SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧૪ જિન શાસનનાં કાંકરાનો ભયંકર માર વાગ્યો છતાં મોઢામાંથી સીસકારો યાત્રા મહોત્સવ વિગેરે બધુ જ ગૌણ બનાવી વૈયાવચ્ચનીકળ્યો નહીં. આવા તો અનેક પ્રસંગોમાં શાબ્દિક શસ્ત્રોથી ભક્તિમાં જીવન સમર્પિત કરી દીધું. પીડા થતી તેને પ્રસન્નતાથી સહન કરતા તેઓશ્રી માટે ઉપકારી ફા.સુદ ૧૪ સુધી એકદમ સ્વસ્થ, ચઉમાસી દેવવંદનમાં ગુરુદેવના મુખમાંથી ઘણીવાર એવા શબ્દો સરી પડતા કે “તમે મોટા ભાગની થોય સુમધુર સ્વરે બોલનારા તેઓશ્રી હવે થોડા બધા સા. ચારૂવ્રતાશ્રીજી જેવા બની જાઓ તો મને કોઈ ચિંતા જ દિવસોમાં અમને છોડીને ચાલ્યા જશે? ફા. સુ. ૧૫ થી ન રહે.” વાહ! કેવું અદ્ભુત સ્થાન ગુરુહૃદયમાં મેળવ્યું વેદનાએ ઘેરો ઘાલ્યો. ડાયેરિયા, ન્યુમોનિયા, આહાર, પાણીમાં હશે....! ઘટાડો, વાચા બંધ, હલન-ચલન બંધ છતાં ગજબ કોટિની સમતા તેઓશ્રીના સંસારી પિતા અમૃતલાલભાઈ ખૂબ જ અને સમાધિ...બોલવાનું બંધ થયું તે પહેલા જ બધાને હિતશિક્ષા ભાવિક અને શોખીન હતા. કામળી વિગેરે ઉપકરણો કિંમતી આપી અને કહ્યું કોઈપણ સંજોગોમાં મને હોસ્પિટલ લઈ જશો અને સારી ક્વોલીટીના વહોરાવવા માટે લઈ આવે. ગુરુદેવ નહીં. મારૂ મૃત્યુ બગડી જશે. વાહ કેવી આત્મહિત ચિંતા...! વહોરીને ચારૂવ્રતાશ્રીજીને આપે પણ તેઓશ્રી કંઈ જ ન લેતા ખરેખર આત્મહિત ચિંતકને સુયોગ્ય વાતાવરણ પણ અને ઉદારતાપૂર્વક કહેતા “ગુરુદેવ મને જરૂર નથી. આ વસ્તુ મળી જાય છે. ૪૦ દિવસની માંદગી દરમ્યાન ‘નવકારમંત્ર' બીજાને આપો” ગોચરીમાં પણ આટલી જ ઉદારતા. ટૂંકમાં “અરિહંત'ની ધૂન, ભાવવાહી સ્તવન-સજઝાયનું શ્રવણ, પ.પૂ. કહીએ તો ચાલે કે આહાર-વસ્ત્ર-પાત્ર-વસતિ બધુ જે સામાન્ય હેમચન્દ્રસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. પ્રબોધચંદ્રસૂરીશ્વરજી મ.સા., હોય તે પોતે વાપરે અને સારું કે અનુકૂળ હોય તે બીજાને પ.પૂ. કલાપ્રભસૂરીશ્વરજી મ.સા., પ.પૂ.પં. પૂર્ણચન્દ્રવિજયજી આપે. ગોચરી વહોરવા જતાં-આવતાં ઇર્ષા સમિતિની ઉપયોગ મ.સા., પૂ. પૂ. અમિતયશવિજયજી મ.સા. આદિ રાખતા તેઓ એક દિવસમાં ૫૦ ગાથા સરળતાથી કંઠસ્થ કરી મહાત્માઓના શ્રીમુખે માંગલિકનું શ્રવણ તેમજ અંતિમ શકતા તેના જીવનમાં અંતિમ સમય સુધી તેઓશ્રીને કંઠસ્થ નિર્ધામણાના સદભાગી તેઓશ્રી બની શક્યા. અને હૃદયસ્થ કરેલા જ્ઞાનને ઉપસ્થિતિ રાખી શક્યા હતાં. સોનામાં સુગંધ જેમ ૨૩મા તીર્થંકર પ્રગટ પ્રભાવી શ્રી પ્રતિદિન ૨000 ગાથાનો સ્વાધ્યાય તથા અન્ય પુસ્તકોનું શંખેશ્વર પાર્શ્વનાથ દાદાની તીર્થભૂમિ, પૂ. પૂ. અધ્યાત્મયોગી વાંચન કરતાં હતા.....એકવાર એક સાધ્વીજી મ.સા. તેઓશ્રીને આ.દેવ શ્રી કલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજાની અંતિમ સંસ્કાર પંચસૂત્રાર્થનો સ્વાધ્યાય કરાવી રહ્યા હતા ત્યારે બેશુદ્ધ ભૂમિ અને વદ-૧૦ એટલે પાર્શ્વનાથ ભગવાનનો જન્મકલ્યાણક અવસ્થામાં પણ “મૃત્યુ ભયંકર છે' આ શબ્દો સાંભળી બોલી દિવસ આમ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ બધું જ શુભ સંયોગો મળતાં ઉઠ્યા “ભીસણો મગ્ન ખરેખર કેવી અજબ સ્વાધ્યાય રમણતા સમાધિનો ભાવ વધુ સઘન આત્મસાત્ બન્યો.... હશે. આશ્રિતોને પણ જ્ઞાનાભ્યાસ માટે પ્રોત્સાહિત કરતાં હતા. વિ.સં. ૨૦૬૩ ચૈત્ર વદ-૧૦ શુક્રવારે સવારે 8-00 પ.પૂ.કનકસૂરીશ્વરજી મ.સા. પાસે ૧૪ વર્ષની એક કલાકે શ્વાસોશ્વાસનું પ્રમાણ વધ્યું. ૫.પૂ. પંન્યાસ પૂર્ણચન્દ્ર બાલિકાએ પોતાની સંયમ ગ્રહણની ભાવના વ્યક્ત કરી અને વિ.મ.સા., પ.પૂ.અમિતયશ વિ. મ.ના શ્રીમુખે અંતિમયોગ્ય ગુરુ બતાવવા કહ્યું. ત્યારે પૂજ્યશ્રીએ સા. ચારૂવ્રતાશ્રીજી નિર્ધામણાપુર્વક સામૂહિક રાઈય પ્રતિક્રમણ કરવાપૂર્વક છેલ્લી મ.સા.નું નામ જણાવ્યું ત્યારે તે સાંભળીને તેઓશ્રીની આંખમાં પુંડરિકગિરિ મહિમા’ થોય પૂર્ણ થઈ ત્યારે ધબકારા વધ્યા આસું આવી ગયા. કારણ પાંચ વર્ષ સુધી શિષ્યા નહીં કરવાની તેઓશ્રીનોએ આશ્રિત વર્ગ તેમજ જયદર્શનાશ્રીજી મ. આદિ તેઓશ્રીને પ્રતિજ્ઞા હતી, પરંતુ આચાર્ય ભગવંતશ્રીના આદેશથી સાધ્વીછંદ એકત્ર થઈ ગયો. ‘અરિહંત-અરિહંત'ના ઘોષથી તે બાલિકાનો શિષ્યા તરીકે સ્વીકાર કર્યો. ગુરુ બન્યા પણ પવિત્ર એવા વાતાવરણમાં ખૂબ જ સ્વસ્થતાપૂર્વક, પોતાનું શિષ્યત્વ છોડ્યું નહીં. સ્વગુરુના ઉચ્ચઆચાર-વિચાર સમાધિભાવમાં ઝીલતા દેહને છોડી આત્મપ્રગતિને માટે તેમજ વડીલોની હિતશિક્ષાઓ દ્વારા નૂતન દીક્ષિત સા. પરલોકભણી પ્રયાણ કર્યું. શંખેશ્વર તીર્થમાં પૂ.પં.શ્રી ચિત્રગુણાશ્રીજી મ.સા.નું ઘડતર પણ સુંદર થયું. “સંગ તેવો પૂર્ણચંદ્રવિજયજી મ. આદિ તથા સાધ્વીવૃંદની નિશ્રામાં રંગ” એ ન્યાયથી સા. ચિત્રગુણાશ્રીજી મ.સા.એ પણ કલાપૂર્ણસૂરિ સ્મૃતિમંદિર સ્થળે પંચાહ્નિકા ભક્િત મહોત્સવ ભક્તિયોગને પ્રાધાન્ય આપ્યું પોતાના જ્ઞાન-ધ્યાન-તપ-ત્યાગ- સ્વામિવાત્સલ્યો સાથે ભવ્ય રીતે ઉજવાયો. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy