________________
૫૦૨
જિન શાસનનાં ‘ઢાળ'માં હોવી જોઈએ તે નક્કી નથી. ઢાળમાં પ્રચલિત દેશી
હાલરડું/ હાલેડુ/ હાલરો અને ગેયશાસ્ત્રીય રાગોનો પ્રયોગ થયેલો હોય છે. રાસમાં
તે સામાન્ય જીવનમાં લોકસાહિત્યનો પ્રકાર છે. હાલરડું કથાવિભાજન ઢાળની મદદથી થાય છે. ઢાળબદ્ધ સ્તવનમાં
એટલે બાળકને હિંચોળતા-ઝુલાવતાં ગવાતું મધુર ગીત. (બીજો કળશ” રચના સ્તવનની પૂર્ણતા સૂચવે છે.
અર્થ ‘ટોળું અહીં અભિપ્રેત નથી.) “હાલા કરવી’ એટલે સૂઈ ઢાળિયાં :
જવું. ‘હાલા ગાવી’ એટલે હાલરડું ગાવું. હાલરડું એ માતાના ત્રણ વધુ ઢાળમાં રચાયેલી કૃતિઓ ‘ઢાળિયા તરીકે કંઠે બાળકને પારણામાં ઘોડિયામાં હિંચોળવાની યંત્રવતુ પ્રક્રિયા ઓળખાય છે તે સિવાયની લઘુકૃતિઓ સ્તવન સઝાય તરીકે નથી જ પરંતુ તે વખતે ઉંઘાડવા રડતું છાનું રાખવા લયબદ્ધ ઓળખાય છે. આમ ઢાળિયાં વર્ણનપ્રધાન રચના છે. ઢાળબદ્ધ પદાવલીઓને સંગીતમય ધ્વનિયુક્ત ગાય છે તે રચના, જેની રચનાઓ સ્તવન અને સઝાય પ્રકારમાં વિશેષ પ્રાપ્ત થાય છે. અસરથી બાળક નિદ્રાધીન બની જાય છે! આવા ગીતો પદો | ઋષિ મૂળચંદજીનું ‘દીવાનું દ્રિઢાલિયું” (સં. ૧૮૮૫), માતા (ક્યારેક ફોઈ, બહેન વ.) ગાય છે ત્યારે તેમાં ઉલ્લાસ, કવિ ક્ષમા કલ્યાણનું “ચઈમુત્તાકુમારનું ત્રિઢાલિયું', ભાવરત્નમુનિનું અપૂર્વ વાત્સલ્યભાવ પ્રગટેલો હોય છે. હાલરડામાં પારણાનું સં. ૧૭૫૬નું ‘ઝાંઝરિયા મુનિનું ચોઢાલિયું, રૂષિ રાયચંદનું સં. વર્ણન, બાળચેષ્ટાઓ, બાળકનો શણગાર, બહેન-કાકા-ફોઈ૧૮૪૦માં રચેલ “મહાવીર સ્વામીના ચોઢાલિયા, શ્રી મામા-મોસાળ વગેરેના કૌટુંબિક સંબંધો, ભવિષ્યની અનેરી કીતિવિજયજીનું પાંચ સમવાયનું ષઢાલિયું, કવિ આશા-આકાંક્ષાઓ (સ્વ. ઝવેરચંદ મેઘાણી રચિત ‘શિવાજીનું મુક્તિવિજયનું નારીનું સ્તવન-સાત ઢાળનું, વિજયલકમસૂરિનું હાલરડું-ધણણ...ડુંગરા બોલે') હોય છે. હાલરડું ગાનારી છ અઠ્ઠાઈનું સ્તવન નવઢાળમાં, કવિ ઋષભવિજયકૃત ‘નેમનાથ માતાની આર્થિક સ્થિતિ ગરીબ હોઈ શકે પણ એનું હાલરડું પ્રભુનાં સત્તર ઢાળિયાં', કવિ પં. વીરવિજયજી રચિત સં.
ગરીબ ન હોય! (વર્તમાન સમયના બાળકના નસીબમાંથી ૧૮૮૮ના “મોતીશાનાં ઢાળિયાં' વ.ની અહીં યાદ થઈ શકે.
હાલરડાં ખૂંચવાઈ ગયાં છે!) વધાવા :
જૈન સાહિત્યમાં પ્રાપ્ત થતાં હાલરડાંની બહુધા કૃતિઓ ‘વધાવા'નો સંબંધ વધાઈ વધામણી શબ્દ સાથે છે જે
સાધુ કવિઓએ શૃંગાર અને વાત્સલ્યભાવથી રચી છે જેમાં સં.શબ્દ “વર્યાપન' અથવા પ્રાકૃત વદ્ધાવણ પરથી છે. “વધઈ”
સગુણોપાસના ભક્તિ ટપકતી મધુર પદાવલીઓનો પરિચય કાવ્યપ્રકાર લોકગીતોને મળતો છે. ભક્તકવિ સૂરદાસ અને
સાંપડે છે તેમાં ધાર્મિક મહત્ત્વ, આશીર્વાદ, આશાવાદ અને તુલસીદાસે ‘વધાઈ પદો' રચેલાં છે. પુત્ર જન્મના પ્રસંગે વધાઈ
પરાક્રમભાવના ગૂંથેલ હોય છે. ગાવામાં આવે છે. “વધામણી આપવી’ શબ્દપ્રયોગ છે. નદીના રૌદ્રરૂપને શાંત કરવા નદીનો “વધાવો’ થતો.
ગીત : વધાવવું એ સન્માનસૂચક ક્રિયાપદ છે. શુભ સમાચાર- મધ્યકાલીન સમયના લઘુકાવ્યનો, ઊર્મિકાવ્યનો એક પુત્રજન્મ, વિવાહ વ.-માટે જૈનભક્તો પ્રભુના જીવનના પરમ પ્રકાર (જેન અને જૈનેતરમાં) છે. જૈન કવિ સમયસુંદર માટે
કરી કલ્યાણકના પ્રસંગોએ પ્રભુને ભક્તિભાવપૂર્વક ગીતરચનામાં પ્રદાન અંગે કહેવાયું છે-“સમયસુંદરનાં ગીતડાં, અક્ષત, સુગંધીચૂર્ણ, સોના-ચાંદીનાં પુષ્પોથી વધારે છે તે ક્રિયા ભીંતનાં ચીતડાં!' (ભીંત પરનાં ચિત્રો અને સમયસુંદરનાં ગીતો ભક્તિની બાહ્યપ્રવૃત્તિ સાથે પ્રભુ પ્રત્યે આંતરિક શ્રદ્ધાનું પ્રતીક લાંબો સમય સુધી જળવાઈ રહેશે.) “ગીત'માં ગેયતાનો ધ્વનિ બને છે. તીર્થકર ભગવાનનો જન્મોત્સવ, આગમન, ‘દેશના” છે. તેનું વિષયવૈવિધ્ય પણ નોંધપાત્ર છે. માનવવિકાસની સાંભળવી, વિદાય, ગુરુનું આગમન એ પણ વધાઈસ્વરૂપે સુક્ષ્મલાગણીઓ મધુર પદાવલી દ્વારા, વિશિષ્ટલકના માધ્યમથી કાવ્યરચના “વધાવા'માં સ્થાન પામેલ છે. સ્નાત્રપૂજામાં માત્ર વ્યક્ત થાય છે. તેની સંવેદના કે ભાવની સચોટતાને લધુતાનું પ્રભુનો જન્મોત્સવ જ કેન્દ્રસ્થાને હોય છે જ્યારે વધાવામાં તો બંધન નડતું નથી. ગીતમાંથી વિશિષ્ટ ધ્વનિ નીકળવો જોઈએ. જન્મોત્સવ ઉપરાંત પ્રભુનાં દીક્ષા, કેવળ અને નિર્વાણ કલ્યાણકનું
સ્થૂલિભદ્રગીત, સુદર્શનમહાઋષિગીત, વયરસ્વામીગીત વ. ગીત પણ વર્ણન સાંપડે છે. આમ ‘વધાવા'નું ઉપાસનામૂલક સાહિત્ય
પ્રાપ્ત થાય છે. પંચકલ્યાણકસ્તવનની સમીપમાં સ્થાન લે છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org