________________
૭૯૮
જિન શાસનનાં છ'રીપાલક સંઘ નીકળેલ. અનેકવિધ ગુણોથી શોભતા દશમીના-શાસન પ્રભાવક અઠ્ઠમ તપની આરાધના, ડીસા પૂજ્યશ્રીજીને તપસ્વીસમ્રાટ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય નગરમાં મુમુક્ષુઋષિક્ષ કુમારીનો ભવ્ય દીક્ષા મહોત્સવ અને રાજતિલકસૂરીશ્વરજી મહારાજા તથા સુવિશાલ ગચ્છાધિપતિ એ જ વર્ષમાં શ્રી સિદ્ધાચલજી મહાતીર્થમાં સાબરમતી યાત્રિક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી ભુવનમાં થયેલ યાદગાર ભવ્ય ચાતુર્માસ. વિ.સં. ૨૦૬૩માં મહારાજાએ સ્વહસ્તે ભોરોલ તીર્થમાં વિ.સં. ૨૦૫ર વૈ.સુ. શ્રી સિદ્ધાચલજી મહાતીર્થમાં બેંગલોર ભુવનમાં ખંભાત ૭– ના પુણ્યદિને આચાર્ય પદે અભિષિક્ત કર્યા. પૂજ્યશ્રીએ પરિવાર આયોજિત ભવ્ય નવાણું યાત્રા. આચાર્ય પદપ્રદાન બાદ સૂરિમંત્રનાં પાંચે પ્રસ્થાનોની માગશર મહિનામાં મુમુક્ષુ ભવ્યાકુમારી પ્રદીપભાઈ આરાધના અપ્રમત્તપણે કરી. અનેકવિધ શાસનપ્રભાવક કાર્યો ભીવંડીવાળા તથા મહા મહિનામાં મુમુક્ષુ મંગળાબહેન પૂજ્યશ્રીની નિશ્રામાં ઊજવાતાં જ રહે છે. વિ.સં. ૨૦૫૩માં રમણિકલાલ વડેચા-ડીસાવાળાનો ભવ્યાતિભવ્ય પ્રવ્રયા અમદાવાદ શાહીબાગમાં, વિ.સં. ૨૦૫૬માં બોરસદમાં, મહોત્સવ વિ.સં. ૨૦૧૭માં વાંકાનેરમાં, વિ.સં. ૨૦૫૯માં
મહા મહિનામાં જ શ્રી સિદ્ધાચલજી મહાતીર્થમાં હીરામહેસાણામાં. ભવ્ય ઉપધાન તપ પૂજ્યશ્રીની નિશ્રામાં
શાંતા યાત્રિક ગૃહમાં જિર્ણોદ્ધારિત શ્રી મહાવીરસ્વામી યોજાયેલ. વિ.સં. ૨૦૫૫માં બોરસદ નગરમાં ઊજવાયેલ
જિનાલયમાં ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ..મુંબઈ ભારતનગર જૈન ભવ્યાતિભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા-મહોત્સવમાં શ્રી સંઘને
સંઘ, ગ્રાન્ટરોડની અત્યાગ્રહભરી ચાતુર્માસની વિનંતીનો સ્વીકાર. પૂજ્યશ્રીનું પ્રબળ માર્ગદર્શન મળેલ. વિ.સં. ૨૦૧૭માં
ત્યાંથી અમદાવાદ થઈ અમદાવાદમાં પણ પૂજયશ્રીના બોરસદથી માતરતીર્થનો અને વિ.સં. ૧૦૬૦માં બોરસદથી
આચાર્યપદના ૧૧ વર્ષના પૂર્ણાહૂતિ પ્રસંગે ભવ્ય મહોત્સવ શ્રી સિદ્ધાચલજી મહાતીર્થનો ભવ્ય છે'રીપાલક સંઘ સંઘવી
ઉજવાયેલ. ત્યાંથી આણંદમાં આનંદ-મંગળ આરાધનાધામમાં ભરતભાઈ કેશવલાલ વાસણવાળા પરિવાર તરફથી ખૂબ જ
પ્રતિષ્ઠા મહોત્સવ તથા નૂતન ઉપાશ્રયમાં ઉદ્ઘાટનનો મંગલ ઉલ્લાસપૂર્વક નીકળેલ.
પ્રસંગ ખૂબ જ સુંદર રીતે ઉજવાયેલ. પૂજ્યશ્રીના લઘુગુરુબંધુ પૂ. મુનિપ્રવર શ્રી કુલશીલ
મુંબઈ મહાનગરમાં પધરામણી કરતા પ્રત્યેક સ્થાનોમાં વિ.મ. અને પૂજ્યશ્રીના શિષ્યરત્ન પૂ. મુ. શ્રી હર્ષશીલવિ. મ.,
ભવ્ય સામૈયું, નવકારશી, પ્રવચનો, સંઘપૂજનની હારમાળા દ્વારા સંપાદિત.–લેખિત-“એક મજેની વાર્તા', “એક સરસ
સર્જાઈ...ખાસ કરીને કચ્છી દશા ઓશવાળ સમાજમાં પૂજ્યશ્રી વાર્તા”, “શ્રમણ ભગવાન મહાવીર’, ‘ચોવીસ તીર્થકરચરિત્ર'
આચાર્યપદ પ્રદાન બાદ પ્રથમવાર પધરામણી કરતા હોવાથી આદિ અનેક સચિત્ર પુસ્તકો જૈન સમાજમાં ખૂબ જ લોકપ્રિય બન્યાં છે.
અપૂવ ઉલ્લાસ પ્રવર્તતો હતો. મુંબઈ મહાનગરમાં મુલુંડમાં જેઠ
સુદ ૬ના દિવસે પૂજ્યશ્રીનો ભવ્યાતિભવ્ય પ્રવેશ થયેલ. વિ.સં. ૨૦૬૦માં રંગસાગર ચાતુર્માસમાં પૂજ્યશ્રીએ
મુલુંડમાં પણ ચારેય દિવસ વિવિધ સ્થાનોમાં પ્રવેશ-નવકારશી સૂરિમંત્રની પંચપ્રસ્થાનની ૮૪ દિવસની અખંડ આરાધના
પ્રવચનો, સંઘપૂજનોની શ્રેણીઓ રચાણી. ત્યાંથી ભાંડુપ પધારતા મૌનપૂર્વક કરીને આરાધના-સાધનાનો અનેરો આદર્શ ઊભો
પૂજય તપસ્વીરત્ન પંન્યાસ શ્રી ભદ્રશીલ વિજયજી મ.ની કરેલ. પૂજ્યશ્રીની સૂરિમંત્રની આરાધના નિમિત્તે રંગસાગરા
પુણ્યતિથિ પ્રસંગે શાંતિસ્નાત્ર મહોત્સવ, વિક્રોલીની શાનદાર સંઘમાં ભવ્યાતિભવ્ય દશાદ્ધિક જિનભક્તિ મહોત્સવ ઉજવાયેલ. વિ.સં. ૧૯૬૯માં શાંતિવન પાલડી ખાતે
ચિત્ય પરિપાટી, વિક્રોલીમાં અનેકવિધ શાસન પ્રભાવના, ત્યાંથી
અંધેરી થઈ પાર્લામાં પૂજ્યપાદ ગચ્છાધિપતિ આ.ભ. પૂજયશ્રીના સદુપદેશથી નિર્મિત થયેલ વિજય રામચંદ્રસૂરીશ્વરજી આરાધના ભવન ખાતે શ્રી વિજય
હેમભૂષણમ.ના દર્શન, વંદન, ત્રણ દિવસ સ્થિરતા, શાંતાક્રૂઝ, ચિંતામણિ પાર્શ્વનાથ સ્વામી જિનાલયનો ભવ્યાતિભવ્ય
દાદર, ભૂલેશ્વર, મસ્જિદબંદર, શ્રીપાલનગર, તારદેવ આદિ અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયેલ તે જ સાલમાં
સ્થાનોમાં સુંદર શાસનપ્રભાવના કરતા પૂજયશ્રીજીનો ખંભાતમાં આ. શ્રી વલ્યરત્નાશ્રીજીની વર્ધમાનતપની 100મી
ભારતનગર જૈન સંઘમાં અષાઢ સુદ-૯ના ભવ્યાતિભવ્ય ઓળીની પૂર્ણાહુતિનો મહોત્સવ વિ.સં. ૨૦૬રમાં બોરસદથી ચાતુર્માસ પ્રવેશ થયેલ. ભારતનગર સંઘનો ઉત્સાહ અને કલિકંડ તીર્થનો છ'રીપાલિત સંઘ, નરોડાતીર્થમાં પોષ ગુરુભક્તોનો ઉલ્લાસ, ગુરુપૂજનાદિની અપૂર્વ ઉછામણી,
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org