________________
૬૩૮
જિન શાસનનાં યાત્રા સમય નવેમ્બર-ડિસેમ્બર ૨૦૦૬. યાત્રા સિદ્ધવડ કરી બનાવ્યા. ખૂબ જ સુંદર, અદ્ભૂત સાતમી વાર. ઘેટીથી રોજ શરૂ કરવાની.
આજે સારી રીતે પૂજાય છે. * સેંકડો વર્ષોમાં ઇતિહાસમાં પ્રથમવાર સિદ્ધવડ પટાંગણથી
-ન્યાયસંપન્નતા આવી યાત્રાનું આયોજન થયું.
ઓગણીસમી સદીની આ વાત છે. ગર્ભશ્રીમંત પુરુષ. * ૨૨૧૪ આરાધકો અને ૨૫૦ સાધુ-સાધ્વી વૃંદ દ્વારા એને એક પુત્ર. સારું ભણાવી સારા કુટુંબમાં પરણાવ્યો. કન્યા
સિદ્ધગિરિરાજની ૨ લાખ ૨૫ હજાર યાત્રા થઈ અને ભણેલી-ગણેલી લાજની વિરોધી. બહુ રસ્તા વચ્ચે મોં ખુલ્લું ૨૦ કરોડ નવકાર મહામંત્રની જાપ.
રાખી સસરાની સામે પસાર થઈ. સસરાને ગુસ્સો છતાં વહુએ કે દેશ-વિદેશમાંથી ૯૯ના આરાધકોની અનુમોદના માટે મોં ના ઢાંક્યું. બાપને અત્યંત ગુસ્સો. છોકરાને કહી દીધું વહુને ૨.૫૦ લાખ અતિથિઓ પધાર્યા.
કાઢી મૂક. સાત પેઢી બોળશે. “બાપુજી આપણી નાતરિયા નાત ૧૮૦૦ નવાણું આરાધકોએ ચોવિહાર છઠ્ઠ કરી સાત
નથી હું કોઈનો ભવ ના બગાડી શકું.” તો તું અને તારી વહુ યાત્રા કરી. જેમાં હતા ૧૧ થી ૮૦ વર્ષના આરાધકો.
ઘરમાંથી છૂટ્ટા. તારો ભાગ તને નહિ મળે. છોકરો કોર્ટમાં ગયો.
વડીલોપાર્જિત મૂડીનો ભાગ મેળવવા માટે. શેઠને થયું કોર્ટમાં * એક સૌરાષ્ટ્રના વસા કુટુંબના યાત્રીએ માસખમણ કરી
હારી જઈશ માટે ન્યાયાધીશને ફોડું. મુનસફ હતા મોતીલાલ ૯૯ = ૧૦૮ યાત્રા પૂર્ણ કરી.
લાલભાઈ. નાગરજાતિના. ખૂબ ગરીબીમાં ઊછરેલા. માંડ માંડ * ૯૯નો લાભ લેનાર ધનલક્ષ્મી વેલર્સ
ભણેલા-LLB થયા. ખંત અને ઉદ્યમથી ખેડાના મુનસફ બન્યા. 118, Nase Base Rd; ચેન્નાઈ-૬૦૦૦૭૯
ગર્ભશ્રીમંત શેઠે મોતીલાલનો ઇતિહાસ સાંભળ્યો અને ૦૪૪-૨૫૩૬૬૨૦૩/૨૬૬૧૦૪૧૪
રાજી થયા. વહેલી સવારે મોતીલાલના દરવાજે પહોંચ્યા. * શ્રી શત્રુંજયગિરિની સર્વસાધારણની ટીપ ૨૦ વીશ રૂપિયાની થેલીઓ ગોઠવવા માંડી. કરોડ રૂપિયા થઈ. ૨૦૬૩ (૨૦૬૩ શ્રાવણ) -
“મુનસફ કહે શું કરો છો?” ગોવાલિયા ટેન્ક-મુંબઈમાં થઈ. પૂ. મુનિરાજ શ્રી
“આપણો કેસ–પિતા-પુત્રનો?” નયપધસાગરજી મ.સા.
“તો શું તમે મને લાંચ આપવા માંગો છો? મારે મને નાપાડ ગામ (આણંદ નજીક) આરતી વખતે નહીં પણ
લાંચ એટલે ગાયનું લોહી.” મંગળદીવા વખતે જ ભગવાન શ્રી પાર્શ્વનાથ પરનું છત્ર તથા શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાનના તોરણની ઘંટડીઓ આ તો બક્ષિસ છે.” ચાલતી હોય છે. લગભગ એક વર્ષથી ચાલે છે. (૨૦૩૭
લઈ જાઓ-સત્ય જ તરશે.” નાણા માટે હું આત્મા પોષ માસ)
નહીં વેચે.” ૩-૪ લાખ રૂપિયા સુધીના ૧૦ ઉપાશ્રયો મારા પૈસાથી
“મારા જેવો આપવાવાળો નહિ મળે.” બનાવજો પણ મારું નામ ક્યાંય ના આપશો. (શ્રી
“મારા જેવો ના પાડનાર નહીં મળે.” નરેન્દ્રભાઈ કુન્દનભાઈ ઝવેરીના ભત્રીજા)
case છોકરાની favourમાં આવ્યો. -મુંબઈ સાયનની જિનમંદિરની પ્રતિષ્ઠા આદિમાં ખૂબ સારું કામ કર્યા પછી શ્રી વિનોદભાઈ કાર્યકરનું બહુમાન
મોતીલાલ ૧૯૦૫માં સ્વર્ગવાસ.....હા માનવતાના કરનાર પ્રસંગે શ્રી વિનોદભાઈ ખુદ જ ગેરહાજર.
આવા દીવા હજી આ કળિકાળમાં પણ ઝળહળે છે જ. -ઉદવાડામાં જૈનમંદિર અને તેમાં શ્રી શંખેશ્વર -અમદાવાદના ગીરધરનગરના શ્રાવકો ૨૫ આરાધકો પાર્શ્વનાથના ખૂબ જ સુંદર ૪૧”ના પ્રતિમાજી શ્રી
દાનમાં ૧-૧ લાખ કાઢે. ૨૫ લાખ ભેગા કરે. સંઘ કેસરીભાઈએ ખુદ એકલાએ જ લાભ લીધો. પ્રતિમાજી
કાઢે–અમને પૂ.પં. શ્રી ભુવનસુંદરવિજયજી ગણી પૂ.પં. સારા ન બન્યા તો છ વખત કેન્સલ કર્યા. પછીથી અટ્ટમ
શ્રી ગુણસુંદરવિજયજી ગણી આદિ અનેક ઠાણાને સંઘ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org