________________ ઝળહળતાં નક્ષત્રો. 895 આપી, જ્યારે સમગ્ર જીવસૃષ્ટિ પ્રત્યે સદા “પ્રેમ” સભર જીવન બસ! પૂ. મુનિરાજશ્રીની લેખિની તે કાળથી પ્રારંભાઈ તે છેક જીવવાનો મંત્ર સચ્ચારિત્ર ચૂડામણિ પૂજ્યપાદ આચાર્યદેવ કાળધર્મ પામ્યા ત્યાં સુધીના એકાદ કલાક પૂર્વે “કંઈક લખવું શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાએ આપ્યો. સંયમચર્યાને છે' એવી ભાવનાવાળી રહી. જે ચક્ષુઓ જિનાગમોના દર્શનથી જિનાજ્ઞાના લાલિત્યથી સદા અલંકૃત કરવાનું બળ ઉપકારી પૂ. સદા પવિત્ર રહેતા હતા, જે પ્રજ્ઞા જિનાજ્ઞા રનોને ખોળવાની ગુરુ ભગવંત શ્રી લલિતશેખર વિ. મહારાજે આપ્યું. આટલી વિચારધારાવાળી હતી. જે કરાંગુલી કલમ દ્વારા કંઈક સર્જન જબરદસ્ત અધ્યાત્મજગતની મૂડી મેળવીને મહાભિનિષ્ક્રમણના કરવા ટેવાયેલી હતી એ મહાત્માનો લગભગ છ-છ દાયકા પંથે પ્રયાણ કરનારા મુનિ ભગવંતની જીવનસરિતા જ્યારે તારક સુધીનો કાળ કેટલો આરાધનાસભર રહ્યો હશે તે ખરેખર તીર્થકર ભગવંતોની ત્રિપદીમાં સમાયેલી, ગણધર ભગવંતોની આનંદનો, અનુમોદનાનો વિષય છે. દ્વાદશાંગીમાં ગૂંથાયેલી અને પૂવોચાયોપ્રણિત આગમગ્રંથોના પૂજ્ય મુનિરાજશ્રી અધ્યયનકાળે જે જે ગ્રંથનું અધ્યયન મહાસાગરને ભેટવા લાગી ત્યારે પળે પળે જાણે મોહરાજાનું કરે તેની મહત્ત્વની નોંધ કરવાનું ક્યારેય ચૂકે નહીં. તેની નોટ શત્રુસૈન્ય તેમનાથી અળગું થવા લાગ્યું. પણ બનતી જાય. એક વખત મહેસાણામાં શેષ કાળમાં સંસ્કૃત વ્યાકરણ, ન્યાયશાસ્ત્ર, દાર્શનિકગ્રંથોના તલસ્પર્શી રહેવાનું થયું. તત્ત્વાર્થાધિગમ સૂત્ર પર વિવેચન એક એક બોધથી તેઓ જાણે અનેક શ્રમણ-શ્રમણી ભગવંતોના શ્લોકનો વ્યવસ્થિત બોધ થાય તે રીતે ખૂબ વિસ્તાર નહીં અને જ્ઞાનમંદિર’ બન્યા. છતાં પરમાર્થ મળી રહે તે રીતે તે ગ્રંથનું કાર્ય પ્રારંભાયું. ખૂબ સંયમજીવનના માત્ર આઠ વર્ષના પર્યાયધારી પૂજ્ય અલ્પ સમયમાં એ કાર્ય સંપન્ન થયું. પૂજયપાદ મુનિરાજશ્રીની પ્રજ્ઞાને પારખવામાં કુશળ ઝવેરી પૂજ્ય મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી પાઠશાળાના અધ્યાપક શ્રી સિદ્ધાંતમહોદધિ ગુરુદેવશ્રીએ તેમને કર્મગ્રંથના ગહન વિષયમાં પુખરાજજીએ એ વિવેચન ખૂબ કાળજીપૂર્વક તપાસ્યું. ક્ષતિઓનું નવતર સર્જન કરવાની પ્રેરણા કરી. જે ગુરુ ભગવંતે સંયમીના પરિમાર્જન કર્યું. તેમને આ વિવેચન ખૂબ સરળ હોવાથી આત્માની ચોવીસેય કલાક મોહશત્રુથી સુરક્ષા કરી હોય રૂચિકર લાગ્યું અને પાઠશાળામાં ભણતા વિદ્યાર્થીઓ માટે તેને ‘સદાગમ” બનીને ચારિત્રરાજાના પક્ષે સ્થિર કર્યા હોય, એવા પાઠ્યપુસ્તક તરીકે સંસ્થાએ સ્વીકાર્યું જે અદ્યાવધિ તે રીતે રહ્યું ઉપકારી ગુરુ ભગવંતે સોંપેલું કાર્ય તો શિષ્ય બમણા ઉત્સાહથી છે. પૂજ્યશ્રીએ આ કાર્યની સિદ્ધિ પછી વિવિધ ગ્રંથોનું અધ્યયન પ્રારંભે એમાં કોઈ આશ્ચર્ય નથી! પૂજય મુનિરાજશ્રીના કરતાં કરતાં જે જે ગ્રંથો પૂજ્ય શ્રમણ-શ્રમણીભગવંતોને પટ્ટશિષ્ય અને સંસારીપક્ષે ભત્રીજા પૂ. મુનિરાજ શ્રી વીરશેખર ઉપકારી બને તેના ગ્રંથોનો અનુવાદ પ્રારંભ્યો. બસ! હવે તો વિ.મહારાજે નિર્માણ કરેલા બંધવિધાન ગ્રંથના પંદર હજાર સવારથી સાંજ સુધી માત્ર આવશ્યક યોગોની સાધના સિવાયના મૂળ શ્લોકના આધારે “પએસ બંધો’ ગ્રંથની ટીકા સહિત રચના કાળે શ્રુતલેખન, સર્જન, સંપાદન, ચિંતનકાળમાં દિવસોના કરવાનું કાર્ય પૂ.મુ. શ્રી રાજશેખર વિ. મહારાજે પ્રારંવ્યું. દિવસો, મહિનાના મહિના, વરસો વીતવા લાગ્યા. જિનાગમનો જોતજોતામાં લગભગ 200 પાનાનો દળદાર ગ્રંથ તૈયાર કરી સમૃદ્ધ જ્ઞાનખજાનો સ્વપરોપકારાર્થે નિર્માણ થતો રહ્યો. ઉપકારી પૂ. ગુરુભગવંતના ચરણે સોંપ્યો. શિષ્યની આ પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજે રચેલા ગુરુતત્ત્વની અભૂત સર્જનકળાએ પૂ. ગુરુ ભગવંતને અપાર ખુશી અપાવી. જયાં ગરિમાને વર્ણવતો શ્રમણાચારથી સમૃદ્ધ ગ્રંથ “ગુરુતત્ત્વ સુધી આ ગ્રંથસર્જનનું કાર્ય ચાલતું હતું ત્યાં સુધી મોહરાજાને વિનિશ્ચય' પદાર્થો પૂ.મુ.શ્રીને ખૂબ ગમ્યા. તેને અનુવાદિત કરી ફરકવાનો કોઈ અવકાશ નહોતો કારણ કે ગ્રંથસર્જનમાં જેમ પૂ. શ્રમણ-શ્રમણી ભગવંતોના ઉપકારાર્થે પ્રસિદ્ધ કરવાનું યોગાધારે (મન, વચન, કાયા) પુરુષાર્થ અપેક્ષિત હતો તેના વિચાર્યું. પ્રથમ ભાગનો અનુવાદ થયો. છપાઈને બહાર આવ્યો. કરતાં વિશેષથી ઉપયોગાધારે પુરુષાર્થ અપેક્ષિત હતો. શ્રમણના બીજા ભાગને છપાવવાની તૈયારી ચાલતી હતી તેમાં તે કાળે યોગ અને ઉપયોગ જો બન્ને નિરવધુ હોય તો સાવદ્ય દુનિયા પૂજ્ય મુનિરાજશ્રીઓ જેમની નિશ્રામાં હતા તે ન્યાયવિશારદ તેના જીવનને કોઈ રીતે દૂષિત કરવા સમર્થ નહોતી. 5. ગરુ પૂ.આ.ભ. શ્રી ભુવનભાનું સૂ. મહારાજે ‘આ ગ્રંથ છપાવવો ભગવંતને આની ખુશી હતી. પ્રથમ પ્રયાસે જ જ્યારે સફળતા નહીં' એવી સૂચના કરી. પૂ.મુ.શ્રીએ તુરંત કાર્ય સ્થગિત કરી મળી તો હવે તો આ વ્યાપાર બરાબર જામી ગયો કહેવાય. દીધું. ખૂબ મહેનતથી શાસ્ત્રાનુસારી પ્રજ્ઞાથી અનુવાદ કરેલા Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org