SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો ૮૪૧ ગણીને સંયમસાધનામાં આગળ વધવા માંડ્યા અને થોડા જ ૨૦૪૭ના દ્વિતીય વૈશાખ સુદ ૧૦ના દિવસે અમદાવાદમાં સમયમાં પૂજ્ય ગચ્છાધિપતિની સેવામાં એવી રીતે સમર્પિત પંન્યાસ પદે પ્રતિષ્ઠિત કરાયા. સદૈવ પ્રસન્નતા, ગંભીરતા, બની ગયા કે પૂજ્યશ્રીના શિરે રહેલી અનેકવિધ જવાબદારીઓ સરળતા, પ્રતિષ્ઠા નામનાની કામનાથી પરાક્ષુખતા આદિ વહન કરવામાં તેમને સફળતા મળી. પૂજ્યશ્રીનો પત્રવ્યવહાર વિરલ ગુણો ધરાવતા પૂજ્યશ્રીના લઘુબંધુ પણ પૂજ્યશ્રીના આદિ અનેકવિધ જવાબદારીઓ વહન કરવામાં મુનિશ્રી શિષ્ય તરીકે પૂ. શ્રી દિવ્યભૂષણવિજયજી મહારાજ નામે પ્રસિદ્ધ ગચ્છાધિપતિશ્રીને એવી રીતે સમર્પિત થઈ ગયા કે, પૂજ્ય છે. પદપ્રાપ્તિની કામનાથી દૂર રહેનારા અને છતાં ગુવજ્ઞાને ગચ્છાધિપતિશ્રીની કાયાની છાયા બનીને ૧૫-૧૫ વર્ષ સુધી શિરોધાર્ય ગણીને પંન્યાસ પદ સુધી પહોંચેલા પૂ.પં. શ્રી વિહરવાનું ભાગ્ય એમને સાંપડ્યું. હમભૂષણવિજયજી ગણિવરને વર્ધમાન-તપોનિધિ પૂ. આ. ભ. સં. ૨૦૩૨ સુધી ગુરુનિશ્રા મેળવીને અપૂર્વ ગુરુકૃપા શ્રીમદ્ વિજયરાજતિલકસૂરીશ્વરજી મહારાજ તથા સુવિશાલ પામનારા પૂ. મુનિશ્રી સં. ૨૦૩૨થી પૂ. ગચ્છાધિપતિની ગચ્છનાયક પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી સેવામાં ઉપસ્થિત થયા. ત્યારબાદ ધીમે ધીમે નાની-મોટી મહારાજના વરદ હસ્તે વાપી પાસે બગવાડા મુકામે આચાર્ય જવાબદારીઓ વહન કરીને વધુ ને વધુ ગુરુકૃપા પામવા પદ પર સ્થાપિત કરવામાં આવ્યા. સ્વ. પૂ. આ. શ્રી ભાગ્યશાળી બન્યા. “જિનવાણી’ પાક્ષિક માટે પ્રવચનો તૈયાર વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના સમયથી પત્રવ્યવહાર કરવાની જવાબદારીથી પ્રારંભાયેલી એ સેવાસરિતા ધીમે ધીમે આદિ અનેક જવાબદારીઓને સુયોગ્ય રીતે વહન કરનારા તેઓશ્રી આજે સ્વર્ગવાસ બાદ તેઓશ્રીની ઇચ્છા-આજ્ઞાનુસાર એટલી ઘેઘૂર બનીને વહેવા લાગી કે, જેનાથી ઉપકારનાં લેખાં જ ન લગાવી શકાય. પ્રવચનોનું અવતરણ, પત્રવ્યવહાર, સમગ્ર ગચ્છનું સુંદર સંચાલન કાર્ય કરી ગચ્છની અપૂર્વ સેવા નાના-મોટા પ્રશ્નોની ચર્ચાવિચારણામાં પૂ. ગચ્છાધિપતિના બજાવી હતી. પૂજ્યશ્રી ગચ્છસંચાલનમાં સંપૂર્ણ સફળતા પ્રાપ્ત કરી હમણા જ કાળધર્મ પામ્યા. વરદ હસ્તે પાલિતાણામાં ગણિ પદારૂઢ બન્યા હતા અને સં. સૌજન્ય : દેવગુરુપસાય ગૃપ, પૂના (મહારાષ્ટ્ર) faiselhi સંવત ૨૦૧૧માં બેંગલોર મુકામે લબ્ધિવિક્રમ સમુદાયના ગચ્છાધિપતિ પ.પૂ.આ.શ્રી અશોકરક્તસૂરીશ્વરજી મ.સાની નિશ્રામાં નંદલાલ દેવલુક સંપાદિત “સ્વપ્નશિલ્પીઓ' ગ્રંથ વિમોચન પ્રસંગે ગ્રંથ અર્પણ કરતા શ્રી મનહરભાઈ પારેખ તસવીરમાં નજરે પડે છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy