SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૭૦ જિન શાસનનાં * સમેતશિખર મહાતીર્થની પ્રત્યેક સ્કૂલોમાં પ્રવચન તથા માટે પ્રયાણ. પદવીની ક્રિયાનો પ્રારંભ. ઉછામણીના પ્રભાવના. લાભાર્થી * સાંચોર શહેરની ૪૫ સ્કૂલોનાં ૭000 છાત્રોમાં પ્રવચન ગુરુપૂજન : શા ઉત્તમચંદ છોગાજી મહેતા પરિવાર–માલવાડા તથા પ્રભાવના કાંબલી : શા બાબુલાલ કેવલચંદજી-વાંકડીયા વડગામ ક માલવાડા નગરની પ્રત્યેક સ્કુલોનાં 3000 છાત્રોમાં આગમો : શા રાજમલ પુનમાજી ગજાણી પરિવાર-માલવાડા પ્રવચન તથા પ્રભાવના. વર્ધમાન વિદ્યાપટ : શ્રી પૂરણ જૈન સંઘ-પૂરણ શ્રી માલવાડા નગરે ઉપાધ્યાયપદ પ્રદાન મહોત્સવ ઉપકરણ છાબ : શા લહેરચંદ ભીમાજી સુરાણી પરિવારભવ્ય રીતે ઉજવાયો માલવાડા ચડાવા પણ રેકોર્ડબ્રેક થયેલ. * પાવન નિશ્રા : આચાર્યદેવ શ્રી રાજશેખરસૂરીશ્વરજી ' * આ.વિ. શ્રી રત્નાકરસૂરીશ્વરજી મ.સા.ના સંયમપર્યાયનાં મ.સા., આચાર્યદેવ શ્રી રત્નાકરસૂરીશ્વરજી મ.સા., પાંચ ૩૪ વર્ષમાં પ્રવેશ નિમિત્તે ૩૪ ગૌશાળામાં રૂા.” પંન્યાસજી, ૨૪ સાધુ ભગવંત, ૫૦ જેટલા સાધ્વીજી ભગવંત. ૩૪,000=00. * મંગલ દિવસ : વૈશાખ વદ ૪-૫-૬ તા. ૨૧-૨૨-૨૩ * ૩૪ ગૌશાળામાં ચબુતરા બનાવવા. ૩૪ જિનાલયમાં મે. ત્રિદિવસીય મહોત્સવ કે મંગલ પ્રવેશ : પ્રતાપ બેન્ડ, જિનાલયનાં સમસ્ત ઉપકરણ અર્પણ કરવા. આ પ્રમાણે ગામના ૨૧ ઢોલ, મંડાધારણ કરેલા ૪૦ બાલકો, ૨૫૦ બહેનો વિવિધ, ગુરુભક્તો તરફથી જાહેરાત થયેલ. બેડા ધારણ કરેલ. પ્રવેશ પછી ૧૫૦ રૂપિયાનું સંઘપૂજન અને * જીવદયાની ટીપ પણ ઘણી સારી થયેલ. દરેક બેડામાં 300 રૂપિયા અર્પણ કરેલ. * પ્રથમ દિવસ : ક ઉપાધ્યાયપદ પ્રસંગે માલવાડાની ધાર્મિક પાઠશાળા શા અદ્ભુતજી તીર્થથી પ્રાચીન શ્યામવર્ણવાળી પ્રતિમાં લાવી મેરુ રાજમલ પુનમાજી ગજાણી પરિવાર. શા મૂલચંદ જેઠાજી પર્વત ઉપર બિરાજમાન કરી વર્ધમાન શક્રસ્તર–શાંતિધામના માધાણી પરિવાર તરફથી વિશિષ્ટ રકમ અર્પણ કરેલ. પાઠ દ્વારા પરમાત્માનો અખંડ અભિષેક કરેલ. ૨૫૦થી વધારે સકલ સંઘે તથા સમસ્ત સાધુ સાધ્વીજીએ ઉલ્લાસભેર ઇન્દ્ર ઇન્દ્રાણી બનીને પરમાત્માનો અભિષેક કરેલ. * ઉપા. શ્રી ઉપાધ્યાયપદની ક્રિયા વખતે સંગીત સાથે વધાવેલ. યશોવિજયજીકૃત ચોવીશીની પરીક્ષા માટે ડીસા-પાલનપુર ભટીંડા (પંજાબી) બેન્ડે પણ સુંદર સલામી સંગીત સાથે થરા-માલવાડા પાઠશાળાના ૧૦૦ જેટલાં બાલક બાલિકાઓએ આપેલ. સુંદર રાગમાં કંઠસ્થ કરીને આવેલા. લાભાર્થી તરફથી દરેક પરીક્ષાર્થીઓનું ૪00 રૂપિયા દ્વારા સન્માન. ચોવીશી તૈયાર * પદવી પશ્ચાત્ વિવિધ ગુરુભક્તો, વિવિધ સંઘો તરફથી કરાવનાર શિક્ષક-શિક્ષિકાઓનું ૧૧૦૦ રૂપિયા તથા હાથ ઘડી ૫૦૦ રૂપિયાનું સંઘપૂજન થયેલ. ૨૧૫૦ જેટલી દ્વારા સન્માન. * પરમાત્માના વરઘોડામાં ગજરાજ, ઉંટ, ૫ જનમેદની હતી. સાથેસાથે ડાયરી–બોલપેનની પણ ઘોડા, બે બગી, શરણાઈવાદક, ગામના ૧૧ ઢોલ, નાસિક ઢોલ, પ્રભાવના થયેલ. ભટીંડા (પંજાબી) બૅન્ડ, પ્રતાપ બેન્ડ, ૪૫ આગમને હાથમાં જ પદવી પશ્ચાતુ સકલ સંઘ સાથે સંસારી પરિવારને ત્યાં ધારણ કરી ૪૫ બાલકો તથા રંગીન છત્રને ધારણ કરનારા ૪૫ પગલા કર્યા પછી ઉપાશ્રયમાં પ્રવેશ કરેલ. બાલકો, ૧૦ છડીવાળા, ચુંદડીયા સાફામાં સજ્જ શ્રાવકો, * મ.સા.ના (સંસારી મામા) શા મુલતાનમલ છોગાજી ઉલ્લાસભેર વરઘોડો નીકળેલો. વરઘોડાના ચડાવા પણ ઘણાં માધાણી પરિવારે ઉપાધ્યાયપદવી પ્રસંગે પાર્શ્વ શાંતિ સારા પ્રમાણમાં ગયેલ. * ભગવતીસૂત્રની શ્રુતપૂજામાં-૩૬ સ્તવન અભિષેક પૂજનવિધિ પુસ્તકનું વિમોચન કરેલ તથા ભગવતીસૂત્રની આગળ ૩૬ જણને પૂજાના વસ્ત્રમાં બેસાડી ઉપાધ્યાય ભગવંતની ૪૪ સાલની ઉમ્ર હોવાથી ૪૪ ૩૬,000 સિક્કા, ૩૬,000 પુણ્ય દ્વારા “ૐ હ્રીં નમો સંઘોમાં ૪૪૦૦૦ સાધારણ ખાતામાં સાધર્મિક, વૈયાવચ્ચ, ગોયમસ્મ” મંત્ર દ્વારા ૩૬,000 વખત શ્રુતપૂજા કરાવેલ. જીવદયા, પાઠશાળામાં પણ ૪૪,000 અર્પણ કરેલ. વૈશાખ વદ-૬ : સવારે ૮=૦૦ વાગે સકલસંઘ સાથે પદવી + ચાતુર્માસ પશ્ચાતું જોધપુરનગરમાં પ્રતિષ્ઠા મહોત્સવ, Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy