SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧૮ જિન શાસનનાં દેવીભક્તો એક બોકડાને વધ માટે લાવ્યા હતા. આ વાત %િ વિશદ્ધભાવથી દાન દઈ દુ:ખી જીવોના દુઃખ સાંભળતા જ પૂજ્યશ્રીનું હૃદય કરુણાથી કંપી ઊઠ્યું. પૂજ્યશ્રીએ સાધુઓને મોકલી દેવીભક્તોને સમજાવ્યા ફેડયા હોય, એને સજા આપી હોય તો અને દેવીભક્તો માની ગયા, જેથી બોકડાને જીવનદાન પોતાને એવી સ્વચ્છ શાતા મળે કે જેનાથી મળી ગયું. ખોટાં વિકારોની અશાતા ન જાગે, તો દુઃખ છેલ્લે જ્યારે પૂજ્યપાદશ્રી અમદાવાદ પધાર્યા ત્યારે ચૈત્ર પણ નહીં અને દુકૃત્યના વિકારો પણ સુદ-૧૩ની પ્રભુ વર્ધમાન-મહાવીર જન્મકલ્યાણકની નહીં. ઉજવણી પ્રસંગે ગુજરાત રાજયના તત્કાલીન મુખ્યપ્રધાન સુખ-દુઃખ તો આપણી કલ્પનાના છે, શ્રી ચીમનભાઈ પટેલને જીવદયાનો મહિમા સમજાવી આપણા કર્મના ઉદયના છે, આપણા રાગસંસ્કારભૂમિ ગુજરાતમાં સંપૂર્ણ હિંસા-પ્રતિબંધ લાદવા દ્વેષના હિસાબે જ છે. અનુરોધ કર્યો હતો. પૂજ્યપાદશ્રીના આ અનુરોધના સ્વીકારની પહેલ રૂપે સંપૂર્ણ ગોવંશહત્યા પર પ્રતિબંધ | આપણા પોતાના અશુભકર્મોના ઉદય વિના લાદવાનું ચીમનભાઈએ વચન આપ્યું હતું, જે વચનનું | આપણું બીજો કોઈ બગાડી શકે જ નહીં. તેમણે પાલન પણ કર્યું. * દયા એ મોક્ષમાર્ગે પ્રવાસનું જબ્બર બળ છે. જીવરક્ષા માટે સતત લડત ચલાવી રહેલા માલેગામના શ્રી - જિનેશ્વરદેવની પ્રાર્થનામાં અભુત અચિંત્ય કેસરીચંદભાઈ, દક્ષિણના શ્રી રઘુનાથમલજી, બોરીવલીના તાકાત છે. પ્રાર્થનાથી અવશ્ય ફળસિદ્ધ શ્રી અરવિંદભાઈ પારેખ, અમદાવાદના શ્રી સુરેશભાઈ ઝવેરી, બેંગ્લોરના પી. ઉત્તમચંદ દુગ્ગડ; ગુટુરના પીલા થાય છે. સાચા દિલની રાને ગદગદ રામકૃષ્ણ આદિ કાર્યકર્તાઓને પૂજ્યપાદશ્રી હંમેશા હૈયાની પ્રાર્થના અસાર મલિન વૃત્તિઓના પ્રોત્સાહન આપતા રહેતા અને સમયે સમયે યોગ્ય કૂચા દૂર ફેંકી દે છે; સારભૂત પ્રવૃત્તિઓના માર્ગદર્શન પણ આપતા. માખણ હાથમાં આપે છે. ગુજરાતમાં સં. ૨૦૪૨ની સાલમાં ખૂબ દુષ્કાળનું વાતાવરણ હતું ત્યારે દુષ્કાળથી મરી રહેલા જીવોની રક્ષા માટે પૂજ્યપાદશ્રીના આશીર્વાદથી જીવદયા-ભંડોળનો નવસારી તપોવનથી આરંભ કરવામાં આવ્યો હતો, જેના દ્વારા હજારો-લાખો પશુઓને અભયદાન મળ્યું હતું. ગુજરાત-રાજસ્થાનની અનેક પાંજરાપોળો જે જીવદયાનું સુંદર કાર્ય કરી રહી છે, તેમને પણ પૂજ્યશ્રીની ખૂબ કૃપાદૃષ્ટિ મળી છે. પૂજ્યપાદશ્રીની કૃપા, પ્રેરણા અને માર્ગદર્શનથી જીવરક્ષાની અનેકવિધ ભવ્ય પ્રવૃત્તિઓ શ્રી કુમારપાળ વિ. શાહ આદિ કરી રહ્યા છે, તે તો સકલ સંઘને જ નહીં રાજકારણીઓને પણ અત્યંત સુવિદિત છે. પૂજ્યપાદ આચાર્યદેવશ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી જીવદયાની જેહાદ જગાવનારા અહિંસાના ફિરસ્તા મહારાજશ્રીની જન્મ શતાબ્દી વિ.સં. ૧૯૬૭- ૨૦૬૭ના પૂજ્યશ્રીને કોડો ચરણ વંદના. ઉપલક્ષમાં એઓશ્રીના જ હસ્તકમળોમાં સાદર સમર્પણ –પં. ગુણસુંદરવિજયજી ગણી ભવનભીનુ અનાર Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy