SearchBrowseAboutContactDonate
Page Preview
Page 612
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯૬ જિન શાસનના લે છે, પ્રતિપક્ષે ઉત્સર્ગ-અપવાદના જ્ઞાતા મુનિ ભગવંતો છ કારણોથી આહાર લે પણ છે તો છે કારણોથી આહારનો ત્યાગ પણ કરે છે. આહાર–પાણી દ્વારા સંયમદેહની ફક્ત તુષ્ટિ કરાય છે પણ મૂળ ઉદ્દેશ્ય દર્શન-જ્ઞાન–ચારિત્રરૂપી રત્નત્રયીની પુષ્ટિ કરવાનો હોય છે, જે આત્મિક ભોજન છે. જિનશાસનની જ્વલંત વાતો સત્ય અને સત્વથી ભરપૂર હોવાથી ક્યાંક ઉત્થાન અને ક્યાંક પતનના પ્રસંગો નોંધાયા છે તે યથાવત્ રજૂ કરતો આ લેખ અમે સંયમધર્મની સૂક્ષ્મતા દર્શાવવા સપ્રેમ વધાવીશું તથા શુભાપેક્ષા રાખીશું કે લેખકશ્રી આજ પ્રમાણે સંશોધનાત્મક અભિગમ દ્વારા જૈન સમાજને અવનવું ધૃતપાયેય પીરસે. સંયમની સૂક્ષ્મતા દર્શાવતો આ એક સરળ લેખ છે બાકી સૂક્ષ્મ બાબતો ગહન, ગંભીર, સૂક્ષ્માતિસૂક્ષ્મ હોય છે. -સંપાદક સંયમ જીવનની ૨૭ સૂક્ષ્મતાઓ થતાં જિનશાસનની પ્રભાવકતામાં ધક્કો લાગી શકે છે. આ પૂર્વે સંપાદક મહોદય શ્રી નંદલાલભાઈ દેવલુકે તેવું ન થાય અને સંયમધર્મ તરફનો પક્ષપાત વધે એક ગ્રંથસર્જન પાર પાડ્યું, જેનું નામ હતું વિશ્વ અજાયબી તેવા શુભ હેતુથી અમુક જ લાક્ષણિક પદાર્થો અત્રે : જૈન શ્રમણ. આર્ય સંસ્કૃતિના આધારભૂત જિનાજ્ઞાપાલક અવતારવામાં આવ્યા છે, કારણ કે અજ્ઞાન અને મોહદશા જ સંયમીઓના જીવન-કવનને વિવિધ લેખકો દ્વારા રજૂ કરવામાં એવી હોય છે જે મુગ્ધાવસ્થામાં સત્યાસત્યનું ભાન આત્મા ગુમાવી બેસે છે તેથી ઓછામાં ઓછું સંયમીઓની ચરણ અમેરિકા, કેનેડા, લંડન, દુબઈ કે આફ્રિકાના દેશોમાં સિત્તરી વિશે અલ્પાંશે પણ જાણકાર બનવું તે શ્રાવકોનું કર્તવ્ય પણ રવાના થઈ, જેથી ત્યાંના જૈનો પણ અનાર્યક્ષેત્રોથી છે. કારણ કે સંયમીઓ સર્વવિરતિવંત છે તો શ્રાવકો આદિશના ગૌરવને જાણી-માણી શકે. દેશવિરતિ ચારિત્ર્યવાન હોય છે. તે મહદુ ગ્રંથની મર્યાદા હોવાથી અમક વિગતોની સામાયિક, છેદોષસ્થાનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય રજૂઆત રહી જવા પામી તે કારણોથી આ નવા ગ્રંથનું સર્જન કે યથાખ્યાત ચારિત્ર નામના પાંચ ઉચ્ચ ચારિત્રના પ્રકારો કે કરવામાં આવ્યું છે. તેમાંય પ્રસ્તુત આ લેખ શ્રમણપ્રધાન દ્રવ્ય ચારિત્ર અને ભાવચારિત્રના ગહનવિશ્લેષણમાં ઉતરતા પૂર્વે જિનશાસનના સંયમી આત્માઓ માટે તો સર્જાયો છે જ. સામાન્ય માહિતીઓ તો ખ્યાલમાં હોવી જ જોઈએ, તો જ પણ સાથે ખાસ અનેક શ્રાવકો અને ઇતરોની ગેરસમજો કે જિનશાસનની સમ્યક્ આરાધના કરી શકાય. સૂક્ષમ અધર્મબુદ્ધિથી ઉત્પન્ન અનાદર-ભાવના કે આશાતના, અહિંસાધર્મની વાતોને ગૌણ બનાવી દઈ કોઈ ઉચ્ચ નિવારણના લક્ષ્યોથી બંધાયેલો છે. સ્વ. પ.પૂ. સાધક બનવા મથે તોય ન બની શકે. કારણ કે તે ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ની સાધુવાસનામાં એક વિષય સૂક્ષ્મધર્મની વાતો દેશના દ્વારા વહાવનાર ભગવંતોએ, વારંવાર આવતો કે ગૃહસ્થોની આરાધના સ્થૂલ છે; જ્યારે ગણધરોએ કે પૂર્વધારીઓએ તે તે પ્રમાણે સ્વયં પોતાના ચરમસંયમીઓની સાધના સૂક્ષ્મ સાથે સંકળાયેલ હોવાથી અતિ પરમ જીવનમાં આચર્યું છે અને મુક્તિ કે દેવપુરીમાં સીધાવ્યા તીવ્ર અને ઉગ્ર હોય છે. પણ વર્તમાનકાળમાં વધી રહેલ છે. આચાર વગરનો પ્રચાર પણ તાત્વિક ભાષામાં ધર્માજ્ઞાન દશા, શ્રાવકોનો અવળા માર્ગે વહી રહેલો ધનપ્રવાહ, ભ્રષ્ટાચાર ગણાયો છે. સંયમીઓને પણ વધી ગયેલ ગૃહસ્થોની અપેક્ષાઓ, ભૌતિક ચારિત્રવંતને ચકી કરતાંય વધુ સુખી અને ફકત આકર્ષણો, રાજકીય ઉથલપાથલો અને ખાસ તો કાળપ્રભાવે એક વરસની દીક્ષા પર્યાયમાં નિરાગી મુનિને તો ઉતરતા જતા સંઘયણબળો અને ચારિત્રાચારના ગણિતો વગેરેના સર્વાર્થસિદ્ધ દેવલોકના સુખને ઓળંગી જતાં દર્શાવ્યા છે. મિશ્રિત બળને કારણે પ્રસંગે–પ્રસંગે નાની-નજીવી બાબતોમાં યમ-નિયમ, શૌચ, કરણ, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, ધર્મવિમુખતાના કારણો ઉપસ્થિત થઈ જતા જોવા મળશે તેમ સમાધિ એમ અષ્ટાંગ યોગના આલંબનોને વહનારા મુમુક્ષુ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy