SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૬ જિન શાસનનાં કવિની હરિયાળીમાં થતી અભિવ્યક્તિમાં અર્થ સીધી રીતે હમચડી ધાર્મિક ઉત્સવ વખતે આવી રીતે ગવાય છે અને પ્રગટતો નથી. તેમાં ગૂઢાર્થભાવ રહેલો છે. ‘હરિયાળી’ તાલબદ્ધ નૃત્યમાં ગવાતી પદ્યરચનાનો પ્રકાર છે. હમચડી ‘હરિયાલી’ શબ્દ સંસ્કૃત શબ્દ “હૃદય’ ‘હૃદયાલી' અને પ્રાકૃત નૃત્યમાં ભાવિક ભક્તો ઉછળ-કૂદ કરીને ગાય છે ને આનંદહિયાલિયા પરથી ઉતરી આવેલો છે તે જોતાં હરિયાળી શબ્દ ઉલ્લાસ વ્યક્ત કરે છે. ‘હમચડી'માં તાલીઓના તાલ અને હૃદયાલી, હિયયાલી, રિયાલી, હિઆલી, હઈઆલી વગેરે પરથી સંગીતના સમન્વયથી પગના ઠમકા સાથે એકરૂપ બનીને છે. જૈન સાહિત્યમાં પણ બુદ્ધિચાતુર્યપૂર્ણ હરિયાળીઓ ગોળાકારે ફરવાની–રાસ રમવા સહિત ગાવાનું હોય છે જો કે કાવ્યજગતમાં માનવંતુ સ્થાન ભોગવે છે. દેપાલ ભોજક કે જે અગરચંદજી નાહટા જેવા વિદ્વાન એક તફાવત પ્રત્યે ધ્યાન દોરે વિ.સં. ૧૫૦૦ થી ૧૫૨૨ના ગાળામાં વિદ્યમાન હતો તેની છે તે પ્રમાણે આવી રીતે જે પદ્યરચના સ્ત્રીઓ ગાય છે તે કૃતિમાંથી “એ હરિયાળી જે નર જાણે, મુખે કવિ દેપાલ વખાણે’ ‘હમચડી’ કહેવાય અને પુરુષો ગાય તે “હીંચ' કહેવાય છે. એવો ઉલ્લેખ મળી આવે છે. હરિયાળીમાંથી અર્થ તારવવામાં ગુજરાતમાં હિંદુ સમાજમાં સૂર્યપત્ની-રાંદલમાતાને તેડવાના મુશ્કેલી પડે છે તેથી તો તેને નાળિયેર સાથે સરખાવાય છે, પ્રસંગે સ્ત્રીઓ દ્વારા “હમચી’ લે છે.) કારણ કે હરિયાળીના મૂળમાં ગૂઢાર્થ છે. ક્યાંક હરિયાળીનો બીજી રીતે જોઈએ તો હીંચ' ત્રણ માત્રાનો દ્વતતાલ છે ‘ઉખાણા’ના પર્યાય તરીકે પણ ઉલ્લેખ થયેલ છે. ડૉ. હરિવલ્લભ - જે ઝડપથી લેવાય છે. બીજી જગ્યાએ છ માત્રા પણ દર્શાવી ભાયાણી સાહેબનો અભિપ્રાય હતો કે-હરિયાળી એટલે બુદ્ધિની છે. હીંચના અન્ય સંદર્ભ પ્રમાણે રાસ-ગરબા ગાવાની અને તિક્ષ્ણતા કરવાવાળી રચના. જૈન સાહિત્યમાં હરિયાળીનો અર્થ વર્તુળાકારે ફરીને સામસામે એકબીજાની કોણીનો સ્પર્શ કરીને એવો છે કે પ્રથમ દૃષ્ટિએ વિચિત્ર લાગે અને વિરોધાભાસ હોય ધમાલનો આનંદ લેવાનો હોય છે. પણ તેનો સાચો અર્થ તો કંઈક જુદો જ હોય છે. હરિયાળી રચનાઓ એ યોગીઓની વિશિષ્ટ પ્રકારની ભાષા છે. તેમણે ઉપા. સકલચંદ્ર વીર વર્ધમાન વેલિહિમચડી, કવિ થય પતો યોગસાધનાનો પ્રભાવ છે અને વિશાળ સ્વરૂપને રામવિજયકૃત મહાવીર સ્વામીના પંચકલ્યાણકના સ્તવન (ર.સં. મૂર્તિમંતરૂપે પ્રગટ કરે છે. તેમાં કોઈ લૌકિક અર્થ નથી પણ ૧૭૭૩)માં ત્રીજી ઢાળમાં 'હેમચડી' તરીકે મૂકલી છે. કવિ લોકોત્તર અર્થ છે જે બુદ્ધિની પરિપક્વતા વગર સમજી ન શકાય. લાવણ્યસમયની નેમિજિન હમચી (હમચડી) ગેય કાવ્યપ્રકાર છે પંડિત વીરવિજયજીની ‘વજ સ્વામીનાં ફૂલડાં' પણ એક પ્રકારની તેનો ખ્યાલ આપે છે. હરિયાળી છે. (દા.ત.) સવાલ–“સદા યૌવન નારી તે રહે – રૂપક કાવ્યો : તૃષ્ણારૂપી નારીને પરણેલા અનેક સંસારી જીવો મૃત્યુ પામ્યા પણ કાવ્યમાં સૌંદર્ય લાવવા રાગ-ઢાળ-ઝડઝમક વ. હોય તે નારી હંમેશા રહે છે. છે. તે જ રીતે “અલંકારની યોજના હોય છે જે પૈકી ઉપમાન હરિયાળીમાં સાંપ્રદાયિક અને ધાર્મિક સંબંધ ધરાવતા અને ઉપમેય વચ્ચે અભેદભાવ દર્શાવી અલંકારનો પ્રયોગ થાય પારિભાષિક પ્રતીકો, સંખ્યામૂલક પ્રતીકો, રૂપકાત્મક પ્રતીકો, છે. રૂપકને કારણે કવિત્વશક્તિની સાથે ધર્મબોધની સિદ્ધિનો પણ પ્રહેલિકા જેવા સમસ્યામૂલક પ્રતીકો હોય છે. જૈન હરિનાં પરિચય સાંપડ્યો છે. દા.ત. “વણઝારો', “નગર’, ‘મુસાફર', પ્રતીકાત્મક, રૂપકાત્મક, વર્ણનાત્મક, સંખ્યામૂલક, સમસ્યાપ્રધાન “ચરખો', “રેંટિયો', “સાસરું, ‘મનભમરા” વ. રૂપકોનો ઉપયોગ એમ પ્રકાર પાડી શકાય. આ સંદર્ભમાં પ્રો. હીરાલાલ ૨. થયો છે. જૈન સાહિત્યમાં ‘વિવાહલો', “ચૂડો', “ચૂંદડી' વ. કાપડિયાનો “હરિયાળી સંગ્રહ' અને તાજેતરમાં ડૉ. કવિન રૂપકકાવ્યોનો પ્રકાર ખીલ્યો છે. દા.ત. કવિ સમયસુંદર શાહનો ગ્રંથ “હરિયાળી સ્વરૂપ અને વિભાવના' સારો પ્રકાશ “ધોબીડાની સઝાય'માં કહે છે-“ધોબીડા! તું ધોજે મનનું પાડે છે. ધોતીયું રે રખે રાખતો મેલ લગાર રે.......” હમચડીહમચી,હીંચ : લાવણી : હમચડી એ ગરબાની દેશીનો એક પ્રકાર છે અને તેમાં મહારાષ્ટ્ર, દ. ભારતમાંથી લાવણી’ ગુજરાતમાં પ્રવેશી. પણ રાસ-ગરબા-ફાગ-વિવાહલો-હોરી ગીતો જેવા કાવ્યોની જૈન અને જૈનેતર મ.કા. સાહિત્યમાં લાવણી રચાતી અને માફક વર્તુળાકારે–ગોળાકારમાં ફરીને ગાવાની પ્રક્રિયા છે. ગવાતી. લાવણીની વ્યુત્પત્તિ-વ્યાખ્યા બાબતે એક મત નથી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy