસશ્રી પૂર્ણચંદ્રવિજયજી મ.સા.ની પ્રેરણાથી
માતુશ્રી ખીમઈબેન લખીઘર શીવજી ગડા જૈન ધર્મશાળા, મ.સા.ના શિષ્યત્વને સ્વીકારી દિવસે દિવસે ગુર્વાજ્ઞા,
પાલિતાણા સમર્પણભાવાદિ ગુણોની વૃદ્ધિ થાય એવું સાન્વયાર્થ ચન્દ્રકલાશ્રીજી નામ આપવામાં આવ્યું.
કમળ જેવાં નિર્લેપ અને નિર્મળ ગુરુકુલવાસમાં રહી સંયમરૂપી જીવન ઉદ્યાનમાં વિનય પૂ. સાધ્વીજી શ્રી કુમુદશ્રીજી મહારાજ વૈયાવચ્ચ તપ, ત્યાગ, સ્વાધ્યાયાદિ ગુણોરૂપી પુષ્પો વિકસાવ્યા.
જ્યારે ચુસ્તપણે સંયમ પાળવું દુર્લભ પ્રાયઃ બન્યું છે ગુજ્જારતંત્ર દ્વારા જીવન મઘમઘતું બનાવ્યું.
તેવા આ કાળમાં પણ પૂર્વના મહાપુરુષોની ઝાંખી કરાવે તેવું | સ્વભાવમાં બાળક જેવી સરલતા તથા ભદ્રીકતા, હૃદયમાં સંયમજીવન જીવી જનારા મહાત્માઓના શ્રમણીસંઘમાં એક નિખાલસતા, અષ્ટપ્રવચનમાતાના પાલનમાં અપ્રમત્તતા, નામ છે...સાધ્વીજી શ્રી કુમુદશ્રીજી મહારાજ નિષ્કપટતા, દુ:ખી જીવો પ્રત્યે કારૂણ્યતા, આશ્રિતવર્ગની
અમદાવાદમાં વિ.સં. ૧૯૬૪ને મહા વદ ૯ ના દિવસે હિતચિંતા, વાણીમાં મૃદુતા, વર્તનમાં શીતલતાદિ ગુણો તેમના
જેમનો જન્મ થયો, ક્રમે કરીને સંસારચક્રના ચકરાવામાં પડવા જીવનમાં ઝળહળતા હતા.
છતાં કોઈ પળ એવી આવી ગઈ કે જે તેમના જીવનમાં ધર્મ કલિકાલનું એક આશ્ચર્ય એ હતું કે સ્કૂલનું બિલકુલ જ્ઞાન સાથે સંયમધર્મનો રંગ લાવી ગઈ અને પરમ પૂજય કચ્છ વાગડ ન હોવા છતાં સંયમ જીવન સ્વીકારી સાધુક્રિયા....સ્તવનો દેશોદ્ધારક આચાર્યદેવ શ્રીમદ્ કનકસૂરીશ્વરજી મહારાજના હસ્તે સઝાયો, ચૈત્યવંદનો વિગેરે મોખિક જાણવા છતાં ભણ્યા પછી વિ.સં. ૧૯૮૪ના કા.વદ ૧૨ના દિવસે સંયમપ્રાપ્તિ કરી. જીવનમાં અંત સુધી ભૂલ્યા ન હતા. તેમના મુખે સ્તવનો,
ઉપકારી આ પૂજ્ય ચાર્યભગવંતની સંયમ પ્રત્યેની ચીવટ સઝાયો સાંભળવા એ પણ જીવનનો એક લ્હાવો હતો.
તથા ગુરુણી પૂ. નંદનશ્રીજી મ.ના સંયમરાગના કારણે સંયમનાં પ.પૂ. કનકસૂરીશ્વરજી મહારાજા તથા પૂ. ચન્દ્રોદયાશ્રીજી દરેક સ્થાનોને અત્યંત કાળજીપૂર્વક પાલન કરવા કટિબદ્ધ બન્યાં. મ.સા.ના સંપૂર્ણ કૃપાપાત્ર બન્યા હતા કે જેમના પ્રભાવે તેમનો ક્રમે કરીને અનેક ગુણોના સાધક બન્યાં. વિશાળ શિષ્યા પ્રશિષ્યાદિ પરિવાર થયો.
અપમત્તતા : ૮૫ વર્ષની ઉંમરે પણ સ્વાધ્યાય કરવાની
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org