SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ 894 જિન શાસનનાં આયંબિલ કે એકાસણા કરે છે. એક મહાત્માએ દીક્ષા લીધા પછી 6-2-1954 મુંબઈ-દાદર-જ્ઞાનમંદિર પંદર વર્ષના પર્યાયમાં માત્ર 225 દિવસ પારણા કર્યા હશે! ગણિપદ : વિ.સં. 2041 વૈશાખ વદ-૧૧, મુંબઈછેલ્લા આઠ વર્ષથી સળંગ ઠામચોવિહાર આયંબિલ ચાલુ છે. ચંદનબાળા સાત-સાત મહાત્માઓએ વ.તપની 100 ઓળી પૂર્ણ કરી છે. પંન્યાસપદ : વિ.સં. ફાગણ વદ-૩, મુંબઈ–શ્રીપાલનગર રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર પ્રાંતમાં વિચરણ કરીને વિશેષ કરીને ભીંવડી (જિ. થાણા)માં છ છ ચાતુર્માસથી આચાર્યપદ : વિ.સં. 2044 જેઠ સુદ-૧૦, રાજકોટ હાલારી વિશા ઓશવાળ સમાજના આરાધકો ઉપર વિશેષ | (સૌરાષ્ટ્ર) ઉપકાર કર્યો છે. જિનાલયોમાં પ્રતિષ્ઠા. ઉપાશ્રયોના નિર્માણમાં દીક્ષાદાતા : સિદ્ધાંત મહોદધિ પૂ.આ.ભ. શ્રી પ્રેમસૂરીશ્વરજી માર્ગદર્શન આપ્યું છે. પરોપકાર-પરાયણતાને કારણે મહારાજા આબાલવૃદ્ધ સર્વના હૈયે પ્રતિષ્ઠિત થયા છે. 77 વર્ષની વયે, ગુરુ ભગવંત : પૂ. મુનિરાજ શ્રી લલિતશેખર વિ.મ. 58 વર્ષના ચારિત્ર પર્યાયે પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય કાળધર્મ : વિ.સં. 2067 ચૈત્ર વદ-૪, ગુરુવાર તા. ૨૧-૪રામચંદ્ર સૂ. મહારાજાના સમુદાયના ગચ્છસ્થવિર સ્થાનને 2011 પાલિતાણા શોભાવી રહ્યા છે. સંયમજીવનની સાધનાનું મુખ્ય ધ્યેય સ્વપ્રયોજનની સિદ્ધિનું છે. અનંતકાળના ભવભ્રમણમાં આપણા અગ્નિસંસ્કાર : વિ.સં. 2067 ચૈત્ર વદ-૫, શુક્રવાર તા. ૨૨આત્માએ પર પ્રયોજનની સિદ્ધિમાં ભવો પૂર્ણ કર્યા છે. 4-2011, નિલમવિહાર–પાલિતાણા આર્યક્ષેત્ર, જૈનકુલ, જિનશાસનની પ્રાપ્તિ થવાથી અને સદ્ગુરુ સંયમી આત્માઓના સંયમને પ્રભુમાર્ગથી વાસિત કઈ ભગવંતોના મુખેથી જિનાજ્ઞાનું માહાસ્ય સમજી સ્વપ્રયોજનની રીતે કરવું તેનું સતત ચિંતન કરનારા, કલિકાલમાં દીવો લઈને સિદ્ધિ માનને માત્ર સંયમજીવનમાં છે. આવું દુર્લભ શોધવા જવું પડે તેવા આશ્રિત શ્રમણજન પરમ કારુણિક સંયમજીવન મેળવીને સ્વપ્રયોજનને સિદ્ધ કરનારા કે પ્રયત્નશીલ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી આત્માઓ આપણા સૌના માટે પરમ આલંબનભૂત છે. તેમનું મહારાજાના શ્રમણ ઉદ્યાનમાં શ્રમણોચારના સોડમથી મઘમઘતું નિમિત્ત પામીને આપણા ઉપાદાનમાં સ્વપ્રયોજનની સિદ્ધિ પુષ્પ એટલે સ્મૃતિશેષ પુજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ વિજય મેળવીએ એવી અભ્યર્થના. રાજશેખર સૂરીશ્વરજી મહારાજા! સૌજન્ય : સં. 2067 શ્રી શાશ્વતગિરિ ચાતુર્માસ આરાધના મોહનીયના ઔદયિકભાવને પુષ્ટ બનાવે તેવા સમિતિ, કસ્તુરધામ-નિલમવિહાર–તળેટી રોડ, પાલિતાણા રાયશીભાઈ એવા નામનિક્ષેપાને અને પળે પળે સિદ્ધહસ્ત ભાવાનુવાદકાર પ.પૂ. આચાર્યદિવ મોહફણિધરના ભરડામાં પીસાવાનું થાય તેવા સંસારી જીવનને સદા માટે અલવિદા આપી વિ.સં. ૨૦૧૦ના માગસર સુદશ્રીમદ્ વિજય રાજશેખર સૂરીશ્વરજી 3, શનિવાર તા. ૬-૨-૧૯૫૪ના મંગલદિને મુંબઈ–દાદર મહારાજા જ્ઞાનમંદિર મધ્યે દેવાધિદેવ શ્રી શીતલનાથ પ્રભુજીના જન્મ વિ.સં. 1993 ભાદ્રપદ શીતલકારી સાન્નિધ્યે સિદ્ધાંત મહોદધિ પૂ.આ.ભ. શ્રી સુદ-૫, જન્મસ્થળ : પ્રેમસૂરીશ્વરજી મહારાજા આદિ બહુસંખ્ય શ્રમણશ્રેષ્ઠોની રાસંગપર-હાલાર (સૌરાષ્ટ્ર) ઉપસ્થિતિમાં ચારિત્ર અંગીકાર કરી ‘પૂ. મુનિરાજ શ્રી રાજશેખર વિજયજી મહારાજ એવા પવિત્ર ભાવનિક્ષેપાને સંસારી નામ : રાયશીભાઈ. પામી. મોહરાજાના વિશાળ સૈન્ય સામે સંયમચર્યાના વિવિધ પિતા : મેઘજીભાઈ, માતા : વેજીબેન શસ્ત્રોથી પ્રહાર કરી કરીને મોહસૈન્યને જર્જરિત કરવાના પ્રણિધાનપૂર્વકનું સંયમજીવન પ્રારંભાયું. દીક્ષા : વિ.સં. 2010 શીતલનાથ દાદાએ સમગ્ર જીવરાશિ સાથે મૈત્રી, પ્રમોદ, માગસર સુદ-૩, શનિવાર તા. કારુણ્ય, માધ્યસ્થતાની ચાર ચાર શીતળતાઓ મુનિશ્રેષ્ઠને Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy