SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો. ૭૯૧ ભાવનાથી કલ્યાણકોની ભવ્યતમ ઉજવણીનો સદુપદેશ આપીને ગચ્છસ્થવિર પૂ.આ.ભ. શ્રીમદ્ વિજય લલિતશેખરસૂરીશ્વરજી કલ્યાણકો ઉજવણીના અદ્ભુત માહોલના સદુપદેશદાતા એવા મહારાજાની શુભનિશ્રામાં સમુદાયના ૨૦ આચાર્ય ભગવંતો પૂજ્યશ્રીની પ્રેરણાથી પાલિતાણામાં દાદાના કલ્યાણકોની એકત્રિત થયા હતા. સાપ્તાહિક વિચારણા બાદ વડીલ આચાર્ય ઉજવણીનો શાનદાર રીતે પ્રારંભ થયો તે એક ઐતિહાસિક ભગવંતોના આશીર્વાદપૂર્વક પ્રવચનપ્રદીપ પૂ.આ.ભ.શ્રીમદ્ શકવર્તી કાર્ય થયું ગણાય. વિજય પુણ્યપાલસૂરીશ્વરજી મહારાજાને ગચ્છાધિપતિ પદે ત્યારબાદ ગિરિરાજના ૩-૩ શાનદાર છ'રી પાલક સ્થાપવાનો શુભનિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો હતો. સંઘો, એક પછી એક લગાતાર સંપન્ન થયા છે. આ વર્ષે પણ આ શુભ નિર્ણયની ઉદ્ઘોષણા ફાગણ વદ ૮ની ગિરિરાજના સાન્નિધ્યમાં ભવ્ય ચાતુર્માસ, ઉપધાન ત૫, ૩-૩ પુણ્યપ્રભાતે શાસનપતિ શ્રી મહાવીર પરમાત્માની સાક્ષીએ નવ્વાણું યાત્રાઓ તથા ત્યારબાદ છ'રીપાલક સંઘોના પ્રસંગો તથા ચતુર્વિધ શ્રી સંઘની સુવિશાલ ઉપસ્થિતિમાં થતા સર્વત્ર ઉજવાયા છે અને ઉજવાતા રહેશે એ પૂજ્યશ્રીના પાવન આનંદોલ્લાસનું વાતાવરણ સર્જાયું હતું. તે શુભ સમાચાર પુણ્યની નિશાની છે. વાયુવેગે ભારતભરમાં પ્રસરતા જ સર્વત્ર આનંદની લહેર ફરી આજે જ્યારે લોકહેરીનો પ્રચંડ પવન ચારે બાજુ ફેંકાઈ વળી હતી. રહ્યો છે, જ્યાં ત્યાં જમાનાવાદનું તાંડવનૃત્ય આંખે ચડે છે, “નૂતન ગચ્છાધિપતિશ્રી” આ મહાનું જવાબદારીનું ભલભલા પણ જમાનાવાદની નાગચૂડમાં ભીંસાતાં જોવા મળે સુંદર રીતે વહન કરનારા બનો તથા સુવિશાલ સમુદાયનું છે, ત્યારે જેની અતિ આવશ્યકતા છે એવા શાસ્ત્રસંમત માર્ગને સુંદર સંચાલન-સંરક્ષણ અને સંવર્ધન કરનારા બનો એ જ શાસ્ત્રીય નીતિથી સમજાવનારા દુર્લભ થતા જાય છે, ત્યારે હાર્દિક શુભેચ્છાઓ. પૂજયશ્રી એ શાસ્ત્રસંમત માર્ગને બાળભોગ્ય રીતે સુંદર શૈલીમાં સૌજન્ય : વાત્સલ્યનિધિ પૂ.આ.ભ. શ્રીમદ્ વિજય મહાબલસૂરિજી સમજાવી શકે છે. તેઓશ્રીને આ કળા સાહજિક વરી છે. મહારાજા તથા પ્રવચનપ્રદીપ પૂ.આ.ભ. શ્રીમદ્ વિજય આવી આગવી કળાના સ્વામીને જ્યારે સાંભળીએ ત્યારે પુણ્યપાલસૂરીશ્વરજી મહારાજાના સંયમજીવનની અનુમોદનાર્થે ભાવિકોને સ્વ. પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજી પૂ.પંન્યાસપ્રવરશ્રી ભવ્યભૂષણવિજયજી મ. (હાલ આચાર્ય)ની પ્રેરણાથી મહારાજ સ્મૃતિમાં આવ્યા વિના રહેતા નથી. દર વર્ષની વય મહારાષ્ટ્રભુવન-પાલિતાણાં ચાતુમસ આરાધકો તરફથી સં. ૨૦૬૬ પર્યાય, ૫૪ વર્ષનો સંયમ પર્યાય, અને ૧૭ વર્ષનો સૂરિપદ પર્યાય ધરાવતા જિનશાસનની આરાધના, રક્ષા અને ૫.પૂ. આચાર્યશ્રી પ્રભાવનામાં તત્પર પૂજયશ્રીની વાણી સાંભળવી એ જીવનનો નરદેવસાગરસૂરિજી મહારાજ સાહેબ એક લહાવો છે. “વાત્સલ્યભર્યા વચન’ અને ‘પ્રભાવકતાસભર પૂ. આગમોદ્ધારકશ્રીના પ્રવચન’ આ બંનેના સુભગ મિલને પિતા-પુત્ર, ગુરુ-શિષ્યની શિષ્યરત્ન માલવદેશોદ્ધારક આ બેલડીનાં પાવન પગલાં જ્યાં જ્યાં મંડાય છે ત્યાં ત્યાં આચાર્યશ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી ઐતિહાસિક શાસનપ્રભાવના સર્જાય છે, અશાસ્ત્રીયતા દૂર થાય મહારાજના શિષ્ય વાત્સલ્યસિંધુ, છે, ક્લેશોનો શાસ્ત્રીય ઉકેલ આવે છે, શ્રીસંઘ લોકોત્તર પ્રશાંત ચારિત્રમૂર્તિ ગચ્છાધિપતિ પૂ. મધુરતાનો અનુભવ કરે છે. આ. શ્રી દેવેન્દ્રસાગર-સૂરીશ્વરજી નૂતન ગચ્છાધિરાજ મહારાજના વિદ્વાન અને સરળહૃદયી શિષ્યરત્ન પૂ. આચાર્ય | ગુણિયલ ગચ્છાધિરાજ પૂ.આ.ભ.શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજાના સ્વર્ગવાસ પછી સમાધિનિધિ શ્રી નરદેવસાગરસૂરીશ્વરજી પૂ.આ.ભ.શ્રીમદ્ વિજય હેમભૂષણસૂરીશ્વરજી મહારાજાને મહારાજનો જન્મ બનાસ-કાંઠાના Exક મહારાજગચ્છાધિપતિપદે પ્રસ્થાપિત કરાયા હતા. તેઓશ્રીના 'વાવ ગામે સં. ૧૯૯૮માં ચૈત્ર સમાધિપૂર્વક વર્ગવાસ પછી સુવિશાલ ગચ્છાધિપતિનું સ્થાન ૧૦-૧૧ના દિને થયો હતો. પિતાનું નામ ભૂધરભાઈ, માતાનું ખાલી હતું તે સાન્નિધ્યમાં નંદપ્રભા પ્રાસાદના પ્રાંગણે નામ મણિબહેન અને તેમનું જન્મનામ સેવંતીલાલ હતું. સં. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy