SearchBrowseAboutContactDonate
Page Preview
Page 671
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો ૬૫૫ (૫) અપુકાય વિરાધનાની આલોચના કરનાર અને રાજા ચંડપ્રદ્યોતે પણ તે દિવસે ઉપવાસ કરેલ, તેથી અતિમુક્તકુમાર, હત્યાપાપની આલોચના કરી તપ ઉદયનરાજાએ તેને સાધર્મિક માની ક્ષમાપના પણ કરેલ કરનાર દ્રઢપ્રહારી, અર્જુનમાળી, ચિલાતીપુત્ર, પત્નીને કારણ કે વેરઝેર ઉભા રાખી પોષધની આરાધનાઓ ખમાવી લેનાર મહાશતક શ્રાવક વગેરે આરાધક નથી કરી શકાતી. બની આત્મકલ્યાણને સાધનારા થયા છે. કોઈ કારણસર પૌષધની અનુકૂળતા ન જ આવે તો ફક્ત લીધેલ આલોચનાના આવેલ પ્રાયશ્ચિત્તને બરોબર તપ- દિવસનો, ફક્ત રાત્રિનો પૌષધ કરી શકાય અને અંતે જપ દ્વારા પૂર્ણ કરવું પરમકર્તવ્ય છે. દેશાવગાસિકના દસ સામાયિક કરવા તેવોય ઉપાય છે. સવિશેષ કર્તવ્ય પૌષધવત ઉપરોક્ત ૧૧ કર્તવ્યો વાર્ષિક છે. તેમાંથી જેટલા વધુ પ્રમાણમાં કર્તવ્યો બજાવાય તેટલું શ્રાવકપણું દીપે છે, પણ આજે તો પર્વતિથિના પણ પૌષધ કરનાર તો દૂર પણ પ્રતિક્રમણ, સામાયિક કરનારા પણ ઓછા દેખાય છે. જયારે તેનાથી પણ વધુ સૂક્ષ્મ આરાધના છે, શ્રાવક જીવનના દૈનિક છ કર્તવ્યો બજાવવાની. પ્રતિદિન તે તે કર્તવ્ય માટે પૂર્વકાળના રાજાઓ પણ પર્વતિથિને તપ-ત્યાગ, પોષધથી સાવધાન શ્રમણોપાસક સાધુતાની નિકટ થાય છે. સંસારમાં ઉજવતા હતા. સમતાની સાધના માટે દરરોજ સામાયિક રહેવા છતાંય અલ્પકર્મ બાંધે છે. ભવાંતરે સર્વવિરતિ સુધી પણ કરવું તે શ્રાવકજીવનનું એક કર્તવ્ય છે. પ્રતિક્રમણ તો નિત્યદિનની આવશ્યક ક્રિયા છે અને પૌષધ એ તો પહોંચી શકે છે. તે છ કર્તવ્યોનો સાર અત્રે પ્રસ્તુત છે, જેથી સાધુજીવનની તાલિમરૂપે ગોઠવાયેલ આરાધના છે. આહાર, તેના પાલનકર્તાનું સત્ત્વ વિકાસ પામતું જાય છે. શરીર, સત્કાર. બ્રહ્મચર્ય અને અવ્યાપાર પૌષધ એમ ચાર પ્રકારે લેખ મર્યાદાથી છ દૈનિક કર્તવ્યોનો વિસ્તાર નથી કરી પૌષધની આરાધના કરાય છે. શકાયો, જે ક્ષમ્ય જાણવો. તે માટે સ્વતંત્ર લેખ વાંચવો. જેને જિનેશ્વર ગમે તેને જિનાલયની જેમ જિનાજ્ઞા (૧) જિનેન્દ્ર પૂજા –સવારે વાસક્ષેપ પૂજા, બપોરે પણ ગમે અને તે આજ્ઞાનું પાલન એ જ પૌષધવ્રત છે. દરરોજ ' અષ્ટપ્રકારી પૂજા અને સંધ્યાકાળે આરતી એમ ત્રિકાળ ન થઈ શકે તો ઓછામાં ઓછું પર્વતિથિના દિને પૌષધ કરી પૂજા કરનાર શ્રાવક ભવાંતરને સુરક્ષિત બનાવી દે છે. સંવરભાવનામાં રહેવું તે શ્રમણોપાસકોનું મહાકર્તવ્ય છે. (૨) ગુરુ પર્યાપાસ્તિ –ગુણાતીત અને રૂપાતીત-પરમગુરુ પૂર્વકાળમાં રાજાઓ, મંત્રીઓ, શ્રેષ્ઠીઓ પોતાની પૌષધશાળામાં સિદ્ધ ભગવંતો છે પણ તે પછી લોકમાં વિચરતાં દિન-રાત્રિનો પૌષધ લેતા હતા અને સવારે તેને પારવા ઉપાશ્રય પંચમહાવ્રતધારી ઉપકારી સાધુ ભગવંતોની સેવા એ ગુરુભગવંત પાસે જતાં હતાં. પ્રસ્તુત છે દ્રષ્ટાંતો ધર્મ છે. (૧) સુવતશેઠના પોષધપ્રભાવે ઘરમાં પેઠેલા ચોરો પણ (૩) સત્યાનુકંપા :-શ્રાવક મકાનમાં હોય કે દુકાનમાં તેણે ઈંભિત થઈ ગયા હતા. જીવદયાપ્રધાન જીવન જીવવાનું છે અને શ્રાવિકાએ તો પરમાત્મા મહાવીર દેવે નિર્વાણ પૂર્વેનું અંતિમ ચાતુર્માસ ચૂલો પેટાવવામાં પણ ઉપયોગથી વર્તવાનું છે. હસ્તિપાલ રાજાની કારકૂનસભામાં જે વ્યતીત કરેલ તે (૪) સુપાત્ર-દાન :–નિકટમાં બિરાજતા સાધુ-સાધ્વી હકીકતમાં રાજાની પૌષધશાળા હતી. ભગવંતોને પ્રાસુક અન્ન-પાણી, ઔષધ-ઉપાધિ સુદર્શન શેઠનું અભયા રાણી દ્વારા પૌષધમાં જ વગેરેનું નિત્ય દાન કરી પછી વાપરનાર શ્રાવકો અપહરણ થયેલ. શ્રેષ્ઠતા પામે છે. (૪) મહાવીર પરમાત્માના દશેય ધનાઢ્ય પોતાની અંગત (૫) ગુણાનુરાણ :–જિનશાસન સ્વયં ગુણાનુરાગથી પૌષધશાળામાં જ વિશેષ આરાધનાઓ કરી, ઉપસર્ગ ગૌરવવંતુ છે. શ્રાવક થાય તો અન્યના સુકૃતની વગેરે સહી આરાધક બની એકાવતારી દેવ બન્યા છે. અનુમોદના કરે, નિંદા તો કોઈનીય નહિ. આ છે (૫) ઉદયનરાજાનું સંવત્સરીનું પૌષધ ઉપવાસ સાથે હતું દૈનિક સદાચાર. Aી પરમાત્મા માની કારકુન હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy