SearchBrowseAboutContactDonate
Page Preview
Page 659
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો ૬૪૩ વરો પોં કા યાન નીવયા 4 અનુશંપા મેં રિયા છે. પૂર્વ જન્મનો આરાધક કોઈ જીવ ભૂલો પડ્યો હશે એવું સુરત (SMS) વે વરુ ઘર્મનિષ્ઠ હવાતિ સાનેવરી જ શુ ન સમજવું धनवान जैन सेठ ने अपने पौत्र की शादी बिल्कुल દ્રવ્યથી દાદા વેગળા सादगी से की किंतु शादी निमित्त जिनेन्द्र भक्ति ભાવથી હૈયા હજૂર महोत्सव, साधु-साध्वी की वैयावच्च, जैन धार्मिक पाठशाला, गरीब जैन साधर्मिक की भक्ति, मदद, જૂહ-મુંબઈના સુશ્રાવિકા રંજનબેન. એમણે ૨૪ તીર્થકર कत्लखाने से पशुओं को छुड़ाकर अभयदान, जीवदया, ભગવંતોના કુલ્લે ૧૨૦ કલ્યાણકભૂમિની યાત્રા-સ્પર્શવાની अनुकंपा आदि में। वे चाहते है कि सभी धनवान ભવ્ય ભાવના થઈ. ઉદારમના એમના શ્રાવક પતિએ એમની शादियों में खर्च कम करें और शादी निमित्त दान बहुत સાથે જ કુલે કલ્યાણકો ૧૧૯ની કલ્યાણક ભૂમિઓની તો સ્પર્શના કરાવી પણ પ્રભુશ્રી આદિનાથ-28ષભદેવનું મોક્ષ કલ્યાણ તો અષ્ટાપદ મહાતીર્થ ઉપર થયેલું ત્યાં જવું તો શકય सूरत (गुजरात) के एक धनवान जैन सेठ ने अपने શી રીતે બને? શ્રાવિકાબેનની તીવ્ર ભાવનાએ રસ્તો जीते जी जीवित भक्ति महोत्सव अति भव्य किया। पांच બતાવ્યો..અષ્ટાપદની તળેટી સ્વરૂપ મનાતા પંજાબના दिन का महोत्सव ठाठ से मनवाने के बाद उन्होंने કાંગડાતીર્થની આ દંપતિએ ભાવથી ભકિતથી શ્રદ્ધાથી યાત્રા अपने वजन के बराबर यानी 108 किलो चांदी का दान કરી એ તીર્થની રજ પોતાના મસ્તકે ચઢાવી. આ રીતે પણ सात क्षेत्र में घोषित किया। यानी 25 लाख का दान અષ્ટાપદની યાત્રાના આનંદપૂર્વક બેન રાત્રીએ સૂતા એમના રિયામાં સ્વપ્નમાં આબેહૂબ શાસ્ત્રમાં જેનું વર્ણન જણાવાયેલું છે તે * પારસમલજી ભણસાળી ૨૧ ગુજરાતી કટલા પાલી અષ્ટાપદ તીર્થના દર્શન થયા. તેઓએ શારીરિક માસિક ખૂબ (રાજસ્થાન) એમણે ચોસઠ પ્રહરી પૌષધપૂર્વક ચોસઠ જ પ્રસન્નતા થઈ. તીર્થયાત્રાપ્રેમી આ બેન પ્રભુશ્રી પાર્શ્વનાથ અઢાઈઓ સપ્ટેમ્બર ૨૦૧૭ના પૂર્ણ કરી. ધન્ય ભગવંતના અલગ અલગ નામવાળા ૧૦૮ તીર્થોની સ્પર્શનાનો ચારિત્રપ્રેમ, ધન્ય તપસ્યા. ભવ્ય ભાવ રાખે છે. કેટલાક તો ભેટી લીધા છે. ભાવના સાધુના દર્શનથી પ્રસન્નતા અનુભવે છે કાચબો ભાવનાશિની! ધન્ય! ધન્ય! | વડોદરા રાવપુરા કોઠીના વિસ્તારમાં આવેલી રૂતિ પૂ. શ્રી સુવનર વિનયની વિર મ. સંપૂર્ણ એમ્બેસેડર નામની ફરસણાનની દુકાન છે. હાલ )૨૦૬૬ પરમ ઉપકારી શાસનપ્રભાવક પૂજ્યપાદ ગુરુદેવશ્રી આસો) એ દુકાનના માલિક શ્રેયાંસભાઈ ૪૯ વર્ષના થયા છે. વિજય ભવનભાનુસૂરીશ્વરજી મહારાજાની શતાબ્દી વિ.સં. એમને ત્યાં ૪૦ વર્ષથી એક કાચબો છે. આ કાચબો શ્રેયાંસ ૧૯૬૭-૨૦૬૭ વર્ષમાં એઓશ્રી તરફથી જ પ્રાપ્ત થયેલ આ જ્યારે નવ વર્ષનો હતો ત્યારે એમને રસ્તા પરથી મળેલો. આલેખન એમના પુનિત દિવ્ય હસ્તકમળોમાં સાદર સમર્પણ શ્રેયાંસભાઈને ત્યાં મુનિસુવ્રત સ્વામીના ઘર દેરાસરની કરીને આનંદિત થયો છું. અગાસીમાં આ કાચબો ઘણા સમય રહ્યો. શ્રેયાંસભાઈના -પં.શ્રી ભુવનસુંદરવિજયજી ગણી. સુશ્રાવિકા માતુશ્રીએ પ્રભુના લાંછન સ્વરૂપ આ કાચબાને ધર્મી બનાવ્યો હતો. તેને રોજ ચોવિહાર અને નવકારશીનું પચ્ચકખાણ કરાવતા હતા. કાળક્રમે આ શ્રાવિકા દેવલોક થયા. ઘર દેરાસરજીના ભગવાન વાપી ગામમાં પધરાવાયા પણ શ્રેયાંસભાઈને ત્યાં આ કાચબો સાધુ સાધ્વીને જોઈ એમને પ્રદક્ષિણા આપે છે. પ્રસન્ન થાય છે. પોતાની જીભ બહાર કાઢી પ્રસન્નતા વ્યક્ત કરે છે. સાધુ સાધ્વી આ કાચબાને માંગલિક સંભળાવે ત્યારે આ કાચબો પુનઃ ખુશી વ્યક્ત કરતા જણાય Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy