________________
૬૦૦
જિન શાસનનાં
વાદિદેવસૂરિજીએ કર્ણાવતી નગરીમાં સિદ્ધ નામના શ્રાવકના સવિશુદ્ધ સંયમધારીઓ પાસે લોકોનો આવરો-જાવરો ઓછો સ્થાને ચાતુર્માસ કરેલ અને તેની પૂર્ણાહૂતિ પછી સિદ્ધરાજ પણ હોય. આચાર્ય હરિભદ્રસૂરિજી જેવા દિગ્ગજ વિદ્વાન જયસિંહની અધ્યક્ષતા હેઠળ પાટણમાં વાદ કરી દિગંબરી મહાત્મા પાસે બે જ શિષ્યો હતા તેમના પણ કાળધર્મ પછી દૈવી કુમુદચંદ્રાચાર્યજીને વિ.સં. ૧૧૮૧માં હરાવેલ.
સંકેત પ્રમાણે નવા શિષ્યો નહતા થયા છતાંય વિશદ શાસ્ત્રગ્રંથોનું (૯) સામુદાયિક બંધારણો :–ભગવંતે દર્શાવેલ સર્જન સ્વશક્તિથી કરી જૈનસંધો ઉપર તેઓ છવાઈ ગયેલા.
છેક ઉજ્જયિની નગરીની સ્વર્ણભૂમિ સુધી કાલિકાચાર્યજીએ દશવિધ ચક્રવાલ સમાચારી પ્રમાણે દશ યતિધર્મ સાથે સંયમને
એકાકીપણે જ વિહાર કરેલ. તે જ પ્રમાણે અપવાદી વહેનારા મહાત્માઓને પોતપોતાના ગચ્છ અને સમુદાયની
એકાકી વિહાર છોડી ફક્ત બે સાધુ કે ત્રણ સાધ્વીઓનો સામાચારી પ્રમાણે પ્રવર્તતા હોય છે. કોઈકના ભિક્ષાપાત્ર લાલ
વિહાર પણ સ્થવિર કલ્પમાં માન્ય બને છે. રંગના, કોઈકના સફેદ કે કાળા રંગના જોવા મળે, તેટલા માત્રથી સંયમજીવનમાં ફરક નથી પડી જતો. પાંચ મહાવતો (૧૧) જિનાલયો-ઉપાશ્રયોના પ્રેરક અને સત્રિભોજન વિરમણ આજીવન માટે સંકલ્પિત મહાત્માઓ :–જેનોની વસ્તી છતાંય જિનાલય ન હોય તો કરનારા જ જેની દીક્ષા માટે યોગ્ય બને છે, બાકી વિવિધ તેવા સ્થાને જિનાલયોની સ્થાપના, સર્જન અથવા પ્રાચીન અને સામાચારીઓના કારણે ક્રિયાકલ્પોમાં નજીવી તરતમતાઓ પણ જીર્ણ થયેલ દહેરાસરોના જિર્ણોદ્ધાર માટે સાધુ-સાધ્વી ભગવંતો જોવા મળે તોય તેમના સંયમ માટે વિકલ્પો નથી વિચારવાના. પ્રેરણા કરી શકે છે, નૂતન જિનાલય માટે માર્ગદર્શન પણ આપી કારણ કે સંયમીઓની પરિણતિક પ્રવૃત્તિ અને પરાર્થભાવના શકે છે. કારણ કે તેમ થતાં અનેકોને પરમાત્માની સેવાપૂજા માટે લોકોત્તર હોય છે અને બાળજીવો જે ફક્ત બાહ્ય વિધિ- અવસર મળે છે, જેન-જૈનેતરોમાં રહેલ મિથ્યાભાવનાઓ વિક્રિયાઓ સુધીનું જ જ્ઞાન ધરાવતા હોય તેમને તત્ત્વાભ્યાસ નાશ પામે છે અને શાસનનું પણ ગૌરવ વધે છે. નથી હોતો. ભગવાન મહાવીર સ્વામીની હયાતીમાં પણ ૧૧ જિનમંદિરો વગરના સ્થાનોની પ્રગતિ પણ રોકાઈ જાય છે અને ગણધરો વચ્ચે નવ ગચ્છોની વાચના વ્યવસ્થા અલગ અલગ જિનાલય સર્જન થયા પછી અનેકોને લાભ પણ થાય છે. તેમ હતી. ચાલુ વિહારમાં વર્ષાવાસ નિકટમાં આવેલ વરસાદી જ સામાયિક-પ્રતિક્રમણ-પૌષધ-પારણા વગેરે કરવા, કરાવવા, વાતાવરણને કારણે પલ્લીમાં, વનવગડામાં કે શ્રાવકોની પોતાની સંઘનું નિજી સ્થાન હોવું જરૂરી છે. અણગારી મહાત્માઓ વસતીમાં સમુદાય સાથે રહેનારા મહાત્માઓ પણ હતા અને પ્રેરક બને તેમાં કોઈ જ હરકત નથી, કારણ કે તે સર્જન સપ્તર્ષિની જેમ નદી તટે મથુરા નગરી તરફ વિચરણ કરનાર પછી તે સ્થાનની માલિકીના ભાવો તેમને હોતા નથી કે અલ્પસંખ્યક સાધુઓ પણ હતા. સામુદાયિક વ્યવસ્થાઓ મમત્વો નડતા નથી. સાધનાની શિસ્તતાને માટે છે જ્યારે એકાકી વિહારી
વાદિદેવસૂરિજીની પ્રેરણાથી સિદ્ધરાજ જયસિંહે અનેક મહાત્માઓ પણ ઉચ્ચકોટીના આરાધક તરીકે
પાટણમાં જિનાલય બંધાવેલ. જાવડશાનો શત્રુંજયઉદ્ધાર શાસનમાં નોંધાયા છે.
વજસ્વામિજીની પ્રેરણાને આભારી હતો. આચાર્ય (૧૦) નિશ્રાવર્તી સાધુઓની સંખ્યાનું બળ માણેકચંદ્રસૂરિજીના ઉપદેશથી શાન્તનૂ મંત્રીએ પોતા માટે —કોઈ આચાર્યભગવંતો સાથે અનેક મહાત્માઓ હોય, બનાવેલ વિશાળ પ્રસાદને પણ ઉપાશ્રય તરીકે જાહેર કરી કોઈની પાસે અલ્પસંખ્યામાં. કોઈકનો શિષ્ય પરિવાર બહોળો દીધેલ. હોય, કોઈકનો નાનો. ક્યાંક નિશ્રાવર્તી મહાત્માઓ અલ્પ (૧૨) તપધર્મવિષયક વિગતો –અહિંસા, સંખ્યામાં હોય અને સાધ્વીઓની સંખ્યા વધારે હોય. એક
સંયમ અને તપ એ ત્રણેય સંયમજીવનના મહાસ્તુપો છે. સ્થાનમાં અનેક મહાત્માઓ જોવા મળે અને બીજા અન્ય ગીતાર્થ ગર ભગવંતોની નિશ્રાવાળો તપ મહાફળદાયી બને છે. સ્થાને અલ્પ સંખ્યામાં, તેટલા માત્રથી સંયતો નાના-મોટા કોઈક સંયતોને વીઆંતરાય કર્મનો ક્ષયોપશમ તીવ્ર હોય તો તેઓ નથી બની જતાં. શિષ્યસમુદાયનું પુણ્ય સૌનું પોતપોતાનું હોય ઉગ તપસ્વી તરીકે પ્રભાવક દો
હોય ઉગ્ર તપસ્વી તરીકે પ્રભાવક કોટિમાં પણ લેખાય છે. જ્યારે છે અને અનેક વાર તો એવું પણ બન્યું છે કે ઉગ્રાચારી કે
કે મોટા ભાગના સંયતો બાહ્યતપ કરતાંય આવ્યેતર તપને મહત્ત્વ ઉગ્રવિહારી પાસે દીક્ષિત થવામાં ભય લાગતો હોય તેથી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org