SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫૪ જિન શાસનનાં પૂજ્યશ્રીની નિશ્રામાં અનેક દીક્ષાઓ, વિવિધ અનુષ્ઠાનો, તેમના ગુરુદેવ બન્યા અને દાદા ગુરુદેવ પૂ. આચાર્ય ભગવંત શ્રી પ્રતિષ્ઠાઓ અને ધર્મકાર્યો સંપન્ન થયાં છે. વિશેષ કરીને ભદ્રસૂરિજી મહારાજનાં આશિષ સાથે સંયમયાત્રા આરંભી. ગુજરાતમાં અને રાજસ્થાનમાં અનુપમ શાસનપ્રભાવના થઈ અગિયાર વર્ષની કુમળી વયથી આરંભાયેલી પૂજયશ્રીની છે. વિ.સં. ૨૦૫૨ શ્રાવણ સુદ-૪ના શિવગંજ મુકામે સંયમયાત્રા નિરભિમાનીતા, સાદગી અને અપ્રમત્તતાના ગુણો સમાધિપૂર્ણ સ્વર્ગવાસ પામનાર પૂજ્યશ્રીને કોટિશઃ વંદના! વડે શોભી રહી અનેકોને પ્રેરણાનાં પીયૂષ પાતી રહી. સૌજન્ય : દેવગુરુપસાય ગૃપ, પૂના (મહારાષ્ટ્ર) અપ્રમત્તતા, ઇતિહાસનું વાચન અને લેખન, વિવિધ છંદોમાં સંસ્કૃત શ્લોકોનું સર્જન, જિનમૂર્તિઓ તથા પ્રાચીન શિલાલેખોનું સરળતમ સ્વભાવના તપસ્વી સૂરિવર આકલન આદિ તેમના પ્રિય વિષયો રહ્યા છે. પૂ. આ.શ્રી વિજયઅરવિંદસૂરીશ્વરજી મ. સં. ૨૦૪૫ના મહા સુદ પાંચમને શુભ દિને પૂ. આ. શ્રી હિમાંશુસૂરિજી મહારાજના વરદ્ હસ્તે વાવ મુકામે આચાર્ય જિનાજ્ઞા અને ગુર્વાણાના પાલન દ્વારા જેમનું ગુલાબી પદવીથી અલંકૃત કરવામાં આવ્યા. તેઓશ્રી દ્વારા સમયે સમયે જીવન ચોગરદમ સુવાસ પ્રસરાવી રહ્યું છે તેવા નિઃસ્પૃહી શાસનનાં અનેક મંગલ કાર્યો થતાં રહ્યાં છે. વ્યાખ્યાનો, આચાર્યપ્રવર શ્રી વિજયઅરવિંદસૂરીજી મહારાજને જોતાં જ તપસ્વીઓનું બહુમાન, યાત્રા સંઘો, સ્વામીવાત્સલ્ય, ઉપધાનપવિત્ર “પંચસૂત્ર'નું “ગવરવા ' સૂત્ર યાદ આવે. ઉજમણાં, દીક્ષા પ્રસંગો આદિ તેઓશ્રીની નિશ્રામાં સતત ચાલુ પૂજ્યશ્રીનું સંયમી જીવન જાણે કે આવા સૂત્રની જીવંત અનુવૃત્તિ જ હોય છે. પોતાની જન્મભૂમિ અને ગુજરાતમાં ઠેર ઠેર વિહાર લાગે “જ્ઞાનસારસૂત્રના “નિઃસ્પૃહત્વે મહાસુવિમ્' પદનો જીવંત કરીને સદ્ધોધની સરિતા વહાવી છે. જૈનસાહિતા અને જૈન અનુવાદ તેમની દિનચર્યા અને જીવનચર્યામાંથી સાંપડે છે. જ્ઞાનભંડારોને સમૃદ્ધ કરવામાં, એવી પ્રવૃત્તિને પ્રોત્સાહિત પૃહા વિનાનું તેમનું જીવન ખરેખર પરાર્થવૃત્તિથી ભર્યુંભર્યું છે. કરવામાં તેઓશ્રીનો અનન્ય ફાળો છે. સંઘવત્સલતા અને ગુલાબ અને પારિજાતક-શાં પુષ્પો જેમ આખી રાત્રિની પ્રતીક્ષા સાધર્મિક ભક્તિ માટેની ભાવના તેઓશ્રીના વ્યક્તિત્વમાં નીખરી પછી સવારે સૂર્યનાં કિરણોના સ્પર્શથી ખીલી ઊઠે, તેમ આવે છે. ખરેખર, આવી વિભૂતિઓ જિનશાસનનું ગૌરવ છે. પૂર્વભવનાં અનેક પુણ્યકર્મોના બળે વર્તમાનમાં જિનશાસનના કોટિશઃ વંદન હજો એવી વિભૂતિને! નભોમંડળમાં તેજસ્વી તારલાની જેમ સોળે કળાએ ખીલી ઊઠી સૌજન્ય : વોરા જાસુબેન ત્રિભોવનદાસ નાગરદાસ મોરિબાવાળા અનેક શ્રીસંઘોને પ્રેરણા આપી રહ્યા છે. સાચે જ ગુલાબ-શા ગુલાબી અને કમળ-શા કોમળ સ્વભાવ દ્વારા તેઓશ્રી પોતાના પરિવાર તરફથી નામને સાર્થકતાની ગરિમા અર્પી રહ્યા છે. સ્વાધ્યાયમગ્ન, સંયમનિષ્ઠ, પ્રશાંતમૂર્તિ કચ્છની ખમીરવંતી ભૂમિએ અનેક સંતો-મહંતો અને પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વીરપુરુષોની મૂલ્યવાન ભેટ આપી છે. પૂજ્યશ્રી પણ કચ્છના પનોતા પુત્ર છે. સં. ૧૯૮૫ના જેઠ સુદ ૧૨ ને મંગળવારે વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ કચ્છના મનફરા ગામે આ મહાપુરુષનો જન્મ થયો. તેમનું રાજસ્થાનના ભૂષણ સમું સંસારી નામ અમૃતલાલ હતું. પિતાશ્રી પેથાભાઈ ગાલા અને ખિવાન્જી (ક્ષમાનંદી) ગામ, જ્યાં માતુશ્રી વાલીબહેન ધર્મપરાયણ અને સાત્ત્વિક વૃત્તિનાં હોવાને શ્રાવકોની આરાધના માટે પાંચ કારણે પુત્રનો પણ એવા સંસ્કારી વાતાવરણમાં ઉછેર થયો. પાંચ પૌષધશાળાઓ છે. આ બાળપણથી જ અમૃતલાલ ધર્મરંગે રંગાયા. વીતરાગમાર્ગના ગામમાં જેઠાજી ભેરાજીનું કુટુંબ પ્રવાસી બનવા અને કષાયોને ડામવા સંગ્રામ શરૂ થયો. જૈન છે. આ કુટુંબમાં ધર્મનિષ્ઠ માતા શાસનના સ્વ-પર કલ્યાણ માટે ભેખ લેવાની તમન્ના જાગી. ગુલાબબહેનની કુક્ષિથી સં. આખરે એ શુભ યોગ ઊભો થયો. સં. ૧૯૯૬ના મહા સુદ ૧૯૭૨ના આસો સુદ ૧૪ના શુભ ૧૦ને રવિવારે મનફરામાં દીક્ષા ગ્રહણ કરી. પૂ. જનકવિજયજી દિવસે એક પુત્રરત્નનો જન્મ થયો. મહારાજના શિષ્યરત્ન મુનિ શ્રી હૂકારવિજયજી મહારાજ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy