SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦૪ જિન શાસનનાં સૌમ્યચંદ્રસાગરજી મ.સા., પૂ. પૂ. ગણિશ્રી મતિચંદ્રસાગરજી તરીકે જાહેર થયા. મ., પૂ.મુનિ શ્રી ધેર્યચંદ્રસાગરજી મ.સા., પૂ.મુનિ શ્રી સાથો સાથ તેઓશ્રીનાં મોટાંબહેન નયના ઉ.વ. ૧૫ની દિવ્યેશચંદ્રસાગરજી મ.સા., પૂ.મુનિ શ્રી તીર્થેશચંદ્રસાગરજી દીક્ષા ૫.૫. આગમોદ્ધારકશ્રીના પટ્ટધર પ.પૂ. આચાર્યશ્રી વિજય મ.સા., પૂ.મુનિશ્રી મૈત્રીચંદ્રસાગરજી મ.સા., પૂ.મુનિશ્રી માણિજ્યસાગરસૂરીશ્વરજી મ.સા.ના વરદ હસ્તે થઈ. પૂ.સા. શ્રી. મોક્ષચંદ્રસાગરજી મ.સા., પૂ.મુનિશ્રી વૈરાગ્યચંદ્રસાગરજી મ.સા., મૃગેન્દ્રશ્રીજી મ.ના પ્રશિષ્યા પૂ.સા. શ્રી પ્ર. નિર્વેદશ્રીજી મ.ના પૂ. મુનિશ્રી ધન્યચંદ્રસાગરજી મ., બાળમુનિ પૂ.શ્રી શિષ્યા પૂ.સા. શ્રી યશસ્વિનીશ્રીજી તરીકે જાહેર થયાં. તત્ત્વશચંદ્રસાગરજી મ.સા., પૂ.મુનિ શ્રી પ્રશમેશચંદ્રસાગરજી કુમારવયના ભાઈ–બહેનની જોડી સાથે ચાર દીક્ષાએ સુરતને મ.સા. સાથે પાલિતાણા જંબૂદ્વીપ તથા યતિન્દ્ર ભવનમાં દીક્ષામય બનાવી દીધું. અભૂતપૂર્વ શાસનપ્રભાવના થઈ. ૨૦૬૬નું ચાતુર્માસ શાસનપ્રભાવનાપૂર્વક કરી રહ્યા છે. જેમાં સંયમના દિવસથી જ જ્ઞાનયજ્ઞ શરૂ થયો. ગુરુદેવનાં પૂજ્યશ્રીએ આપણી સાચી ભૂગોળ, સર્વાગ, સંપૂર્ણ જેવી લખી અંતરઆશિષથી સંયમજીવનના અગિયારમા વરસે બંગીય જેનાં ત્રણે ભાષામાં ખૂબ પ્રચાર પમી રહી છે. તથા સુપ્રસિદ્ધ સંસ્કૃત શિક્ષા પરિષદની પરીક્ષામાં ઝળહળતી કુનેહ મેળવી. લેખક સંજય વોરા દ્વારા “જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન” ત્યારબાદ બૃહદ ગુજરાત સંસ્કૃત પરિષદની સાહિત્યશાસ્ત્રની પુસ્તક જેનું વિમોચન આજના ભામાશા શેઠ શ્રી રસિકભાઈ અને આગળ વધતાં ભારતીય વિદ્યાભવન મુંબઈની પરીક્ષા ધારીવાલના હસ્તે કા.વદ ૧૪ના શાનદાર રીતે થયું. જય હો આપી. ભારતીય વિદ્યાભવનના ઇતિહાસમાં સહુ પ્રથમવાર જૈન વિજ્ઞાનનો. બધા જ વિષયોમાં સર્વાધિક ગુણ મેળવી વિક્રમ સર્યો. –આલેખન : પૂ. મુનિશ્રી દિવ્યેશચંદ્રસાગરજી મ.સા. | મુંબઈ અંધેરી મુકામે બ્રાહ્મણ પંડિતોની વિશાળ સભામાં સૌજન્ય : શ્રી વર્ધમાન જૈન પેઢી, પાલિતાણા. પૂ. શ્રી સોમચંદ્ર વિ. મ.સા.ને (ઉ.વ. ૨૪) વ્યાકરણાચાર્યનું બિરુદ આપી સર્વોત્કૃષ્ટ માનથી સમ્માનિત કર્યા. બ્રાહ્મણ ૫.પૂ. આ.શ્રી સોમચંદ્રસૂરીશ્વરજી મ.સા. પંડિતોએ જિનશાસનની-જિનશાસનના સાધુઓની તથા તેમની સુરત વીસાશ્રીમાળી જ્ઞાનસાધનાની ભરપેટ પ્રશંસા કરી. બ્રાહ્મણ પંડિતો તરફથી જ્ઞાતિય સુપ્રસિદ્ધ, ધર્મનિષ્ઠ આવાં માન આપવાના દાખલા ખૂબ જ ઓછા જાણવાપિતાશ્રી ચિમનલાલ ખીમચંદ સાંભળવા મળે છે. સંઘવી તથા માતુશ્રી કમળાના મોટા દીકરા શ્રી શાંતિભાઈ અને વીરમતીબહેનના સુપુત્ર જન્મજાત શ્રી ૧૦૮ શ્રી સમવસરણ વૈરાગી શ્રી હેમંતકુમારે (હાલ જૈન તીર્થ મંદિર, પ.પૂ. આચાર્ય શ્રી વિજય દર્શન ભવન પાલિતાણા સોમચંદ્રસૂરીશ્વરજી મ.સા.] સંયમી કાકા મુનિરાજ પ.પૂ. પં. શ્રી ચંદ્રોદયવિજયજી મ.સા. હાલ પ.પૂ. આચાર્યશ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા.] તથા પ.પૂ. પં. શ્રી અશોકચંદ્રવિજયજી મ.સા. [હાલ પૂ. આ. શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.] નાં ચરણે તેર વરસની ઉંમરે શરણાં અંગીકાર કર્યા. પ.પૂ. શાસનસમ્રાટ શ્રી નેમિ શાસનસમ્રાટ શ્રી નેમિસૂરિ સમુદાયના પ્રભાવક આચાર્યશ્રી કસ્તૂરસૂરિજી મહારાજાના સ્વપ્રમાં દર્શન પામેલ એવા વિજ્ઞાનસૂરીશ્વરજી મ.સા. ના પટ્ટધર ધર્મરાજા પ.પૂ. આચાર્યશ્રી સમવસરણને સાકાર કરનાર બંધુ યુગલ પ.પૂ.આ. શ્રી વિજય વિજય કસ્તુરસૂરીશ્વરજી મ.સા. આદિની નિશ્રામાં સેંકડો વરસો ચંદ્રોદયસૂરિજી મ.સા., પ.પૂ.આ.શ્રી અશોકચંદ્રસૂરિજી મ. સા. બાદ સુરત શ્રી ચિંતામણિ પાર્શ્વનાથજી જિનાલયે ઐતિહાસિક તથા સમવસરણ પરિસરમાં સૂરિમંત્ર મહામંદિરના પ્રેરક અંજનશલાકા પ્રસંગે વિ. સં. ૨૦૨૫, માગસર વદ ૩ના પ.પૂ.આ.શ્રી વિજય સોમચંદ્રસૂરિજી મ.સા. વર્તમાનકાળે ઠીક જાજરમાન દીક્ષા થતાં પૂ. મુનિ શ્રી સોમચંદ્રવિજયજી મ.સા. માર્ગદર્શકરૂપ બની રહ્યા છે. HellEIT Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy