SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો. 9૬૧ ચોવીશી આદિ ભાવવાહી કૃતિઓની રચના કરી. આમ, સદ્વ્યય કર્યો. કોટિ કોટિ વંદન હજો એ શાસનના એ અજોડ આગમશાસ્ત્રો, ઇતિહાસ, કાવ્ય આદિ વિવિધ ક્ષેત્રોમાં તેઓશ્રીએ સંરક્ષક સિંહપુરુષને! અગાધ પ્રતિભાબળે અપૂર્વ વિકાસ સાધ્યો. પૂજ્યશ્રીએ અનેક સૌજન્ય : શ્રી સૂર્યોદય-અભય સિદ્ધાચલ ચાતુમસ આરાધના ઉત્સવ ગામોમાં જિનમંદિરોનાં નિર્માણ કરાવ્યાં. સેંકડો પ્રતિમાજીનો સમિતિ-પાલિતાણા પ્રવેશ તથા પ્રતિષ્ઠા કરાવી. પોતાના પુત્ર, પુત્રી, પત્ની, શાસનહિતવત્સલ, અનેક ધર્મગ્રંથોના ભત્રીજાઓને પ્રવ્રયા આપી શાસનને સુપ્રત કર્યા તદુપરાંત અનેક મુમુક્ષુઓને સંયમમાર્ગે દોર્યા. પૂજ્યશ્રીની શાસનસેવાને | સંશોધક-સંપાદ– લેખક અનુલક્ષીને પૂ. આગમોદ્ધારક શ્રી આનંદસાગરસૂરીશ્વરજી પૂ. આ. શ્રી નરેન્દ્રસાગરસૂરીશ્વરજી મ. મહારાજના આદેશાનુસાર ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી શ્રી શત્રુંજય મહાગિરિ આદિ અનેક તીર્થોથી પવિત્ર માણિક્યસાગર-સૂરીશ્વરજી મહારાજે કરેલ ફરમાન મુજબ બનેલી સૌરાષ્ટ્રની ધરતી ઉપર કદંબગિરિ-તાલધ્વજગિરિની ચતુર્વિધ સંઘની વિશાળ સભામાં સુરતના શ્રીસંઘે “શાસન નિશ્રામાં આવેલા ઠળિયા (સ્થલિકા) નામના પાંચેક હજારની કંટકોદ્ધારક' ની પદવી અર્પણ કરવાની બુલંદ ઘોષણા કરી. વસતી ધરાવતા ગામમાં શાહ કુટુંબમાં પૂજયશ્રીનો જન્મ સં. પાલિતાણામાં પદવી-સમારંભ યોજવાનો નિર્ણય થયો. સં. ૧૯૮૩ના ફાગણ વદ ૧-ને શુભ દિવસે થયો. પિતાશ્રીનું નામ ૨૦૦૭ના મહાવદ પાંચમે વયોવૃદ્ધ ચારિત્રપાદ મુનિશ્રી હઠીચંદ અને માતુશ્રીનું નામ અનોપબહેન હતું. પુત્રનું નામ અમરશી મહારાજને વરદ હસ્તે પદવી અર્પણ થઈ. પૂજ્યશ્રીને પરમાણંદ પાડવામાં આવેલું, જે પરમ આનંદના આરાધક સં. ૨૦૧૫માં પૂ. આચાર્યશ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજે બનીને સાર્થક કર્યું. થોડા સમય પછી, ચરિત્રનાયકના પિતાશ્રી ચાણસ્મા મુકામે મહા વદ ૧૩ ને ગુરુવારે ગણિ પદ આપ્યું. હઠીચંદભાઈએ સકલ સંઘના ઉલ્લાસ સાથે, નૂતન શિખરબંધ સં. ૨૦૨૨માં પાલિતાણામાં પૂ. આ. શ્રી જિનાલય બંધાવવા માટે ખાતમુહૂર્ત કરીને સં. ૧૯૮૭ના માણિક્યસાગરસૂરીશ્વરજી મહારાજે મહા વદ ૩ ને શનિવારે કારતક વદ ૩–ના શુભ દિને મુંબઈમાં ધામધૂમપૂર્વક પૂ. આ. ઉપાધ્યાયપદથી વિભૂષિત કર્યા. સં. ૨૦૨૯માં તળાજામાં શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજ (તે સમયે મુનિ શ્રી માગશર સુદ બીજના સુપ્રભાતે આચાર્યપદથી અલંકૃત કરવામાં ચંદ્રસાગરજી મહારાજ)ના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરી અને આવ્યા. મુનિશ્રી હંસસાગરજી તરીકે ઘોષિત થયા. આ વખતે ચરિત્રત્યાર બાદ, તેઓશ્રી પોતાની દેખરેખ તળે રૂ. એક નાયકશ્રીની ઉંમર માત્ર સાડાત્રણ વર્ષની હતી. પૂજય મુનિરાજ લાખને ખર્ચે તૈયાર કરાવેલા ભવ્ય “શાસન કંટકોદ્ધારક શ્રી હંસસાગરજી મહારાજ આદિ ઠાણા ચાર વર્ષ બાદ પાલિતાણા શ્રી શત્રુંજય ગિરિરાજની ૯૯ યાત્રા કરવા માટે જ્ઞાનમંદિર' તથા જ્ઞાનવિકાસનાં અવશિષ્ટ રહેલાં કાર્યોની પધાર્યા. પોતાના સંસારી પરિવારને પણ દાદાની છત્રછાયામાં પૂર્ણાહુતિ અર્થે પોતાની જન્મભૂમિમાં પધાર્યા. ઠળિયાના શ્રીસંઘે અત્યંત પ્રેમાદરપૂર્વક પૂજ્યશ્રીનું સામૈયું કર્યું. અહીં એક માસની લાભ લેવા માટે ઉપદેશ આપી પાલિતાણા બોલાવ્યા. પાલિતાણા આવી ત્રણેય ભાગ્યશાળીઓએ લાભ લેવા પોતાનું રસોડું ખોલી સ્થિરતામાં પૂજ્યશ્રીની તબિયત બરાબર હતી. ત્યાર બાદ યશાશક્તિ લાભ લીધો. સુપાત્રદાનના પ્રભાવે ત્રણેય મહાભાગને બિમારી શરૂ થઈ. સુજાણ ડોક્ટરો નિરુપાય રહ્યા. સતત ઉપાયો ચાલુ હોવા છતાં શ્વાસનો વ્યાધિ વધતો ચાલ્યો. જેમ જેમ વ્યાધિ પ્રવ્રયા અંગીકાર કરવાની ભાવના થતાં પોતાના સ્વજનોને જાણ કરી. સ્વજનોએ દુઃખાતા દિલે સંયમની અનુમતિ આપી. વધતો ચાલ્યો તેમ તેમ આચાર્યદેવ આત્મધ્યાનમાં વધુ ને વધુ ઠળિયા શ્રીસંઘે પણ પોતાને આંગણે જ ધામધૂમપૂર્વક ત્રણે દત્તચિત્ત બનતા ચાલ્યા. ચૈત્ર સુદ ૧૩ની રાતે સહુની સાથે મુમુક્ષુઓને દીક્ષા આપવાનો નિર્ણય કરીને પાલિતાણા સ્વસ્થતાથી વાતો કરતાં, ૩-૪ મિનિટે નશ્વર દેહનો ત્યાગ કરી, | બિરાજતા પૂ. મુનિશ્રી હંસસાગરજી મહારાજને વિનંતી કરતાં, સ્વર્ગગમન થયું. જૈનસંઘોએ મહાન જ્યોતિર્ધર ગુમાવ્યો! પૂ. તેનો સ્વીકાર કરીને, પૂજ્યશ્રી ઠળિયા પધાર્યા. ઠળિયા શ્રીસંઘે શાસનસ્તંભ આચાર્યદેવના નામને તેમ જ તેઓશ્રીનાં ધામધૂમથી પ્રવેશ કરાવ્યો. દીક્ષાર્થીઓને બેન્ડવાજાં આદિની શાસનરક્ષાનાં કાર્યોને અમર બનાવવા માટે સ્વજન્મભૂમિમાં ધામધૂમ વચ્ચે, નવકારશી જમણ આદિ મહોત્સવપૂર્વક સં. તૈયાર થઈ રહેલ સમાધિમંદિર તથા સંગેમરમરના ૧૯૯૧ના ફાગણ વદ ૧૩ ને દિને પ્રવ્રજયા પ્રદાન કરીને શિલ્પકલાયુક્ત ગુરુમંદિરના નિર્માણ માટે શ્રીસંઘે છૂટે હાથે Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy