________________
૬૦૬
જિન શાસનનાં આજે એવા પણ સાધકો છે જે પૂર્વકાળ જેવી પરંપરાના છતાંય વિદ્યાસિદ્ધિની છૂટછાટ માટે સંતાપ રાખતા હતા. જ્યારે હિમાયતી છે. સ્વયં આચરે પણ છે, અનાચારનો વિરોધ પણ દત્તમુનિએ આચાર સંપન્ન પોતાના જ ગુરુદેવની પ્રકાશ દર્શાવે છે. સાથે સંયમી સાધ્વીઓ પાટ ઉપર બેસી કે લબ્ધિને દેખી તેમના ઉપર દીવો રાખવાની શંકા કરેલ, ત્યારે પરષોની સભામાં પ્રવચન વગેરે નથી ફરમાવતા, ક્ષેત્રદેવીએ સંગમાચાર્યના ચારિત્રબળની અનુમોદના કરી શિષ્ય સંધ્યાકાળ પછી વિજાતીય વર્તાલાપ ટાળે છે વગેરે. મુનિ દત્તને ભારે ઠપકો આપેલ. વજસ્વામિજીના બાળમુનિએ
છતાંય અમુક આરાધક શ્રાવકવર્ગને છોડી બાકીનો જયારે ૨થાવર્ત ગિરિની ધગધગતી શિલા ઉપર અનશન કરી વિશાળ શ્રાવકવર્ગ વર્તમાનમાં ભૌતિકતા, અધાર્મિકતા અને પ્રાણ છોડ્યા, ત્યારે બાળમુનિના સમાધિ મરણને દેવોએ અંધાનસરણ તરફ જઈ રહ્યો દેખાય છે. જેથી તેમને નથી ઉજવેલ હતો. આ. ધર્મઘોષસૂરિજીએ પોતાના વીસ શિષ્યોને સાધુ-સાધ્વીના આચાર-વિચારની ચિંતા કે નથી
આચાર્ય પદવી એનાયત કર્યા પછી ગચ્છની સારવાર અને જિનશાસનના ભાવિની કોઈ કલ્પના. મકાન-દુકાન- વૈયાવચ્ચ-સંયમરક્ષા માટે સોળ ગંભીર શ્રાવકોની સંતાન-સ્નાન-મહેમાન કે માન-સન્માન વગેરેના શ્રમણોપાસક સમિતિ બનાવી હતી. બાહ્યબોઝમાં સપડાઈ ગયેલ એક ગૃહસ્થ માટે અંતિમ નગરી તુંગીયાના શ્રાવકો જેવા વિચક્ષણ અને તત્વરસિક વિરામ સ્મશાન બની જાય છે, જ્યારે બીજી તરફ શ્રાવકો સાધુ-સાધ્વી ભગવંતોને માટે સમુચિત વ્યવસ્થાઓ જન્મદિનની પણ ઉજવણી ન કરતા સંયમીઓ મૃત્યુને જ આપી શકે. તેમની અનેક જરૂરિયાતોને પૂરી પાડી શકે અને મહોત્સવ બનાવવા જીવંત જીવનાવસ્થાને તપ-જપ, જ્ઞાન-ધ્યાન બીજી તરફ ઉત્સર્ગ–અપવાદના જાણકાર મહાત્માઓ શ્રાવકોને અને વિવિધ આરાધનાઓથી વધાવે છે.
પણ કાળ–ક્ષેત્રને અનુરૂપ અનેકાંતિક આરાધનાઓ કરાવી શકે જેમ પૃથ્વી કરતાંય વિશાળ સમુદ્રવિસ્તાર છે તેમ દુનિયા છે. શ્રાવકો મારફત થતી શાસનપ્રભાવનાઓ જો આખીય દોષોના દરિયા જેવી દેખાશે, તેમાં ગુણોની ગાગર વ્યવસ્થિત હોય તો શ્રમણોની આરાધનાઓમાં પણ વેગ જેટલી નાની સંખ્યા ચતુર્વિધ શ્રીસંઘની છે અને તેની જો આવે. પણ જો ગૃહસ્થો જ જીમેદારીઓથી દૂર રહે તો પછી એકતા સધાય કે સર્જાય તો જૈનધર્મ સ્વયં વિશ્વવ્યાપી આરાધના છોડી પ્રભાવનામાં પડી જનાર સંયમીને પ્રતિક્રમણબની જાય તેટલી પ્રચંડ શક્તિ તેમાં રહેલા આરાધકોની છે. પડિલેહણ-પ્રભઆજ્ઞાપાલનમાં દૂષણો લાગવાની પૂરી બાકી લોકપ્રવાહમાં ખેંચાઈ જો શ્રમણ સંસ્થા MIKE,
શક્યતાઓ ઉભી થાય છે અને પ્રભાવના-આરાધના બેઉમાં MOBILE, MEDIA કે છાપા-વાહનાદિ આધુનિક સાધનોથી
પીછેહટ થઈ તો શાસનરક્ષા પણ જોખમાઈ શકે છે. કહેવાતી શાસનપ્રભાવના માટે મથશે તો જરૂર અનેક બાળજીવો પ્રસંગોચિત્ત જણાવવાનું કે વર્તમાનમાં શ્રમણોપાસક પક્ષે આકર્ષણ પામશે પણ સંયમના ભોગે થતી પ્રભાવનામાં અનેક ભ્રમણાઓ પ્રવર્તે છે. જેના કારણે ઝડપી સંદેશવ્યવહારના શ્રમણજીવનની સ્વયંની આરાધના ઘણા જ અંશે કાળમાં અહીંની વાતો ત્યાં અને ત્યાંની અહીં કરવામાં વિચિત્ર જોખમાશે. એવી જ શાસન પ્રભાવના ભગવાન મહાવીર દેવે વાતાવરણ સર્જાય છે. અનેક પ્રકારી સામાચારીઓને કારણે સ્વીકારી હોત તો દિવ્યશક્તિઓનો ઉપયોગ કરી નિષ્ફળ ગયેલી પણ દ્રષ્ટિરાગ વધ્યો છે. સંવેગી મહાત્માઓ ઉપર શ્રાવકોને પ્રથમ દેશનાને તેઓએ સફળ કરી દેખાડી હોત. આ. દુભવ નથી, પણ સાથે અનેકોને સાચી શ્રદ્ધા પણ નથી. સિદ્ધસેન દિવાકરસૂરિજીની રાજપાલખી તેમના જ ગુર વૃદ્ધ મૂળ કારણમાં તત્ત્વજ્ઞાન પિપાસુ વર્ગ ઓછો રહ્યો છે અને વાદિદેવસૂરિજીએ ઉપાડી તેમનો પ્રમાદ દૂર ન કર્યો હોત. આ. ભૌતિક અપેક્ષાઓ પૂર્ણ કરવામાં ધર્મારાધનાઓ માટે સમય દેવચંદ્રસૂરિજીએ પણ રાજા કુમારપાળના સુવર્ણસિદ્ધિ પ્રયોગ ફાળવવો તે પણ ગૃહસ્થોને માટે સમસ્યારૂપ બન્યો છે. સાથે કરી જિનશાસનની પ્રભાવના ક.સ. હેમચંદ્રાચાર્યજીના મારફત વાહન-વ્યવહાર વધ્યો હોવાથી વિરાધનાઓ પણ સપ્રમાણ વધી કરાવવાના મનોરથને મલીન ન જણાવ્યો હોત. અકબર જેવો છે. આમ સાંસારિકોના રીતિ-રિવાજ પ્રત્યેક દસકે બદલાતા રહે જૂર બાદશાહ પણ આ. હીરસૂરીશ્વરજી મહાત્માની દ્રઢ આચાર છે જ્યારે શ્રમણ સંસ્થા સાવ નાની છતાંય અનાદિકાલીન કટ્ટરતા દેખી ઝૂકી ગયો હતો અને પોતા તરફથી પણ અમારિ કે પ્રાચીન પરંપરાઓને યથાશકિત પાળવા ઉધત છે. કાળ, જાહેર કરાવેલ. આ. જિનપ્રભસૂરિજી સ્વયં શાસનપ્રભાવક સંજોગ, ઉમ્મર, લાચારી, શારીરિક પ્રતિકૂળતાઓ વગેરેના
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org