________________
૯૫૪
જિન શાસનના (૯) શ્રી પાર્શ્વ ચિંતામણિ મેરો મેરો (ગુજરાતી), (૧૦) શ્રી પરિવારનાં મંજુલાબહેન સાથે સગાઈ થઈ. વાચન અને પાર્થ પુરુષાદાનીય મેરો મેરો (ગુજરાતી) પુસ્તકોના સંકલન શુકનવંતાં પગલાંથી ઘરમાં ધર્મલક્ષ્મી અને ધનલક્ષ્મીમાં સતત થયા છે.
વૃદ્ધિ થવા લાગી. સૌજન્ય : ગુરુભફત શાહ કાન્તિલાલ પોપટલાલ, પુત્ર સતીશ, જયંતીભાઈનો આત્મા પોતાના અતિ લાડકા ભત્રીજા નીતિન, પુત્રવધૂ નયના, રાજશ્રી, પૌત્ર પ્રીતમ, સંકેત અપૂર્વ-કરાડ - શ્રી વિજય સોમચંદ્રસૂરીશ્વરજી મ.સાહેબની આચાર્યપદ
(મહારાષ્ટ્ર) તરફથી. પ્રદાનની વિધિ સમયે સંયમનાં સપનાં જોવા લાગ્યો. સંસારની પૂ. મુનિ શ્રી નિર્વેદચંદ્રવિજયજી મ.સા.
અસારતા અને સંયમ દ્વારા મળતી શાશ્વતતાના નક્કર
પરિણામોમાં મહાલવા લાગ્યો. સંવત ૨૦૫૩ના વૈશાખ સુદધર્મનગર સુરત....સંઘવી
૬ના શુભ દિને તેમનાં સહુથી મોટાભાઈ શ્રી શાંતિભાઈ અને પરિવાર...શ્રી ચીમનભાઈ તથા
ભાભી શ્રી વીરમતી બહેન સહિત પાંચ ભવ્યાત્માનો માતુશ્રી કમળાબહેનનાં છ સંતાનોમાં
દીક્ષા મહોત્સવ ખૂબ ખૂબ શાસનપ્રભાવકતાપૂર્વક ઊજવાયો સહુથી નાના જયંતીભાઈ, નાની
હજારોની મેદની વચ્ચે દીક્ષા થઈ. શ્રી જયંતભાઈ બન્યા ઉંમરથી જ બુદ્ધિ કુશાગ્ર હતી.
મુનિરાજ શ્રી નિર્વેદચંદ્રવિજયજી મ.સાહેબ. સંસારી અવસ્થાની શાળામાં લગભગ અવ્વલ નંબરે જ
કહો કે નાની ઉંમરથી કાવ્યલેખનના શોખીન, તેથી પાસ થતા. દરમ્યાન માતા
સંસારીપણાથી જ ધાર્મિક ગીતો તેમ જ પ્રસંગોચિત્ત લખતા. કમળાબાને ક્ષય રોગની બિમારી
સુંદર પ્રાસની ગોઠવણી, લાગણીસભર કલ્પનાઓથી તેઓશ્રીની લાગુ પડી. ક્ષય રોગની સારવાર માટેની હોસ્પિટલ ખૂબ દૂર હતી. ગોપીપુરાથી ચાલતો ચાલતો નાનકડો જયંત પોતાની માને
રચનાઓ ખૂબ ખૂબ શોભતી. આ રચનાઓનું સંકલન ‘જિન માટે જમવાનું લઈને જાય, મા દીકરાને નવરો ન બેસવા દે.
શાસનના દીવા' પુસ્તકરૂપે તેમણે જ પ્રકાશિત કર્યું હતું. ધર્મનું શીખવે. સ્તવનો, સજઝાયો, સૂત્રો બીમાર માએ દીક્ષા અંગીકાર કર્યા પછી તેઓશ્રીની યોગ્યતા નિહાળી હોસ્પિટલના બિછાને શીખવ્યા. કુશાગ્ર બુદ્ધિવાળા જયંતને ગુરુ ભગવંતે તેઓને અલગ અલગ ક્ષેત્રોમાં ચાતુર્માસ અર્થે સ્તવનો વગેરે ઝડપથી કંઠસ્થ થઈ જતાં. શ્રી જ્ઞાનપંચમીનું છ મોકલ્યા અને તેમણે પણ દરેક ક્ષેત્રમાં યશસ્વી, એકથી એક પાનાંનું મોટું સ્તવન, અવિતરપણે ૫૩ વર્ષ સુધી ભાવવાહી ચડિયાતાં ચાતુર્માસ કર્યાં તેમણે સંયમજીવનનો ઘણો મોટો સ્વરથી શ્રી સુરત સંઘ સમક્ષ તેઓશ્રીએ ગાયું હતું, જેનો સમય એકાસણાં જ કર્યા. સંવત ૨૦૬૨ના કા.વ.૯ને દિને ગંભીર અને મધુર અવાજ સાંભળનારના હૃદયમાં સીધી અસર વાલકેશ્વર, મુંબઈ મુકામે જ્યારે તબિયત બગડી ત્યારે આગલે
દિવસે એટલે કે કા.નં.૮ના દિને તેઓશ્રીના સંસારી પુત્રવધૂ હીરા-મોતી-ઝવેરાતનો વ્યવસાય. ધંધામાં નિપુણ અને
રાગિણીબહેનના મોઢે બોલ્યા હતા કે મારા બે મોટાભાઈ અતિ પ્રામાણિક વ્યાપારી તરીકે જયંતીભાઈની સુરત ઉપરાંત
(આ.શ્રી વિ. ચંદ્રોદયસૂરીશ્વરજી મ. સાહેબ તથા આ.શ્રી મુંબઈ, અમદાવાદ વગેરે બજારોમાં ખ્યાતિ હતી.
વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સાહેબ)ની નિશ્રામાં મારું ઈ.સ. ૧૯૭૪માં તેઓ પોતાના ભક્તિ મંડળ “શ્રી
જીવન સમાપ્ત થાય તેવું કહું છું. મેં જીવનમાં બધું જ મેળવ્યું
કે હવે કશું પણ મેળવવાનું બાકી નથી. મને પૂર્ણ સંતોષ છે સંયુક્ત મંડળ' સાથે અચ્છારી (વાપી પાસે) મુકામે ચૈત્યપરિપાટી માટે ગયા હતા. રાત્રે ભાવનામાં દાંડિયા રમતાં
અને બીજા દિવસે ન્યુમોનિયાનો હુમલો થયો અને સંવત દાંડીયો અચાનક આંખમાં વાગ્યો, આંખમાં એ પ્રકારની ઈજા
૨૦૬૨ના મા. શુ. ૮ના દિવસે આ મહામુનિએ જીવનલીલા
સંકેલી લીધી. શ્રી સંઘની હાજરીમાં સંપૂર્ણ સમાધિમાં શ્રી થઈ જેનો દુનિયા આખીમાં કોઈ ઈલાજ ન હતો, છતાં ખૂબ ખૂબ સમતાથી દર્દ સહી લીધું અને તેમણે ત્યાંને ત્યાં આજીવન
નમસ્કાર મહામંત્રને સુણતાં સુણતાં પંડિત મૃત્યુ પામ્યા. દાંડિયા ન રમવાની પ્રતિજ્ઞા લઈ લીધી. આંખનો ધંધો અને
કવિહૃદયી એ મહામુનિનાં શ્રી ચરણોમાં કોટી કોટી વંદન... આંખ જ નકામી થઈ ગઈ, છતાં સહેજ પણ હિંમત ગુમાવ્યા સૌજન્ય : શ્રી ૧૦૮ સમવસરણ જૈન તીર્થદર્શન ટ્રસ્ટ, વિના બાહોશીથી ધંધો કરતા રહ્યા. ૧૪ વર્ષની ઉંમરે કચરા
પાલિતાણા
કરતો.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org