SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો C୪9 ઊજવાયા. પૂજ્યશ્રીન કાળધર્મને ૧૦ વર્ષ થયાં પ્રત્યેક કાલક્રમે પૂ. પ્રશાંતમૂર્તિ આ.શ્રી જિતમૃગાંકસૂરીશ્વરજી વાર્ષિકતિથિએ ભવ્ય જિનભક્તિ મહોત્સવ ઊજવાય છે. મ.સા. (તે વખતે પંન્યાસજી)નું સં. ૨૦૧૭નું ચોમાસું અનેક ભવ્ય આત્માઓ માટે આલંબનભૂત જીવન સપરિવાર પાલીતાણામાં થયું. યોગાનુયોગે છબીલભાઈને પણ જીવનારા મહાપુરુષોનાં ચરણોમાં નતમસ્તકે વંદનાંજલિ! ત્યાં સાથે જ રહેવાનું થયું. સિદ્ધગિરિજીની પાવન છાયા, સતત સૌજન્ય : શ્રી ભદ્રશીલવિજય ગણિ સ્મારક ટ્રસ્ટ-અમદાવાદ સાધુ સમાગમ, પૂજ્યશ્રીની વૈરાગ્યસભર વાંચનાઓનું શ્રવણ આદિના પ્રભાવે તેમનામાં કોઈએ કદીપણ ન ધારેલો પલ્ટો આવ્યો એ ચોમાસામાં તેમણે માસક્ષમણ કર્યું. તે પછી ઉપધાન નિસ્પૃહ વૈયાવચ્ચી અને તપસ્વી કર્યા એમાં લોચ પણ કરાવ્યો. ઉપધાનની માળ વખતે તેમણે પૂ. મુનિશ્રી કુલભૂષણવિજયજી મ.સા. અભિગ્રહ કર્યો કે ચાલુ ૨૦૧૮ના ચોમાસા પહેલાં દીક્ષા ન રૂડો અને રૂપાળો, લેવાય તો જ્યાં સુધી દીક્ષા ન લેવાય ત્યાંસુધી આયંબિલ કરવા. સંસ્કૃતિની આભાથી ઝળકતો અને પરંતુ દઢ મનોબળના પ્રભાવે એવો પ્રસંગ આવ્યો જ નહીં. ધર્માસંસ્કારોથી ઓપતો, સુંદર વિ.સં. ૨૦૧૮ના ચૈત્ર વદિ પના શુભ દિવસે, એક મજાનો સોરઠ દેશ. એમાં ઐતિહાસિક પ્રસંગે પૂ. ગચ્છાધિપતિ સિદ્ધાંત મહોદધિ આ.શ્રી વિ. સિદ્ધગિરિજી જેવું શાશ્વત તીર્થ પ્રેમસૂરીશ્વરજી મ.સા. અને પૂ. વ્યાખ્યાન વાચસ્પતિ આ.શ્રી.વિ. અને તેના જ અંગભૂત તથા તેની રામચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના વરદ્ હસ્તે અમદાવાદ શ્રી દાનસૂરિ ટૂંકરૂપ ગિરનારજી તીર્થ. જેમણે જ્ઞાનમંદિરમાં છબીલભાઈ દીક્ષિત થયા અને પૂ.આ. શ્રી વિજય આ તીર્થોની યાત્રા કરી એમનું રત્નભૂષણસૂરીશ્વવરજી મ.સા. (સંસારીપણે મોટાભાઈ અને તે જીવન સફળ. એવા આ વખતે મુનિપણે) ના શિષ્ય પૂ. મુનિ શ્રી કુલભૂષણ વિજયજી ગિરનારજી તીર્થની સમીપમાં સુંદર મજાનું “મોટી-મારડ’ ગામ. મ.સા. તરીકે જૈન શાસનના અણગાર બન્યા. તે પછી તેઓશ્રી સૌરાષ્ટ્રના ગોંડલ સ્ટેટ તાબાનું એ ગામ. વસ્તી એની ભલી- ૩પ ઉપવાસ, માસક્ષમણ, વરસીતપમાં છેલ્લે અઠ્ઠાઈ, સિદ્ધિતપ, ભોળી પરંતુ ધન-ધાન્યથી ભરપૂર અને આર્યદેશના સંસ્કારોથી ૯૯ યાત્રા વિશસ્થાનક તપ તેમાં છેલ્લી ઓળી ૨૦ સળંગ સમદ્ધ એવા પાંચેક હજારની વસ્તીવાળા આ ગામમાં શ્રી ઉપવાસથી, ચત્તારિ અદસ દોય, સંસ્કૃત બે બુકો પૂરી ન થાય વાસુપૂજ્ય સ્વામીનું ભવ્ય શિખરબંધી દહેરાસર અને બે ઉપાશ્રયો ત્યાં સુધી છ વિગઈનો ત્યાગ આદિ તપમાં અને સંયમ સાધનામાં આદિ ધર્મસામગ્રીથી સંપન્ન સંઘ. એમાં સોમચંદભાઈ ઓતપ્રોત બની ગયાં વૈયાવચ્ચ તો એમનો મુદ્રાલેખ. સમુદાયમાં જગજીવનદાસ દોશી અને તેમના ધર્મપત્ની કપુરબેન સપરિવાર વૃદ્ધો, ગ્લાન, આદિની ખડેપગે વૈયાવચ્ચ કરવામાં અગ્રેસર અને વસે, કરણા, દયા, ધર્મશ્રદ્ધા, પરોપકાર આદિ ગુણોથી મઘમઘતું તત્પર. આ રીતે સંયમ સાધનામાં-આરાધનામાં આગળ વધતા આ દંપતીનું પવિત્ર જીવન. એમના ત્રણ પુત્રોમાં સૌથી મોટા ગયા. પૂજ્ય વડીલોએ પણ અવસરે વાચના આદિમાં સ્વમુખે જીવણભાઈ એમના બે પુત્રો (૧) રમેશચંદ્ર અને (૨) એમના વૈયાવચ્ચ ગુણની પ્રશંસા કરી છે. પૂજય વયોવૃદ્ધ છબીલદાસ. સરળસ્વભાવી એવા પિતા મુનિશ્રી જયભૂષણ વિજયજી મ.સા. આ છબીલદાસભાઈ એ જ આપણા પુ.મુનિશ્રી પણ અંતિમ શ્વાસ સુધી અપૂર્વ સેવા કરીને તેમને સુંદર સમાધિ કુલભૂષણ વિજયજી મ.સા., તેમનો જન્મ વિ.સં. ૧૯૯૭ના આપી. પોતાના ગુરુ પૂ.આ. શ્રી વિજય રત્નભૂષણસૂરીશ્વરજી ફાગણ સુદ ૯ તા. ૮-૩-૧૯૪૧નો મોસાળ જેતપુર (કાઠી) મ.સા.ના શાસનના સર્વકાર્યોમાં અડીખમ સહાયક બનીને આજે ગામે સોરઠ વીશાશ્રીમાળી જ્ઞાતિમાં થયો હતો. તેમની માત્ર પણ અપૂર્વ આત્મકલ્યાણ સાધી રહ્યા છે. આવા ઉત્તમ ગુણસંપન્ન સવા વર્ષની ઉંમરે માતશ્રી છબલબેન સ્વર્ગવાસી થતાં દાદીમાં ૪૮ વર્ષના સંયમ પર્યાયના ધારક પૂજય મુનિરાજ શ્રી કુલભૂષણ કપુરબેને તેમને ઉછેરીને મોટા કર્યા. પિતાશ્રી અને મોટાભાઈએ વિજયજી મ.સા.ના પાવન ચરણોમાં કોટિ કોટિ દીક્ષા લીધી તે પછી તેઓ સંસારમાં રહ્યા તો ખરા પણ મનડું વંદન....વંદન...વંદન... સંસારમાં ચોટે નહીં અને ક્યાંય ગોઠે પણ નહીં. સૌજન્ય : ગુરુભક્તોના સૌજન્યથી Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy