________________
૭૭૬
જિન શાસનના
ક્ષેત્રે રસ-રુચિ ધરાવતા ઘણા વિદ્વાનો અને મહાત્માઓ સાથે દુર્ગતિઓમાં કેટલીવાર રખડવું છે? આત્માને કેટલા કર્મોના સ્વ-પર ગચ્છના ભેદભાવ વિના સહકાર આપે છે. કોઈ પણ ભારથી ભારે કરવો છે?' પૂજ્યપાદ આ.ભ.શ્રીમદ્ વિજય પૂ. સાધુ-સાધ્વીજી અથવા પંડિતવર્ય આદિને સંશોધન-સંપાદન ભુવનભાનુસૂરિ મહારાજ સાહેબે પૂ. ભાઈ મહારાજશ્રી માટે જરૂરી માર્ગદર્શન આપવું, જરૂરી સામગ્રી મેળવી આપવી. અભયશેખર વિ.મ.ને માસખમણના પારણાર્થે આવેલ પૂજ્યપાદ પ્રફો જોઈ આપવા, પ્રસ્તાવના લખી આપવી, સુધારા-વધારા ગુરુદેવશ્રીની સંયમયુક્ત વૈરાગ્યવાણીથી ભીંજાયેલા અંજને કરવા વગેરે અનેક બાબતમાં સહાયક થતા રહ્યા છે. સંપર્કમાં કહ્યું- તો પછી શું કરું?” આવનાર રુચિ ધરાવનાર વ્યક્તિને કક્ષા મુજબ કાર્ય સોપી
પૂજ્યપાદ ગુરુદેવશ્રી–“સંસાર છોડી દે'. પ્રોત્સાહિત પણ કરી રહ્યા છે. પ્રસિદ્ધિની ઘેલછાથી લાખો
અંજન : માતાજી હા પાડે તો સંસાર ત્યજી સંયમ યોજન દૂર એવા પૂજ્યશ્રી આજે સકળ સંઘ માટે સાહિત્ય
સ્વીકાર્યું અને તે સમયે ધન્યમાતા સુશીલાબહેને કહ્યું “સાહેબજી! સંશોધન-સંપાદન ક્ષેત્રે દીવાદાંડી સમાન બન્યા છે.
એને દીક્ષા લેવાની ભાવના હશે તો હું તેને અંતરાયભૂત નહીં વિદ્વજ્જનોને આદરણીય હોવા સાથે બાળકોને પણ બનું...અને તે વિ.સં. ૨૦૩૩ના ભા.સુ.પના ધન્ય દિવસ...ધન્ય અતિપ્રિય છે. બાળકો માટે બોધપાઠસભર કથાઓ પૂજયશ્રી પળ...પૂજયપાદ ગુરુદેવ આ.ભ.શ્રી વિજય ભુવનભાનુસૂરિશ્વરજી પીરસતા રહ્યા છે. સર્વક્ષેત્રગ્રાહી પ્રસંગકથાઓ લખવામાં મહારાજની પ્રેરણા જૈન જગતમાં અજોડ વિદ્વત્તા. અદ્ભુત પૂજ્યશ્રીની હથોટી છે. “શાંતિસૌરભ”માં “પ્રસંગ-પરિમલ” પ્રવચન શૈલી, સરળતા આદિ અનેક ગુણોથી વિશિષ્ટ એવા શ્રી કૉલમમાં “મુનીન્દુ'ના ઉપનામથી નિયમિતપણે વાર્તાઓ પ્રગટ અજિતશેખરવિજયજી મહારાજરૂપે શ્રીસંઘ હૃદયમાં સ્થાન થાય છે. પ્રસંગ પરિમલ, પ્રસંગ નવનીત, પ્રસંગ સુધા, પ્રસંગ પામ્યા. જેમના પરિવારમાંથી ચાર ભાઈઓ દીક્ષિત અને ચારેય શિખર, પ્રસંગ કલ્પલતા, પ્રસંગ વિલાસ, પ્રસંગ સુવાસ, પ્રસંગ ઝળહળતા આચાર્ય મહારાજ સાહેબ... પ્રભા, જનક કથાપરીમલ પ્રસંગસિદ્ધિ, પ્રસંગ રંગ વગેરે
C.A. સુધીનો વ્યવહારિક અભ્યાસ કરીને યૌવનના પૂજ્યશ્રીના કથાપુસ્તકો અદ્યાવધિ પ્રગટ થયા છે.
મનમોહક મહેલના મુસાફર બનવાને બદલે સંયમજીવનના સહુની વચ્ચે છતા સહુથી અલિપ્ત રહીને શ્રુતની શિખર સાધક થવા થનગનતાં પૂજય મુનિશ્રી અજિતશેખર દુનિયામાં મગ્ન બનીને જ્ઞાનાનંદમાં મહાલતા, ગંભીરતા, વિજયજીનું સંયમજીવનનું ઘડતર પૂ.આ.દે.શ્રી વિજય સરળતા, નમ્રતા, નિખાલસતા, જેવા ગુણોના સ્વામી અલગારી ભુવનભાનુસૂરિ મ.સા., પૂ. ગચ્છાધિપતિ આ.દે.શ્રી વિજય વ્યક્તિત્વસંપન્ન એવા પૂજય આચાર્યદેવ બહુમુખી વ્યક્તિત્વ જયઘોષસૂરિ મ.સા., પૂ.આ.શ્રી ધર્મજિતસૂરિજી મ.સા., દ્વારા પોતાનું આગવું સ્થાન જૈન શાસનમાં વિવિધ ક્ષેત્રોમાં પૂ.આ.શ્રી જયશેખરસૂરિજી મ.સા., પૂ. આ.દે.શ્રી વિ. સતત આપી રહ્યા છે. તે સાથે બનાસકાંઠા, મરભૂમિ અભયશેખરસૂરિ મ.સા. આદિ ગુરુ ભગવંતોએ પ્રેમ-વાત્સલ્ય (મારવાડ), સુરત, મુંબઈ, અમદાવાદ વગેરે વિચક્ષણ ક્ષેત્રમાં લાગણીથી વૈરાગ્યની સાથે શાસ્ત્રના જ્ઞાનનું અવગાહન કરાવ્યું. ચાતુર્માસ તપ, ઉપધાન, પ્રતિષ્ઠા, ઉજમણા, દીક્ષા,
જેના પ્રભાવે સંયમજીવનમાં અનેક પ્રકારની સંપદા, ચતુર્વિધ છ'રીપાલિતસંઘ, જ્ઞાનભંડારનિર્માણાદિ અનેકવિધ શાસનની
શ્રીસંઘના આદર-બહુમાન, પ્રીતિસંપદા, આચાર સંપદા પ્રાપ્ત ઉન્નતિના કાર્યો કરી રહ્યા છે.
કરી, દેવ-ગુરુ કૃપાના બળે સમર્પણભાવ, સ્વાધ્યાય, સાધના, સૌજન્ય : શાહ સંજયકુમાર છગનલાલ બાગરેચા, નવસારી
સ્વચ્છતા, સ્વસ્થતા, સાત્ત્વિકતા, સ્વાત્મશુદ્ધિ આદિ સંસ્કારને
આત્મપ્રદેશ સાથે દઢ કર્યા...પોતાના આત્માને નવનિધાનમયસરળતા, નમ્રતા, વિદ્વત્તા આદિ અનેક ગુણના ભંડાર પરમગુરુ-ગુરુદેવની આજ્ઞાને વફાદાર, પવિત્રતા, પ્રસન્નતા, પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રભાવકતા, પુણ્યાત્યતા, પ્રામાણિકતા, પ્રજ્ઞાતિશય, પરમ
ઔદાર્યનિધિ, પરમ આચાર સંપન્નમય બનાવ્યો. અજિતશેખરસૂરિજી મહારાજ સાહેબ
પૂજય ગુરુદેવનો આજ્ઞાંકિત આ મહાત્મા જયાં પણ અંજન! તું C.A.ની ડીગ્રી મેળવીશ, તો તારા થોડા
ચાતુર્માસ કરે છે ત્યાં સકલ શ્રીસંઘ સમક્ષ જ્ઞાનવાણીની થતી રૂપિયાના કમિશન માટે કંપનીએ કરેલ આરંભ-સમારંભના પાપ
રસાળ શૈલીથી રજૂઆત કે જેમાં ક્યાંય પાંડિત્યની પ્રચૂરતા ન ઉપર તું સિક્કો લગાવીશ? આવા પાપ કરીને તારે કેટલી
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org