SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬૬ જિન શાસનનાં ને વિજાપુરના શ્રીમદ્ બુદ્ધિ-સાગરસૂરિ જૈન મંદિર ખાતે સંવત માતા • : તુલસીબાઈ (સા. ૨૦૫૨ ફાગણ સુદ-૩ના દિવસે સકળ સંઘની હાજરીમાં તીર્થશ્રીજી મ.સા.) મુનિશ્રી ઉદયકીર્તિસાગરને ધામધૂમપૂર્વક પંન્યાસપદવીથી પિતા : બળવંતરાજજી અલંકૃત કરવામાં આવ્યા. ઉમેશમાંથી ઉદયકીર્તિસાગર ને મુનિ ધનરાજજી કોઠારી (પૂ. ઉદયકીર્તિ-સાગરમાંથી પંન્યાસ શ્રી ઉદયકીર્તિસાગર મહારાજ મુનિ વીરસેન વિજયજી સાહેબ. મ.) આજ દિન સુધીમાં પંદરેક પુસ્તકોનું અર્પણ એમણે દીક્ષા વિગત : વિ.સં. ૨૦૨૯, ગુજરાતી સાહિત્યનાં ચરણે કર્યું છે. આજથી વીસેક વર્ષ પૂર્વે વૈશાખ સુદ-૫, તા. ૭એમણે કલમ ઉપાડી ને શરૂ થઈ ગઈ એમની સર્જનયાત્રા. જૈન ૫-૧૯૭૩ ધર્મની જીવનવાચક કથાઓ એમની કલમ દ્વારા કંડારાતી ગઈ આચાર્યપદ : વિ.સં. ૨૦૫૬, ફાગણ સુદ-૭ તા. ૧૨-૩અને યુવાનવર્ગમાં આંદોલનો જગાવી ગઈ. વિ.સં. ૨૦૬૫ ૨000, શ્રી ૧૦૮ શંખેશ્વર કારતક વદ-૧૧ તા. ૨૩-૧૧-૦૮ના રોજ તેઓશ્રીએ સકળ કાળધર્મ : વિ.સં. ૨૦૬૪ પોષ સુદ ૬ તા. ૧૪-૧-૨૦૧૮, શ્રીસંઘની મનવમેદની વચ્ચે વિજાપુર શ્રીમદ્ બુદ્ધિસાગર જૈન ગુંદેચા ગાર્ડન, લાલબાગ, મુંબઈ એ દિવસે મકર સમાધિ મંદિર સંકુલ મધ્યે આચાર્યપદથી વિભૂષિત કરવામાં સંક્રાંતિની શરૂઆત થઈ ગઈ હતી. આવ્યા. પ.પૂ. આ.દેવશ્રી ભાનુચંદ્રસૂરીશ્વરજી મ.સા. તેમના આચાર્ય શ્રી ઉદયકીર્તિસાગરસૂરિજી મહારાજે વર્ણવેલા મોટા દીકરા ૫.પૂ.આ.દેવશ્રી ભાનુચંદ્રસૂરિજી મ.સા. જેઓ પ્રસંગો પ્રેરણાના ધોધ સમાન છે. જેને જેટલું જોઈએ એટલું સરલહૃદયી, મિલનસાર સ્વભાવ, દરેક જીવપ્રત્યે અંતરની પ્રેરણાજળ લઈ શકે છે, પી શકે છે, સંતૃપ્ત થઈ શકે છે. આવા લાગણી, હંમેશા હસતું મુખડું એમના જીવનમાં અમીરતો અનેક વિષયો આ ગ્રંથ શ્રેણીમાં આલેખાયા છે, જે ગરીબનો ભેદ ન હતો. પરદુઃખભંજન, વ્યવહારદક્ષ, વાંચનારના જીવનમાં પરમ ઉદ્યોતુ કરી દે છે! જિનશાસન પ્રભાવક, સહુના હાલા, ગુરુ આજ્ઞાધારક, તેઓએ પણ દેશોદેશમાં વિચરી ખૂબ શાસન પ્રભાવના કરી છે. એમની પ્રાસાદિક અને પ્રવાહી વાકધારા એમનાં સ્નેહભરી આત્મીયતા વાણીની મીઠાશ, પુષ્પપાંખડી જેવું વ્યાખ્યાનો સાંભળવાં એ પણ જીવનનો મહામૂલો લહાવો છે. કોમળ હૈયું હતું. નિરાભિમાન અને નિર્લેપતાના ગુણોને પ્રેરણાત્મક ઘરેલુ ઉદાહરણોને કારણે એમની વાણી સૌનાં વિકસાવ્યા હતા. હદયને સ્પર્શી જાય છે. એમનો અખલિત વાપ્રવાહ જૈનો જ જ્ઞાનોપાસના જોરદાર હતી. સંસ્કૃત-પ્રાકૃત-ન્યાયશાસ્ત્ર નહીં જૈનેતરોને પણ સ્પર્શી જાય છે. એમનાં શિષ્યરત્નો : મુનિ આદિનો ઊંડો અભ્યાસ કર્યો હતો. છેલ્લે મુંબઈ પ.પૂ. શ્રી વિશ્વોદયકીર્તિસાગર અને મુનિ વિદ્યોદય કીર્તિસાગર. ગચ્છાધિપતિ આ.દેવશ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા.ની સાથે આચાર્ય શ્રી ઉદયકીર્તિસાગરસૂરિજી મહારાજ પાસે વાલકેશ્વરમાં ચાતુર્માસ રહ્યા અને ગુંદેચા ગાર્ડનની પ્રતિષ્ઠા જગત અને જિવાતા જીવનને જોવાની અને મૂલવવાની આગવી નિમિત્તે ત્યાં પ્રવેશ કર્યો અને મહોત્સવની શરુઆત થઈ દષ્ટિ છે. કુંભસ્થાપન દિપક સ્થાપન કરાવી અને બીજે દિવસે રાત્રે ૧૧ વાગે મુમુક્ષુ આત્માને સંયમની અસારતા સમજાવતાસૌજન્ય : રસિલાબેન કાળીદાસ પરિવાર, પાટણ હ. રાજેશભાઈ સમજાવતાં, સમાધિપૂર્વક આ પાર્થિવદેહનો ત્યાગ કર્યો. ફૂલની જેમ ખીલી અચાનક કરમાઈ ગયા. જીવન એવું જીવી મૃત્યુને જિનશાસન પ્રભાવક : ગુરુ આજ્ઞાધારક શરમાવી ગયા. કાયમ માટે રડાવી સૌના આંસુમાં વણાઈ પ.પૂ.આ.શ્રી ભાનચંદ્રસૂરીશ્વરજી મ.સા. ગયા. અકાળે અસ્ત પામી, અનંતની યાત્રાએ નીકળી ગયા. પ.પૂ. વીરવિજયજી મ.સા. ૫.પૂ. આ.દેવશ્રી ભાનુચંદ્રસૂરિજી જન્મ : વિ.સં. ૨૦૦૯ ચૈત્ર વદ ૯, સોમવાર તા. ૯-૩ મ.સા.ના ચરણોમાં શતઃ શતઃ વંદના. સદ્દગત આત્મા જ્યાં ૧૯૫૩ દારદા મોતીબાગ હોય ત્યાં પ્રભુ શાંતિ અર્પે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy