SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬૨ જિન શાસનનાં આચાર્યપદવી ૨૦૬૫ માગશર સુદ ૩ના દિવસે ૧૫ હજારની હિન્દી સાહિત્યકાર પૂજ્ય મેદની વચ્ચે સુરતમાં ૩ સામુહિક આચાર્યપદવી વખતે પ્રાપ્ત આચાર્યશ્રી રત્નસેનસૂરિજી મ.સા. કરી છે. પૂજ્યશ્રી આબૂગોડ ધરતીનું જાણે એક રત્ન છે. સ્વાધ્યાયશ્રેણિ ૫, તારક સાહિત્ય સર્જનમાં પણ સૂરિપ્રેમ તીર્થકર સઝાયમાળા ભાગ-૧-૨ અને “આ છે પાલિતાણા' આદિ ૨૦ પરમાત્માઓ જગતના જીવોના કલ્યાણ માટે અર્થથી દેશના જેટલા પુસ્તકોના લેખન સંપાદન કરેલ છે. આપતા હોય છે. પ્રભુની તે (પૂજ્યશ્રીનો તવારીખથી સંક્ષિપ્ત પરિચય) વાણીને ગણધર ભગવંતો સૂત્ર જન્મ : વિ.સં. ૨૦૧૫ અષાડ સુદ ૯ મંગળ ૧૪-૭-પ૯ રૂપે ગૂંથતા હોય છે. પ્રભુની તે જન્મ સ્થળ : સિરોડી (રાજ) નામ : રસિકલાલ વાણી આજે વર્તમાનમાં ‘આગમ” રૂપે વિદ્યમાન છે. પિતા : વીરચંદ ધુડાજી. માતા : લેહરીબહેન જૈન આગમોની મૂલ ભાષા દીક્ષા : ૨૦૩૪ માગશર સુદી ૬ ગુરુવાર તા. ૧૪-૧૨-૭૭ પ્રાકૃત છે. આગમોનાં રહસ્યોને સિરોડી (રાજ.). જાણવા-માણવા માટે અનેક વડી દીક્ષા : ૨૦૩૪ પોષ વદ ૭ મંગળ તા. ૩૧-૧-૭૮ મહાપુરષોએ એ આગમગ્રંથો ઉપર સંસ્કૃત ભાષામાં ટીકા રોહીડા (રાજ.). આદિની રચના કરી. એ આગમગ્રંથોના આધારે અનેક પ્રકરણગણિપદવી : ૨૦૫૩ કારતક વદ ૯ મંગળ તા, ૪-૧૨-૯૬, ગ્રંથોની રચનાઓ કરી. અમદાવાદ (ભુવનભાનુ સ્મૃતિમંદિર પ્રતિષ્ઠા મહોત્સવ, ભારતના અધિકાંશ પ્રાંતોમાં જૈનોની વસ્તી હોવા છતાં અમદાવાદ, ગુજરાત) વર્તમાનમાં વિદ્યમાન થે. મૂ. જૈન સાધુ-સાધ્વીજીમાં લગભગ પંન્યાસ પદવી : ૨૦૫૫ ફાગણ વદ ૩, શુક્રવાર તા. પ-૩- ૭૦% સાધુ-સાધ્વીજી ગુજરાત પ્રાંત અને ગુજરાતી ભાષાથી ૯૯ (ભિલડી તીર્થ, ગુજરાત) જોડાયેલાં હશે. એના કારણે ભારતના વિવિધ પ્રાંતોમાં અનેક આચાર્યપદવી : ૨૦૬૫ માગશર સુદ ૩, રવિવાર તા. ૩૦ ભાષાઓ હોવા છતાં પણ જે. મૂ. જૈનોનું અધિકાંશ સાહિત્ય ગુજરાતી ભાષામાં છે. હિન્દી, મરાઠી, અંગ્રેજી, તામિલ, તેલુગુ, ૧૧-૦૯ (સુરત, ગુજરાત). કન્નડ આદિ ભાષાઓમાં લગભગ બહુ જ અલ્પ પ્રમાણમાં શિષ્ય સંપદા : ૫, ૮ પૌષધધારિ, છ'રિ પાલક સંઘના પ્રેરક સાહિત્ય છે. પરિવારમાંથી દીક્ષિત : પં. શ્રી વૈરાગ્યરત્નવિજયજી ગણિ પ્રભાવક પ્રવચનકાર પૂ. પંન્યાસપ્રવર શ્રી (સાંસારિક નાનાભાઈ) રત્નસેનવિજયજી મહારાજે ૧૮ વરસની ઊગતી જવાનીમાં મુનિશ્રી જયેશરનવિજયજી મ.સા. (સાંસારિક મોટાભાઈ) ભાગવતી દીક્ષા અંગીકાર કરી છે. સાધ્વી શ્રી વિરલરેખાશ્રીજી મ. (સાંસારિક નાના બહેન). વીસમી સદીના મહાનયોગી પરમ નિઃસ્પૃહી પૂજ્યપાદ ગુર નામ : પ.પૂ.દીક્ષા દાનેશ્વરી આચાર્યદેવશ્રી પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યશ્રીનું અંતિમ શિષ્યત્વ ગુણરત્નસૂરીશ્વરજી મ.સા. સ્વીકારી એ પુણ્ય પુરુષના કૃપાપાત્ર બન્યા છે. અધ્યયન : સંસ્કૃત, પ્રાકૃત, આગમ અને છેદસૂત્રો, પ્રવચનકાર વિ.સં. ૨૦૩૩માં દીક્ષા અંગીકાર કર્યા પછી પૂ. અને અનેક પુસ્તકોનું સંપાદન અને લેખન. મુનિશ્રીએ નિયમિત એકાસન તપની આરાધના સાથે ખૂબ સુંદર સૌજન્ય : પ.પૂ.પંન્યાસ પ્રવર વૈરાગ્યરત્નવિજયજી મ.સા.ની પ્રેરણાથી સ્વાધ્યાય કરેલ છે. સંસ્કૃત-પ્રાકૃત ભાષાઓ ઉપર પ્રભુત્વ શ્રી ઓસવાલ જૈન સંઘ શિવગંજ (રાજસ્થાન)ના ૫૦ વર્ષના મેળવી જૈન દર્શન, જૈન આગમ, જૈન સાહિત્યના અભ્યાસની ઇતિહાસમાં સર્વપ્રથમવાર થયેલ આચાર્ય ભગવંતના વિ.સં. સાથે સાથે જૈનેતર દર્શનોનો પણ ગહન અભ્યાસ કરેલ. ૨૦૬૬ના ઐતિહાસિક ચાતુર્માસિક આરાધનાની અનુમોદનાર્થે શિવગંજ (રાજ.) છે. જવાઈબાંધ પોતાના ઉપકારી ગુરુદેવશ્રીની આજ્ઞાનુસાર ૧૯ વરસની ઊગતી જવાનીમાં એમની પ્રવચનયાત્રાનો મંગલ પ્રારંભ થયેલ. For Private & Personal Use Only Jain Education Interational www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy