________________
ઝળહળતાં નક્ષત્રો
૧૦૦૩
તેના કરતાં પહેરવો જ નહીં, એવો મનોમન વિચાર કરી સંકલ્પ સહિષ્ણુતા, દાક્ષિણ્ય, ગંભીરતા, ઔદાર્ય, સરલતા, નમ્રતા કર્યો કે લગ્ન તો કરવાં જ નહીં. મમતાળું માતાની ચિર આદિથી ગુણગરિષ્ઠ ફૂલની ફોરમ દ્વારા સંયમજીવનની વિદાયથી માર્ગ પણ સરળ બન્યો હતો. હિતેચ્છુ પ્રેમાળ હરિયાળી વનરાજિ વિકસાવવા માંડી અને ગુરુદેવાદિ વડિલોના પિતાજીની તો અનુમતિ હતી જ. આમ, તેમના માટે હવે હૃદયમાં પોતાનું સ્થાન અંકિત કર્યું. સંયમજીવનનાં દ્વાર ખૂલી જતાં, માંડવીનું આ મનોહર મણિરત્ન
“જ્ઞાનક્રિયાભ્યામ્ મોક્ષ:' આ સૂત્રને જીવનમાં અપનાવ્યું સંયમની મનોરમ્ય વાટિકામાં વિહરવા સજ્જ બન્યું. તે અવસરે હોય તેમ જ્ઞાનોપાસનાનો મહાયજ્ઞ આરંભ્યો. ટૂંક સમયમાં જ તીર્થાધિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થમાં કચ્છ-વાગડ દેશોદ્ધારક
સાધુક્રિયા તથા દશવૈકાલિક સૂત્ર કંઠસ્થ કર્યા અને પ્રથમ વૈરાગ્યમૂર્તિ દાદા શ્રી જીતવિજયજી મ.સા.ના શિષ્યરત્ન
ચાતુર્માસમાં જ પ.પૂ.આ.ભ. મેઘસૂરીશ્વરજી મ.સા.ના સૂચનથી સરલાશથી ૫.પૂ. હીરવિજયજી મ.સા. તથા તેમના પુન્ય વ્યાકરણ સિદ્ધહૈમ લધુવૃત્તિ શરૂ કરી. ત્યારબાદ પ્રાકૃત તથા નામધેય સચ્ચારિત્ર ચૂડામણિ પ.પૂ.પંન્યાસજી કનકવિજયજી
અનેક કાવ્યો, અભિધાન ચિંતામણિ કોષ, ન્યાય આદિના મ.સા. તથા તેઓશ્રીજીનાં આજ્ઞાવર્તી પરમ વિદૂષી, વિશુદ્ધ
અભ્યાસ સાથે પયપૂ. ગુરુભગવંતોની પાસેથા આગમ-પ્રકરણ સંયમ આરાધક પૂ. આણંદશ્રીજી મ.સા. પોતાના સાધ્વી-પરિવાર
આદિ વિષય ગ્રંથોની સુંદર વાચના મેળવી, જ્ઞાનજયોત પ્રગટાવી સાથે ત્યાં વિરાજિત હતાં. સુશ્રાવક કાનજીભાઈ આ
અજ્ઞાનના અંધારા ઉલેચવા માંડ્યાં. જીવન સ્વાધ્યાયસંગી અને ગુરુભગવંતોથી પરિચિત હતા, જેથી તેઓ સુપુત્રી મણિબહેનને
જ્ઞાનાનંદી બનાવ્યું. આ રીતે જ્ઞાનાચારની શુદ્ધિ કરતાં કચ્છલઈને આ ગુરુવર્યોની પાવન નિશ્રામાં આવ્યા અને મણિબહેનને
વાગડ, સૌરાષ્ટ્ર, ગુજરાત, મારવાડ આદિ પ્રદેશોમાં અપ્રમત્તપણે પૂ. આણંદશ્રીજી મ. પૂ. રતનશ્રીજી મ., પૂ. ચતુરશ્રીજી મ. તથા
વિચરી અનેક ભવ્ય તીર્થોની યાત્રા દ્વારા સમ્યગ્દર્શનની શુદ્ધિ તેઓશ્રીનાં પ્રશિષ્યા પૂ. લાભશ્રીજી મ. આદિની પાવન નિશ્રામાં કરી, ચરણસિત્તરી અને કરણસિત્તરી તથા અષ્ટપ્રવચનમાતાના રાખ્યા. મણિબહેને ત્યાં સંયમજીવનને યોગ્ય તાલીમ મેળવી.
પાલન દ્વારા ચારિત્રાચારની શુદ્ધિ કરી. તપમાં પણ ક્ષયોપશમ મણિબહેન તે જ ચાતુર્માસ બાદ પ્રવજ્યાના પુનિત પંથે અને શક્તિ મુજબ ઉપવાસથી વીશસ્થાનક તપ, ચત્તારિ–અટ્ટપાંગરવા કટિબદ્ધ થયાં. તેમની યોગ્યતા જોઈને પુ. દસ દોય-અટ્ટાઈ, જ્ઞાનપંચમી, વર્ધમાનતપની ઓળી, ગુરુભગવંતોએ સંયમની અનુમતિ આપી. દીક્ષાનું મંગલ મુહૂર્ત નવપદજીની ઓળી વગેરે તથા અત્યંતર તપમાં ઊણોદરી, વિ.સં. ૧૯૮૨ના કાર્તિક વદ છઠ્ઠનું આવતાં તે જ દિવસે શુભ રસત્યાગ-વિગઈ ત્યાગ, અલ્પદ્રવ્ય-વૃત્તિસંક્ષેપ વગેરે પૂર્વક મુહૂર્વે ગિરિરાજની પરમ પાવન છાયામાં અને પૂ. શાંતમૂર્તિ શ્રી તપાચારનું પાલન કરતાં વીર્યને ફોરવી રહ્યાં હતા. પંચાચારના હીરવિજયજી મ.સ. તથા સંયમમૂર્તિ પ.પૂ. પંન્યાસજી શ્રી પાલનપૂર્વક નવ લાખ નમસ્કાર મહામંત્રના જાપ, સહસ્કૂટના કનકવિજયજી મ.સા.ની પરમ તારક નિશ્રામાં, તેઓશ્રીના વરદ જાપ, કલ્યાણકના જાપ, એક કરોડ અરિહંતાદિ પદોના જાપ હસ્તે, ૧૭ વર્ષની લધુવયે મણિબહેને ભાગવતી પ્રવજ્યા કર્યા છે. અંગીકાર કરી અને ધર્મના જ લાભ જ સદા પડિલામતા
પૂજ્યશ્રી રત્નત્રયી અને તત્ત્વત્રયીના સાધક, અહિંસાઆદેયનામધારી તેજવી રત્ના પ્રતિભાશાળી એવાં પ.પૂ. સંયમ અને તપના આરાધક તેમ જ અનેક ભવ્યાત્માઓની લાભશ્રીજી મહારાજના પાદપધમાં અપૂર્વ ઉલ્લાસથી અને પરમ
સાધના આરાધનાના પ્રેરક પણ રહ્યાં હતા. પૂજ્યશ્રીની મધુર અધ્યવસાયની વિશુદ્ધિથી સમર્પિત બની તેમનાં પ્રથમ શિધ્યારૂપે
વાણી અને સચોટ વાક્નત્વશક્તિથી અનેક ધર્મકાર્યો સુસંપન્ન થવા સા. લાવણ્યશ્રીજી એવું શુભ નામ ધારણ કરી કૃતકૃત્ય થયાં.
સાથે જિનશાસનની અનુપમ પ્રભાવના થઈ હતી. પ્રસિદ્ધિથી દૂર જિનાજ્ઞાને નહીં લોપતાં, પાપથી ધ્રુજતાં, ત્રણ ગુપ્તિએ ગુપ્તા
રહી, પરાર્થમાં મગ્ન બની પૂજયશ્રીએ સંસારરૂપી ભવાટવીમાં અને જ્ઞાનથી ઓપતાં એવાં લાવણ્યમય પૂ.સા. શ્રી
મમતા બહુસંખ્ય જીવોમાં જ્ઞાનની જ્યોત પ્રગટાવી તેઓને લાવણ્યશ્રીજીએ હવે સંયમની શમશેર વડે આંતરશત્રુ પર વિજય
ધર્માભિમુખ બનાવ્યા હતા. કંઈક આત્માઓને દેશવિરતિનાં દાન મેળવવા આગેકૂચ કરી. ‘આણા એ ધમ્મો' એ સૂત્ર અનુસાર
દીધાં હતાં, ને સમ્યગ્દર્શનની શ્રદ્ધાના પયપાન કરાવ્યાં હતાં. ગુરુકુલવાસમાં રહી ગુર્વાજ્ઞા અને સમર્પિતભાવ દ્વારા નંદનવન
અનેક જીવોને સર્વવિરતિના પ્રદાન દ્વારા ચારિત્રનાં ચીર ઓઢાડ્યા સમા જીવન-ઉદ્યાનમાં વિનય-વૈયાવચ્ચ, તપ-ત્યાગ, સ્વાધ્યાય,
હતા. ગુણરૂપી વેલડીથી વધતા ગુરુદેવમાં રહેલા કેટલા ગુણોનું
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org