SearchBrowseAboutContactDonate
Page Preview
Page 641
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો ૬૨૫ અનિકાપુત્ર આચાર્ય પણ ચરમભવી જીવ છે, ત્યારે કેવળીની દેખાડી પૈસો ભેગો કરી આ નટડી સ્ત્રીને તો મેળવવાની દૂર, વાણી સત્ય સિદ્ધ કરવા નાવડીમાં બેસી ગંગાપાર જવા લાગ્યા. પણ રાજા સ્વયં જ તે યુવાન કન્યાને રાણીવાસમાં દાખલ કરવા તે જ વખતે પૂર્વભવની વૈરિણી વ્યંતરીના ઉપદ્રવથી બૂરી દાનત રાખી અને શ્રમિત કરવા વારંવાર નચાવી મારી મરણાંત કષ્ટ પામેલા તે વયોવૃદ્ધ આચાર્ય ભગવંતની સંયમ નાખવાના મનોદાનતવાળો થયો છે. હવે આ કન્યા પણ નથી જાગૃતિ કેટલી જુવાન હતી કે મનોમન વિચારવા લાગ્યા, મળવાની કે નથી મળવાનું કોઈ ધન. કદાચ દુર્ભાગ્યવશ મૃત્યુ મળે તો આશ્ચર્ય નથી. ધિક્કાર છે મારા વિચારને કે એક હાય! જે શરીરની મમતા છોડી સંયમ સાધ્યું અને રૂપવંતી નાર પાછળ કેટલોય ખોટો ભાર માથે ઉઠાવી લીધો. જીવન વીતાવી દીધું તે જ દેહ અત્યારે કોઈના વિકરાળ ત્રિશૂળમાં પરોવાઈ છુંદેશૃંદા માંસના અને ધારા રક્તની કાઢી અને સામે રહેલ એક રૂપવંતી સ્ત્રી એક જૈન સાધુને રહ્યું છે. હવે મારા પ્રાણના વાહક શરીરનો ભરોસો નથી અને ભિક્ષા આપી રહી છે, છતાંય તે મહાત્મા ગોચરી ગવેષણા કરી મૃત્યુ નિશ્ચિત છે, પણ જીવનાંતે પણ આવા કમોતે મરતાં ધર્મલાભ આપી પાછા વળી રહ્યા છે. નથી કોઈ વિકાર કે નથી મરતાં પણ પાણીમાં પડી રહ્યા ગરમ-ગરમ રક્ત અને કોઈ બૂરો વિચાર. જ્યાં કામિનીના ત્યાગી તે અણગાર માંસના પુદ્ગલો દ્વારા પણ કેટકેટલી હિંસા મારા નિમિત્તે અને કયાં કન્યા પાછળ પાગલ બની નાચી રહેલો હું થઈ રહી છે. ધન્ય છે નિરંજન નિરાકાર સિદ્ધ ભગવંતોને. યાર? ન જોઈએ તે નગરી કે રાજાના નજરાણાં. દોરડેથી નીચે જેમને શરીર નથી માટે પાપો પણ નથી અને વિરાધનાઓ નથી ઉતરૂં, સૌને ખમાવું અને ઘેર પણ પાછા જવાને બદલે સીધો માટે શાશ્વતી આરાધના થકી મુક્ત છે. અને દુર્ભાગ્ય છે મારા જ જઉ ગુરુની પાસે સંયમ લેવા. સ્ત્રી ખાતર આવી મજૂરી કે સંયમનું સંરક્ષણ પણ હવે મારા માટે કાબુમાં નથી.” કોણ કરે?” જીવનભરની સાધના થકી પણ જે ફળ નહતું મળ્યું તે તત્વજ્ઞાની બની જનાર ઇલાચીકુમાર હજુ તો નૃત્ય પૂરું આ પ્રમાણે ઉપસર્ગ પામી વેદનાના સ્થાને સંવેદનાના કરી નીચે આવે તે પૂર્વે જ તેના વૈરાગ્યે તેમને દોરડા ઉપર ભાવોથી પ્રાપ્ત થયું. અંતકૃત કેવળી બની ગયા અને એક સાથે જ કેવળજ્ઞાનનું ઇનામ આપી દીધું. તે જ કેવળજ્ઞાની પાસે આઠેય કર્મો બાળી નાખી ભવભ્રમણ પૂરા કરનારા મહર્ષિ તરીકે બોધ પામી રાજા પણ નિર્વિકાર પામ્યો અને નટી શ્રાવિકા બની ઓળખાયા. (૧૫) ઇલાચીકુમાર (૧૬) સાધ્વી મૃગાવતી નગરનું નામ ઇલાવર્ધન. ત્યાંની અધિષ્ઠાયિકા ઇલાદેવીની જેમ દીવામાંથી દીવાઓ પ્રગટે તેમ ભગવાન મહાવીર બાધા-માનતા રાખતાં જે સંતાનનો જન્મ થયો તે જ હતો દેવના કેવળજ્ઞાન પછી કાળ અને ભાવબળે અનેકોને ઈલાચીકુમાર. પૂર્વભવની તેની જ પત્ની જાતિમદના કારણે પંચમજ્ઞાનની પ્રાપ્તિ થઈ રહી હતી. જેનો ઉત્સવ કરવા લેખીકાર નામના નટની નાચતી કન્યા મોહિની નામે જન્મી હતી અવારનવાર દેવતાઓ પૃથ્વીતળને પાવન કરતા હતા. એક વાર અને યોગાનુયોગ તેની જ ઉપરના પૂર્વ ભવના સ્નેહ કૌશાંબીમાં પધારેલ ભગવાનના દર્શન-વંદન કરવા જ્યારે સૂર્ય સંબંધને કારણે ઇલાચીકુમાર જેની આચાર-વિચાર છોડી અને ચંદ્રના ઇદ્રો મૂળવિમાન સાથે સાંજના સમયે પધાર્યા, ત્યારે તે કન્યા ઉપર મોહાયો હતો અને કામાર્થી મુરતિયો બની તેમના વિમાનના ઉદ્યોતથી ભ્રમમાં પડેલા સાધ્વી મૃગાવતી તેણીને પરણવા માટે બેનાતટના રાજા મહીપાલ સામે દોરડા કૌતુકથી સૂતિ પછીની રાઝિવેળા આવી છતાંય ઉપર નાચી રહ્યો હતો. લોકરંજન માટે ખેલતમાશા કરનાર તેના સમવસરણમાં બેઠા રહ્યા, પણ તેમના ગુરુણી ચંદનબાળા તો પોતાના માટે વિચિત્ર વળાંક આપતો વિચારપ્રવાહ ચાલવા ઉપયોગ રાખી સંધ્યાવેળાએ જ સપરિવાર ઉપાશ્રય પહોંચી લાગ્યો. ગયા. “સત્તર વરસની એક યુવકન્યાને પોતાની બનાવવા માટે પાછળથી મોડેથી ઉપાશ્રયે આવેલ મગાવતીને જ્યારે ઘરબાર છોડ્યા, ખાનદાની ખોઈ અને શ્રીમંત ઘરનો હં ચંદનબાળાએ બધાય વચ્ચે આર્યાની મર્યાદા અને નબીરો છતાંય નટ બની નાચવા લાગ્યો. રાજાને નયકલા કાળાતિકમ દોષોને કારણે ઠપકો આપ્યો, ત્યારે ઉમ્મરમાં હતી. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy