SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો ૫૧૯ (ચિત્ર નં. ૭) (VIE '' (ચિત્ર નં.-૯) વિકાસ અગિયારમી સદી સુધી જોવા મળે છે. ત્યારબાદ હસ્તપ્રતોના પેઈન્ટીગનો વિકાસ વધુ થયો. જોકે આપણે ત્યાં તામિલનાડુમાં સિતાનાવત્સલની ગુફામાં આવેલા Wall ૧૪મી સદીથી લઈ ૧૮ સદી સુધીના પેઈન્ટીંગો દેરાસરની Painting ઇલોરા કરતાં પણ ઘણાં પ્રાચીન અને સુંદર છે. દિવાલો પર જોવા મળે છે. અહીંની સંપૂર્ણ ગુફાની ભીંતો અને છત પર રાજા મહેન્દ્રવર્માના ચિત્ર નં.-૧૦માં વિજયનગર રાજ્યમાં તિરૂપતિકનરમના (ઇ.સ. ૬૨૫) સમયનાં પેઈન્ટીંગ્સ છે. એણે ચિત્રકળાને લગતો જૈન મંદિરમાં ૧૯મી સદીના સિલીંગ પર ચિત્રણ કરેલા એક ગ્રંથ પણ તૈયાર કરાવ્યો હતો. ૧૦મી સદીના તિરૂમલાઈના પેઈન્ટીગ જોઈ શકાય છે. જૈન દર્શનમાં લેશ્યાનું સ્વરૂપ જૈન મંદિરમાં વાદળોની વચ્ચે સૂપર્ણ અને દેવોને ઊડતા બતાવ્યા છે. અહીંની માનવ આકૃતિમાં નાક અને હુઠ્ઠી ત્રિકોણાત્મક અવલોકાય છે, તો આંખ મુખની બહાર કંડારેલી જોવા મળે છે. હસ્તપ્રતો ઉપરના મિનિએચર પેઈન્ટીંગમાં આવી કળા જોવા મળે છે. ચિત્ર નં. ૯માં કાલકાચાર્યની કથાનું ચિત્ર છે. શક રાજા સિંહના આસન પર બિરાજમાન છે. આચાર્યશ્રી એને સંબોધે છે. મુદ્રા પ્રવચન મુદ્રા છે. નેત્ર બંને તરફ કંડારેલા છે. નીચે દર્શાવેલા ઘોડા અને સિપાઈઓ એના લશ્કરના પ્રતિક છે. મહેલ કિલ્લાથી સુરક્ષિત છે એમ જોઈ શકાય છે. જેસલમેરના ભંડારની કલ્પસૂત્રની કથાનું પેઈન્ટીંગ પ્રાચીન પુસ્તકમાંથી અહીં આપ્યું છે. (ચિત્ર નં.-૯) શ્રવણબેલગોડાના (યિત્ર નં.-૮). જૈન મઠમાં પણ ઘણા સુંદર ભીંતી ચિત્રો છે. ભીંતચિત્રોનો ET. જજો 'It : Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy