SearchBrowseAboutContactDonate
Page Preview
Page 703
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો ૬૮૭ અનેકાન્તવાદ અને તે પૂર્ણ દૃષ્ટિ નથી. જ્યારે ભિન્ન ભિન્ન બાદરાયણ જેવાએ તેની ઉપર ખંડનાત્મક સૂત્રો લખ્યાં, દિશાઓથી, વિભિન્ન દૃષ્ટિબિંદુઓથી વસ્તુને નિહાળવી એ બૌદ્ધોમાંથી વસુબંધુ ધર્મકીર્તિ આદિએ પૂરેપૂરો વિરોધ કર્યો પરંતુ અનેકાન્તદૃષ્ટિ છે. અને એ રીતે જ સંપૂર્ણ સત્ય પ્રાપ્ત થાય છે. આવા વિરોધથી અનેકાન્તવાદ વધુ ઝળહળીને અન્ય દર્શનો પર અનેકાન્તર્દષ્ટિને સમજવા માટે પ્રમાણ, નય અને પ્રભાવ પાડી શક્યો. સપ્તભંગની સમજ ખૂબ જ જરૂરી છે–આ પ્રક્રિયા મહાવીરની ગુજરાતના સુપ્રસિદ્ધ વિદ્વાન આનંદશંકર ધ્રુવે પણ સત્ય પામવાની અપૂર્વ અને સાચી દૃષ્ટિ છે અને આ જ દૃષ્ટિ સ્યાદ્વાદ અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતાં કહ્યું છે કે તેમનું મહાન પ્રદાન છે. વિભિન્ન મતો સાથે સમન્વયની ઉદ્દાત્ત દૃષ્ટિને લક્ષમાં રાખીને પહેલાં ભારતીય દર્શનોમાં વારે વારે ગાને તાવોઘ નો એનું સ્થાપન કરવામાં આવ્યું છે. આમાં પાયાની સપ્તભંગીને યુગ હતો તે પૂરો થતાં, સર્વત્ર વિવાદ અને વિતંડાનું સામ્રાજ્ય નર્મદાશંકર મહેતા, સર્વપલ્લી રાધાકૃષ્ણન, આનંદશંકર ધ્રુવે જામતું ગયું. એવા કાળે મહાવીરે ઊંડા ચિંતનજન્મે અચિંત્ય સમન્વયવાદી ગણીને આવકારી છે. વિચાર-ષ્ટિમૌક્તિક આપ્યું તે અનેકાર્દષ્ટિ. મહાવીરની આમ જયાં જૈન ધર્મ છે ત્યાં અનેકાન્તવાદ-સ્યાદ્વાદ છે ચિંતનશૈલી તે અનેકાન્તવાદ અને પ્રતિપાદનોલી છે અને જ્યાં અનેકાન્તવાદ છે ત્યાં જૈનધર્મ છે. આ બંને પરસ્પર સ્યાદ્વાદ તરીકે ઓળખાય છે. પર્યાયવાચી શબ્દો જેવું ગૌરવ ધરાવતા શબ્દો છે. હેમચંદ્રાચાર્યે ‘વીતરાગસ્તવ'ના આઠમાં પ્રકાશમાં સમન્વય અને ઔદાર્થપૂર્ણ વિરલ દર્શન અનેકાન્તવાદનું સ્થાપન અનોખી રીતે કર્યું છે; તો આ ભગવાન મહાવીર જેવું સમન્વયવાદી વ્યક્તિત્વ મળવું સિદ્ધાન્તના પુરસ્કર્તા અમૃતાચાર્યજીએ પણ છાશ વલોવતી મુશ્કેલ છે. પરિણામે તેમણે અનેકાન્ત દ્વારા સમગ્ર જૈનશાસનમાં ગોવાલણનું ઉદાહરણ આપી સમજાવ્યું છે કે “એક છેડો ખેંચતી અને બીજો છેડો શિથિલ કરતી ગોવાલણ “નવનીત' રૂપી અમૃત સમન્વયની ભાવનાનાં પીયૂષપાન કરાવ્યાં છે. દીક્ષા પછી મહાવીરે પ્રથમ ભોજન બ્રાહ્મણને ત્યાં કર્યું હતું. પ્રાપ્ત કરે છે. આમ તો અન્ય ભારતીય દર્શનો સ્યાદ્વાદનો આંશિક પોતે સમન્વયના પુરસ્કર્તા હતા તેથી જ બ્રાહમણો અને ક્ષત્રિયો વચ્ચે ચાલી આવતી દીર્ઘકાલીન કટુતાને દૂર સ્વીકાર કરે જ છે. જેમ કે સાંખ્ય દર્શનનો પૂર્ણ વિકાસ પ્રકૃતિ કરવા ઇચ્છતા હતા; તેથી તેમણે બ્રાહ્મણોને મહત્ત્વ આપ્યું અને પુરુષમાં થયો. વેદાંતનો ઉત્કૃષ્ટ વિકાસ અંતમાં થયો. પણ એક જાતિને લીધે નહીં, વ્યક્તિગત રીતે. જાતિભેદ બૌદ્ધ દર્શનનો વિભજ્યવાદમાં થયો-જેને મધ્યમમાર્ગ કહે છે. મહાવીરને માન્ય ન હતો. બ્રાહ્મણ પરંપરામાં ઉપનિષદ આધારિત કેવલાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, શુદ્ધાદ્વૈત આદિમાં પણ અનેકાન્તવાદની જ વિચારસરણી ઘોતિત મહાવીરે આપેલી આ સમન્વયની ભાવનાનો છોડ તેમના થઈ છે. પછી પણ દિનપ્રતિદિન વિકસતો જ રહ્યો છે અને વર્તમાન વિશ્વના સમર્થ હિતચિંતકોની દૃષ્ટિમાં આ સમન્વયવાદી સાચે જ તત્ત્વજ્ઞાન કે વ્યવહારમાં પણ જ સત્ય તારવવું જૈનદર્શન અતિસન્માન્ય રીતે આવકાર્ય બન્યું છે ! હોય તો આ અનેકાન્તવાદને ગુરુસ્થાને માનવો જ પડે. તેથી અવધૂત આનંદઘનજી તથા ઉપાધ્યાય યશોવિજયજી જેવાએ ગાયું મહાવીર પછી આ સમન્વયની ભાવના પરવર્તી જેન આચાર્યો દ્વારા વિકસતી રહી છે. જિનવરમાં સઘળાં દર્શન છે, દર્શન જિનવર ભજના રે, આચાર્ય હરિભદ્રસૂરિજી સાગરમાં સઘળી તટિની સહી, તટિની સાગર ભજના રે. પૂર્વ જીવનમાં મહાન પ્રતિભાશાળી હરિભદ્રજી બ્રાહ્મણ આમ અનેકાન્તવાદની મહત્તાથી જ સિદ્ધસેન ? હતા. માત્ર એક ગાથાનો અર્થ સમજવા માટે તેમણે જૈનધર્મ દિવાકરજીએ એને બ્રહ્માંડનુ કહ્યો પરંતુ અન્ય મતવાદીઓએ સ્વીકાર્યો. સત્ય પામવાની તીવ્રતા તેમની આગવી ઓળખરૂપ એના ઉપર આકરા પ્રહારો પણ કર્યા છે અને એને નર્યો છે છે. તેમણે સર્વ દાર્શનિકવાદોમાં નિઃસારતા જોઈ લીધી. તેથી સંશયવાદ ગણી અવગણ્યો છે. શાસ્ત્રસમુચ્ચય' નામે ગ્રંથમાં અદ્ભુત રીતે વિવાદશમનનું કાર્ય Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy