________________
૫૩૭
ઝળહળતાં નક્ષત્રો અભયદાન દ્વારા આનંદ અને સુખ દેનારા સાધુ-સાધ્વીઓ (૨) શ્રીકૃષ્ણનો ગુણાનુરાગ કેવો કે મરી ગયેલી કાળી અને આજેય પણ જોવા મળે છે.
ગંધાતી કૂતરી જયારે માર્ગગમન કરતાં વચ્ચે આવી ત્યારે (E) ગુણાનુરાગ
દુર્ગધથી સૌને નાકે કપડા હતા જ્યારે કૃષ્ણ મૃતશુનીના
દાંત મોતી જેવા જણાવ્યા. જે સંઘમાં ગુણાનુરાગ અને ગુણાનુવાદ છે તે સંઘો કલહ-કલેશથી મુક્ત રહેવાના. વિષમકાળમાં જીવતાની
ગુણાનુરાગી ગુણસેને દરેક ભવમાં એક પક્ષીય વેર કબર ખોદાય અને મર્યા પછી કદર થાય, તેવી વિષમતા
રાખતા અગ્નિશમને ખમાવી ખમાવી સમરાદિત્ય જોવા મળે તેની સામે આ પાંચમું દૈનિક કર્તવ્ય પડકાર છે.
કેવળી તરીકે મુક્તિ મેળવી છે, અગ્નિશર્માએ સંસાર દુનિયા તો આખીય દોષોથી ભરેલી છે, તે વચ્ચે કોઈનોય
વધારી નાખ્યો છે. પણ નાનો ગુણ દેખાય તેની ઉચિત કદર થવી જ ઘટે, હસ્તિનાપુરવાસી દુર્યોધનને એક અઠવાડિયાના પ્રયત્ન અન્યથા સારા કાર્યો અટકી જાય. ગુણાનુરાગ વગર પછી કોઈ સજ્જન ન દેખાયો જ્યારે ગુણાનુરાગી વેપારધંધા પણ માઠા પડી જાય, સામાજિક વ્યવસ્થાઓ તૂટી યુધિષ્ઠિરે તે જ સપ્તાહમાં કરેલ મહેનત છતાંય કોઈ જાય, ધર્મ પણ પ્રભાવહિન બની જાય. “સંઘમાંહે દુર્જન ન દેખાયો. ગુણવંતતણી અનુપબૃહણા કીધી' તેવી પંક્તિ જે
ગુણાનુરાગી ક પાંડવોની સંખ્યા પાંચ જ રહે તે માટે અતિચારમાં બોલાય છે, તે જ ગુણાનુરાગના મહત્ત્વને સમજવા
માતા કુંતીને વચન આપી દીધું કે હવે પછીના યુદ્ધમાં પર્યાપ્ત છે. પરમગુણાનુરાગી તીર્થકર ભગવંતો પણ “મો
અર્જુન મરશે અથવા પોતે, બાકી ચાર ભાઈઓ માટે તીથ્થસ્સ' બોલીને સંઘપૂજા કરી લે છે અને ચતુર્વિધ શ્રીસંઘને
અભયદાન જાહેર કરેલ. ૨પમાં તીર્થકરની ઉપમા આપે છે. વીતરાગીને મન
મહાવીર ભગવાનના શરણે ગયેલ અમરેન્દ્રને જ્ઞાનબળથી ક્રોડાધિપતિ કામદેવ કે દરિદ્ર એવો પુણીયો બેઉ
જાણી લઈ તરત જ તેને મારી નાખવા છોડાયેલ વજને પ્રશંસનીય છે. કારણ કે જિનશાસન ધનાઢય કરતાંય ગુણાઢ્યને વધુ મહત્ત્વ આપે છે, અન્યથા ધનના ત્યાગી
સૌધર્મેન્દ્ર સ્વયં દોડી જઈ પાછું ખેંચી લીધેલ હતું. સાધુ-સંતો કેવી રીતે પૂજાય? લોકોત્તર આ શાસન જ એવું (૭) રાણી કુન્તલાએ જે શોક્યોને પરમાત્મા ભક્તિ શીખવેલ. છે જે શ્રાવકોને ચોથા અને પાંચમાં ગુણસ્થાનકે માન આપે છે તે જ સ્ત્રીઓ ભક્તિમાં આગળ વધી ગઈ જાણી ઈર્ષ્યા અને સંતોને છઠ્ઠા-સાતમા ગુણઠાણે સન્માન આપી બહુમાન કરનાર કુન્તલા ગુણાનુરાગ ગુમાવી કૂતરીનો અવતાર કરે છે. જગતમાં ગુણાનુરાગ ન હોય તો દાનવો અને
પામી ગઈ. દોષોથી પૃથ્વી ઊભરાઈ જાય, તેવું નથી થતું કારણ કે (૮) કાકજંઘ રાજાના દિક-પરિમાણ વ્રત અને અનેક ગુણવાનોને તો દેવો ૫ ભજે છે, રક્ષે છે અને અનુકૂળતાઓ ગુણોને જાણી કલિંગ દેશના શત્રુઓએ પણ બક્ષે છે.
શત્રુરાજાના આદેશને ઠુકરાવી કાકજંઘને જેલમાં પણ નિખાંકિત પ્રસ્તુતિઓ અલ્પાંશે ગુણાનુરાગના ખાસ
ભોજનપાણી પૂરા પાડેલ હતા. પ્રસંગો સ્વરૂપ જાણવી તે પણ સંક્ષેપિત ભાષામાં બાકી (૯) ફક્ત ગુણાનુરાગતા જ કારણે કૌડિન્ય, દત્ત, ગુણોની ગંગાસમાન જિનશાસન હીરાની ખાણ પણ છે, રોવાલ વગેરે પંદરસો તાપસો ગૌતમ ગણઘરને શિષ્યો રત્નોનો મેર પણ છે અને અમૃતનો મધુર દરિયો પણ બની ગયા અને પ્રભુના ગુણો સાંભળતા, દેખતાં
કેવળજ્ઞાન પણ પામી ગયા. (૧) આદિનાથજીના પિતા નાભિરાજા કેવા ગુણપ્રેમી હતા (૧૦) એક માત્ર સાધુધર્મના ગુણાનુરાગના કારણે જ
કે પ્રજાના દુઃખો સાંભળ્યા પછી પણ ઉપચાર અને મેતાર્ય મુનિરાજની હત્યા કરી નાખનાર સોનીએ જ્યારે ઉપાય માટે પોતાના પુત્ર ઋષભ પાસે સૌને મોકલી દેતા રાજાના ભયથી સાધુનો વેશ પહેરી લીધેલ, ત્યારે શ્રેણિક હતા.
રાજાએ ભયાનક ગુનો પણ માફ કરેલ.
ખરો.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org