SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ 960 જિન શાસનનાં સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય, વ્યાકરણ, કાવ્ય, સાહિત્ય, આગમશાસ્ત્ર તેઓશ્રીને પણ પંન્યાસ પદે પ્રસ્થાપિત કર્યા અને એ જ વગેરેનો સંગીન અભ્યાસ પૂર્ણ કરવા સાથે, અગાધ અભ્યાસનું પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રીના વરદ હસ્તે સંયમજીવનના ૩૬માં પ્રભાવક પુણ્યદર્શન કરાવી રહ્યાં છે. પરિણામે, તેઓશ્રીની વર્ષના અંતિમ દિવસે ૩૬ ગુણોથી વિભૂષિત એવા આચાર્ય પ્રવચનશક્તિ આકર્ષક બની રહી છે. જૈનધર્મનાં તત્ત્વો, વિવિધ પદથી અલંકૃત કરવામાં આવ્યા. વળી એ જ પુણ્યદિને અને રસપોષક દૃષ્ટાંતોનો તેઓશ્રી પાસે વિપુલ ભંડાર છે. પદપ્રદાતા પૂ. ગચ્છાધિપતિ પણ આચાર્ય પદના ૫૬મા વર્ષમાં સ્વરમાધુર્યથી પ્રવચનમાં તેઓશ્રીએ આગવી શૈલી સ્થાપિત પદાર્પણ કરી રહ્યા હતા એ કેવો ભવ્યતમ યોગાનુયોગ! કરી છે. પૂજ્યશ્રીની વાણીમાં મધુરતા અને ગંભીરતાનો મહારાષ્ટ્રની ધર્મવિમુખ જનતાને ધર્માભિમુખ સમન્વય છે. જ્યારે કોઈ સ્તવન કે સજઝાય પૂજ્યશ્રીના મધુર બનાવનારા મહારાષ્ટ્ર દેશોદ્ધારક પૂ.આ.ભ.શ્રીમદ્ વિજય કંઠે સાંભળવા મળે ત્યારે વહેતાં ઝરણાંના મનોરમ સંગીતનો રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા મહારાષ્ટ્ર કેસરી પૂ.આ.ભ. અનુભવ થાય છે. પૂજ્યશ્રીની વ્યાખ્યાનવાણીમાં વૈરાગ્યની શ્રીમદ્ વિજય યશોદેવસૂરીશ્વરજી મહારાજાની અનુપસ્થિતિમાં છોળો ઊછળે છે, ભક્તિરસનું પાન થાય છે. પ્રવચનશક્તિ મહારાષ્ટ્રની ધરતીને ધર્મથી ધબકતી રાખવાનું...મહારાષ્ટ્રના જેવી જ પૂજ્યશ્રીની સર્જન શક્તિ છે. આજે તેઓશ્રીએ સંઘોને સદુધર્મ અને સન્માર્ગનું દર્શન કરાવવાનું કાર્ય ઉભય ‘દિવ્યદીપ'ના ઉપનામે રચેલાં અંજનશલાકા-ગીતો લોકકંઠે પૂજ્યો વિચરણ અને પ્રવચનો દ્વારા કરી રહ્યા છે. મહારાષ્ટ્રમાં ગુંજી રહ્યાં છે, તો જિનભક્તિ-ગુરુભક્તિનાં તેમ જ અન્ય ઠેર-ઠેર પૂજ્યશ્રીના સાંનિધ્યમાં ઉપધાન, તપ, જિનાલય, પ્રાસંગિક ગીતો અને કુલકો પણ ઠેર ઠેર ગવાય છે. પૂ. આ. ઉપાશ્રય નિર્માણ, અંજન પ્રતિષ્ઠા, ઉદ્દઘાટન, ઉત્સવો આદિ શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજનું વિશેષ વાત્સલ્ય ધર્માનુષ્ઠાનો સતત ઉજવાતા જ રહે છે. ૪ વર્ષ પૂર્વે નાસિક પ્રાપ્ત કરનાર પૂજ્યશ્રીને શાસ્ત્રાનુસારિતા તો જાણે વારસામાં મુકામે ઉભય પૂજ્યોનો સંયમ અર્ધ શતાબ્દિ મહોત્સવ મળી છે! કુદરતે બક્ષેલી પ્રવચનશક્તિને ચાર ચાંદ લગાડી દે ભવ્યતાથી ઉજવાયો હતો. મહારાષ્ટ્રના સંઘો ઉભય પૂજયોને એવી તેઓશ્રીની શાસ્ત્રાનુસારિતા અનુકરણીય અને મહારાષ્ટ્ર સંઘોપકારી, મહારાષ્ટ્ર સધર્મ સંરક્ષક, મહારાષ્ટ્ર અભિનંદનીય છે. તેઓશ્રીના આવા સુંદર ઘડતરમાં પૂ. આ. સંધ સન્માર્ગદર્શક આદિ વિશેષણોથી નવાજે છે. તાજેતરમાં જ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ. શ્રી વિજય મહારાષ્ટ્રના આંગણે સંઘના ભાવિકોની સ્વયંભૂ ભાવનાથી રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજ, પૂ. પં. શ્રી પદ્મવિજયજી નિર્માણ પામેલ શ્રી શંખેશ્વર પાર્થાન્યુદય તીર્થ વણી આદિ, ૮ ગણિવર્ય, દાદા ગુરુદેવ પૂ. આ. શ્રી વિજયમિત્રાનંદસૂરીશ્વરજી અંજન પ્રતિષ્ઠા મહોત્સવો, ૨ શતાબ્દિ મહોત્સવો આદિ મહારાજ તથા પિતા–ગુરુદેવ પૂ. આ. શ્રી વિજયમહાબલ- પ્રસંગો ઉલ્લાસભેર ઉજવાયા છે. મહારાષ્ટ્રના અનેક સૂરીશ્વરજી મહારાજનો ફાળો છે. સાડા ચાર વર્ષની જિનાલયોની પ્રતિષ્ઠા તેમજ ઈશા પેલે પૂના, સદાશિવ પેઠ શ્રી બાળવયથી ઉપકારી પૂજ્યોએ અધ્યયન, સુસંસ્કારોનું વાવેતર, કન્થનાથ જિનાલયની પ્રતિષ્ઠા, અંજનશલાકા, ઇશા એમરાલ્ડ સંયમની રક્ષા, શાસ્ત્રાનુસારિતાનો વારસો વગેરે જે જે પૂનાના આંગણે પૂજ્યશ્રીના સદુપદેશથી એક જ વ્યક્િત દ્વારા ઉપકારોની હેલી વર્ષાવી છે તેને પ્રસંગે પ્રસંગે તેઓશ્રીના નિર્મિત શ્રી આદિનાથ જિનાલયની પ્રતિષ્ઠા, અંજનશલાકા તથા પ્રવચનાદિમાં યાદ કર્યા વગર રહેતા નથી. આ તેઓશ્રીની આરાધના ભવનનું નિર્માણ તથા ઉદ્દઘાટન, શ્રી પંચદશા જન્મસિદ્ધ કૃતજ્ઞતાનું પ્રતિબિંબ છે. પૂજ્યશ્રીના પૂ. પંન્યાસ શ્રી ઓસવાલ જૈન સંઘ દ્વારા નિર્મિત શ્રી શીતલનાથ ભુવનભૂષણવિજયજી ગણિવર તથા પૂ. પંન્યાસ શ્રી જિનપ્રાસાદની પ્રતિષ્ઠા, અંજનશલાકા આદિ અનેક વજભષણવિજયજી ગણિવર આદિ છ વિનીત શિષ્યો પ્રગુરુદેવ ઐતિહાસિક કાર્યો પૂજ્યશ્રીની નિશ્રામાં સાનંદ અને નિર્વિદન તથા ગુરુદેવની સુંદર સેવાભક્તિ સાથે જ્ઞાનાભ્યાસાદિપૂર્વક સંપન્ન થયા છે. સંયમજીવનમાં આગળ વધી રહ્યા છે. પૂજ્યશ્રીની યોગ્યતા પાલિતાણાના આંગણે શ્રી સિદ્ધગિરિરાજના અધિનાયક જોઈને સં. ૨૦૪૨ના મહા સુદ ર-ના દિવસે પૂજ્યપાદ દાદા આદિનાથ ભગવંતના તમામ તમામ કલ્યાણકોની આચાર્યશ્રી વિજયરામચન્દ્ર-સૂરીશ્વરજી મહારાજે અમદાવાદ સામુહિક સ્તર પર ભવ્ય રીતે ઉજવાયા. ભવ્યાત્માઓ શ્રી શાંતિનાથની પોળમાં ગણિ પદે આરૂઢ કર્યા. ત્યારબાદ સં. કલ્યાણકના રાજને સમજતા થાય અને દાદાની ભક્િત દ્વારા ૨૦૪૪ના ચૈત્ર વદ ૪ ના દિવસે પિતા ગુરુદેવ સાથે જ ભાવિકો સંસારનો ક્ષય કરી અજન્મા અમર બને એ Jain Education Intemational For Private & Personal use only For Private & Personal Use On www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy