________________
ઝળહળતાં નક્ષત્રો
૯૬૯ વગેરે દ્વારા એમના હૃદયના ભાવોને પ્રગટ કરતાં. રોજ
ઉપાધ્યાયભગવંત શત્રુંજયનું ચૈત્યવંદન, શત્રુંજયની ભાવયાત્રા અને અનાનુપૂર્વી
શ્રી રત્નત્રયવિજયજી મ.સા. વગેરે ગણતા.
જન્મસ્થલ : માલવાડા (રાજ.) જિ. જાપ : પૂજ્યશ્રીનો જપયોગ પણ અનોખો હતો.
જાલોર પૂ.આ.ભ.શ્રી ભદ્રસૂરીશ્વરજી મ.સા.ને ૯૫ વર્ષની વય પછી ચૌદસના ઉપવાસ છોડવા આ.ભ. કારસૂરિ મ.સા.એ વિનંતી
માતા : રંગુબહેન પિતા : કરી ત્યારે યુગમહર્ષિ આચાર્યશ્રી કહે મારી ચૌદસની આરાધના
ઉત્તમચંદજી હવે કોણ કરશે? ત્યારે મુનિ જિનચંદ્રવિજયજી મ.એ કહ્યું કે હું
ગોત્ર : ગજાણી સંસારી નામ : બન્ને ચૌદસનો ઉપવાસ કરીશ અને તેઓએ છેલ્લે સુધી આ
ધનપાલ ક્રમ જાળવી રાખ્યો.
દીક્ષા : વિ.સં. ૨૦૩૭ મહા સુદપ્રવચન : પૂ.આ.ભ.શ્રી અરવિંદસૂરીશ્વરજી મ.સા. સાથે
૬, માલવાડા (ત્યારે મનિ) પૂ. જિનચંદ્રવિજયજી મ.સા.એ વાંકડિયા વડગામ વડી દીક્ષા : વિ.સં. ૨૦૩૭ મહા વદ-૬, માલવાડા સિરોહી વગેરે સ્થળે ચાતુર્માસ કર્યા. બન્ને મુનિરાજો ચારે
દીક્ષા દાતા : આચાર્યદેવ શ્રી રત્નશેખરસૂરિજી મહિના પ્રવચન કરતાં. પૂ. જિનચંદ્રવિજયજી મ.ની ઉપદેશ આપવાની શૈલી સરળ અને સુગમ હતી.
ગુરુદેવ : આચાર્યદેવ શ્રી રત્નાકરસૂરિજી સમ્યકત્વની પ્રાપ્તિ માટે તેઓ વિશેષ ભાર મૂકતાં અને
શિષ્ય : ૧ મુનિશ્રી રત્નતીર્થ વિજયજી . આરાધક આત્માઓને ચૌદ નિયમો ધારવા પ્રેરણા કરતાં. બાર ભગવતી જોગમાં પ્રવેશ : આસોવદ-૬, સં. ૨૦૬૭-સાંચોર વ્રત ચૌદ નિયમની વિગતે સમજ આપતું એમનું પુસ્તક ગણિવર પદ : સં. ૨૦૬૭ ફાગણ સુદ-૨, ભચાઉ (કચ્છ) શ્રાવકધર્મ દીપિકા’ એમણે પ્રગટ કર્યું. વિ.સં. ૨૦૬પના સૂરત પંન્યાસપદ : સં. ૨૦૬૭ ફાગણ સુદ-૨, ભચાઉ (કચ્છ) અઠવાલાઈન્સ ચાતુર્માસ દરમિયાન ૬૭મી વર્ધમાનતપની ઓળી કરી ત્યારે સંઘના તમામ આરાધકો ૯૪ વર્ષની જૈફ વયે
ઉપાધ્યાયપદ : સં. ૨૦૬૭ વૈશાખ વદ-૬, માલવાડા (રાજ.) તેઓશ્રીની દીર્ઘ ઓળી કરવાની મક્કમતા જોઈ બહ પ્રભાવિત ત્રણે પદ દાતા : આચાર્યદેવ શ્રી રાજશેખરસૂરિજી, આચાર્યદેવ થયેલા.
શ્રી રત્નાકરસૂરિજી આ.વ. ૩૦ના રોજ દીવાળીનું ગણ અને જાપ ચાલ પુસ્તક સંપાદન : ૩૦થી વધારે હતો ત્યારે બાર વાગે છાતીમાં દુખાવો થતાં ડોક્ટરો એમના જ્ઞાનભંડાર જીર્ણોદ્ધાર : ૧૭ પલંગને બાજુના ઇમરજન્સી વિભાગમાં લઈ ગયા પણ સિવિયર હસ્તલિખીત પ્રતિ લિવ્યંતર : ૬ એટેકમાં જાપમગ્ન મુનિશ્રી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા.
સંસ્કૃત ચૈત્યવંદન કંઠસ્થ : ૧૫૦થી વધારે મુનિરાજ શ્રી જિનચન્દ્રવિજય મ.એ જિનશાસનને બે
પ્રાચીન સક્ઝાય કંઠસ્થ : ૧૫૦થી વધારે અનોખી ભેટ આપી છે. મોટા પુત્ર આ. યશોવિજયસૂરિ મ. જે સાધનામાર્ગના અઠંગ ઉપાસક છે અને નાના પુત્ર આ. પુસ્તક પુંઠા ચડાવવાના : ૧ લાખથી વધારે મનિચંદ્રસરિ મ. શાસ્ત્રોના સંશોધન-સંપાદનમાં સદા રત છે. * પ્રેરણા દ્વારા ધાર્મિક પાઠશાળામાં યુનિફોર્મ વિતરણ : સૌજન્ય : કાન્તાબેન રસિકલાલ ચિમનલાલ મહેતા પરિવાર,
૧૨૦૦થી વધારે બાલક-બાલિકાને. નવસારી
* પ્રેરણા દ્વારા ૫00થી વધારે બાલક બાલિકાને અતિચાર
કંઠસ્થ કરાવેલ (મુંબઈ-સુરત પાઠશાળામાં) * પ્રેરણા દ્વારા ૩૦૦થી વધારે બાલક–બાલિકાને ઉપા.
યશોવિજયજીની સંપૂર્ણ ચોવીશી કંઠસ્થ કરાવેલ.
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org