SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫૦ જિન શાસનનાં કિશોરવયમાં જ દૈવસંકેતથી આત્મસંશોધનના વિજ્ઞાનની ગઢડા, વિરમગામ, રાધનપુર આદિ અનેક પાંજરાપોળમાં ઝંખના જાગી અને એ ઉત્કટ ભાવના પ.પૂ.આ. ભ. શ્રી ભક્તિ- અબોલ પ્રાણીઓને અભયદાન તેમ જ જીવદયાનાં અનેકવિધ સૂરીશ્વરજી મ.સા. અને બાંધવબેલડી પૂ. મુ. શ્રી પ્રેમવિજયજી કાર્યોનાં દિગંતવ્યાપી તોરણો બંધાયાં છે. પૂજયશ્રી કાળધર્મ મ. અને પૂ.મુ. શ્રી સુબોધવિજયજી મ.ના ગુરુગમથી વિકાસ ન પામ્યા તેના બે દિવસ અગાઉ જ સ્વયં એ માંડલ શ્રી સંઘને પામી અને આત્મવિકાસના અભિયાનમાં પ્રચંડ પુરુષાર્થનો યજ્ઞ માતબર રકમ જીવદયી ખાતે જાહેર કરેલ. કેવા જીવદયાપ્રેમી માંડ્યો. વિ.સં. ૨૦૦૬ મહા સુદ-૩ના દિવસે આત્મમાંગલ્યની ગુરુદેવ! !. સાધર્મિકોના સહોદર અને ગરીબોના બેલી પૂ. કેડીએ પ્રયાણ કરી પંચમ પદને ગ્રહણ કરવા દ્વારા પૂ. મુનિશ્રી ગુરુદેવશ્રી : પૂજયશ્રી પાસે આવેલ સાધર્મિક પ્રાય: ખાલી હાથે લબ્દિવિજયજી બની પૂ. મુનિ શ્રી સુબોધવિજયજી મ.નાં પાછો ન જ જાય. ગુપ્ત સહાય દ્વારા સાધર્મિકોને આર્થિક ક્ષેત્રે ચરણોમાં જીવન સમર્પિત કર્યું. સમાધિસભર બનાવવાનું અનુપમ કાર્ય કર્યું છે. લબ્લિનિધાન અસાધારણ વિદ્વત્તા અને પ્રચંડ પુરુષાર્થથી મુનિશ્રીએ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષ સારામાં સારી રકમનું અનાજ, ન્યાયવ્યાકરણ, કાવ્ય, તર્ક, સાહિત્ય, જ્યોતિષ વગેરેનો વિસ્તૃત રેશનીંગ, વ. પણ સાધર્મિકોને, ગરીબોને અપાવતા. અભ્યાસ કર્યો. પૂ. મુનિશ્રીની સમ્યફ પ્રેરણાથી થયેલ માનવકલ્યાણ અને શાસનસેવાની જ્વલંત જ્યોતિરૂપ જિનશાસન પ્રભાવના વિવિધ સત્કાર્યોને અને અપૂર્વ યોગ્યતાને - પૂજ્યશ્રી : જીવનમાં સરલતા, હૃદયમાં પ્રમોદભાવ, મનમાં નિહાળીને જામનગરના શ્રી દેવબાગ જૈન સંઘની વિનંતીથી સર્વજીવપ્રતિ મૈત્રીભાવનાથી અનેકોના જીવનમાં શાંતિ, સુષ્ટિ સંવત ૨૦૩૦, માગસર સુદ-૫ના શુભ દિવસે ગણિ પદવી અને પ્રસન્નતાનો પરિમલ પ્રગટાવ્યો છે. હજારો, લાખો પ્રદાન કરાઈ. આ પદવી બાદ ગણિ લબ્ધિવિજયજીને પૂ. જીવનનૈયાઓને પૂજ્યશ્રીએ સરળ શૈલીમાં હૃદયસ્પર્શી સચોટ ગુરુદેવશ્રીની હૃદયમનની અંતરંગ ભાવનાથી પૂનામાં શ્રી અમૃતવર્ષા સમી પાવનવાણી દ્વારા ઈણિત સ્થાને પહોંચાડેલ છે. આદિનાથ સોસાયટીમાં સંવત ૨૦૩૨, મહા વદી ૧૪ના રોજ ધ્યાન રમણતામાં મગ્ન પૂજ્યશ્રી : આત્મદર્શનાર્થે પંન્યાસ પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા, સાથે સાથે વિ.સં. કલાકો સુધી પૂજ્યશ્રી ધ્યાનમાં-જાપમાં લયલીન બની જતા ૨૦૩૨, ફાગણ સુદ-૨ ના દિવસે પૂના મુકામે સૂરિપદ તેમ અને અધ્યાત્મવિદ્યાના તેજપુંજ પ્રસારી લાખો શ્રદ્ધાળુ શ્રાવકજ સંઘનું સુકાન સોંપવામાં આવ્યું. પૂજ્યશ્રીએ સંયમજીવનના શ્રાવિકાઓને પ્રેરક માર્ગદર્શન આપતા. પાંચ-પાંચ દાયકાના સુવર્ણ યુગ (ગોલ્ડન પિરિયડ)માં તનતોડ પુરુષાર્થથી શાસનઉન્નતિનાં અનેક કાર્યો કરેલ છે. નિખાલસતાના નિધિ પૂજ્યશ્રી : પ્રભુભક્તિ ગુરુભક્તિથી પ્રગટેલ લઘુતા, કૃતજ્ઞતા, વિનય, વૈયાવચ્ચ વગેરેથી * પૂજ્યશ્રી દ્વારા ઐતિહાસિક કાર્ય : જિનશાસનના સાધનાનાક્ષેત્રની સંખ્યાતીત ઝળહળતી સિદ્ધિઓ પૂજ્યશ્રીએ ઉત્કર્ષમાં પાયાની ઈટ રૂપે બનેલી “શ્રી જૈન ધર્મ તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરેલ. પ્રચારક પરિષદની સ્થાપના કરી. ભારતવર્ષનાં પંડિતવર્યો, શિક્ષક, શિક્ષિકાઓને સંગઠનના એક સૂત્રે બાંધેલ છે. આમ, જ્યોતિર્વિદ્ પૂજ્યશ્રી : જ્યોતિષશાસ્ત્રમાં નિષ્ણાત જ્ઞાનની જ્યોત જ્વલંત રાખવા શાસનરૂપી કોડિયામાં તેલ' હતા. અન્ય સમુદાયવર્તી મહાન આચાર્ય ભગવંતો પણ પૂજયશ્રી પૂરવાનું વીસમી સદીનું ઐતિહાસિક, અદ્વિતીય કામ કર્યું છે. પાસે અંજનશલાકા-પ્રતિષ્ઠાદિનાં મુહૂર્તો મંગાવતા. પૂજ્યશ્રી દ્વારા પ્રકાશિત આરંભસિદ્ધિ મહાગ્રંથ ખૂબ પ્રસિદ્ધિ પામેલ. * શાસનપ્રભાવક પૂ. ગુરુદેવશ્રી : જિનાલય, ઉપાશ્રય, આયંબિલશાળા, પાઠશાળા આદિ નિર્માણ, અનેક શ્રી સંઘમાં જ્ઞાનપિપાસુ પૂ. ગુરુદેવશ્રી : જૈનશાસનની ભક્તિયુવક મંડળની સ્થાપના તેમ જ છ'રીપાલિત સંઘ, ઉપધાન પ્રભાવના થાય અને જૈનશાસનની પ્રાચીન પરંપરાનો ઇતિહાસ તપ આદિ અનેકવિધ શાસનપ્રભાવનાનાં કાર્યો કરેલ છે. જળવાઈ રહે તે માટે ભાવિ પેઢી ગૌરવ લે તેવા દળદાર સચિત્ર ગ્રંથો પ્રકાશન કરેલ છે. પદર્શન સુબોધિકા વ. * અહિંસામૂર્તિ પૂ. ગુરુદેવશ્રી : બનાસકાંઠાની તત્ત્વચિંતન- પુસ્તિકાઓ પણ ઘણા પુરુષાર્થથી તૈયાર કરી ધર્મનગરી થરા ચાતુર્માસમાં પાંજરાપોળ ઉત્કર્ષ માટેના વિરલ પ્રકાશિત કરાવેલ છે. કોટિના આયોજનમાં ઉદારદિલ શ્રાવક-શ્રાવિકાઓએ ભારે ઉલ્લાસ સહ પોતાની સંપત્તિનું દાન કર્યું. આમ થરા, સમી, | શ્રી લબ્ધિધામ તીર્થના સંસ્થાપક પૂ. ગુરુદેવશ્રી : Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy