________________
૪૯૪
જિન શાસનનાં
(ઈ.સ. ૧૨૮૧ની આસપાસ), કવિ જયશેખરસૂરિનો નેમિનાથ (૧૦) દેશી અને લોકગીત લોકપ્રિયતાની દૃષ્ટિએ નજીક છે. ફાગુ (સં. ૧૪૬૦ આશરે), રાજશેખરસૂરિનો નેમિનાથ ફાગુ,
બારમાસા : જિનપદ્મસૂરિકૃત સિરિસ્થૂલિભદ્ર ફાગુને અહીં યાદ કરી શકાય.
ફાગુની જેમ બારમાસા પણ ઋતુકાવ્ય છે જે જૈનેતર દેશી :
અને જૈનકવિઓ તથા લોકકવિઓએ લખ્યા/રચ્યા છે. આપણે મધ્યકાલીન જૈનસાહિત્યનો આ લોકપ્રિય કાવ્યપ્રકાર છે. ત્યાં ઋતુવર્ણનનાં મૂળ છેક વેદમાંથી નીકળે છે ! બારમાસામાં ‘દેશી’ શબ્દ “દેશ” પરથી ઉતરી આવેલો. ‘દેશ'ના અહીં લાગુ પણ માનવચિત્તમાં ઉદ્ભવતી વિરહભાવના, ઋતુઓનું વર્ણન પડતા અર્થ પૈકી મુલક, વિભાગ, ક્ષેત્ર, પ્રદેશ, જગા પરથી અને ખાસ કરીને વસંત, પ્રકૃતિવર્ણનની રસિકતા, વિરહિણી દેશી’ શબ્દના અર્થ દેશનું, (અમક)-ને લગતું. એક રાગિણી, નાયિકાની મનોવ્યથા અને જીવનનો ઉલ્લાસ, ઋતુપરિવર્તનની પ્રાકૃત ભાષાનો એક પ્રકાર, સંગીતના બે પ્રકારોમાંનો એક સાથે માનવજીવનની લાક્ષણિકતા વણી લેવામાં આવે છે. સંસ્કૃત નહીં પણ પ્રાકૃત છંદ કે પદ્યરચનાને આધારે વિચાર પ્રકૃતિને પૂર્વભૂમિકામાં રાખી બારમાસા વિરહવર્ણન સચોટ રીતે કરતાં કહી શકાય કે દેશી' કોઈ દેશ' (વિસ્તાર) સાથે સંબંધ આપે છે અને તેમાંથી સામા., સાંસ્કૃતિક, ઐતિ. માહિતી સાંપડે ધરાવે છે. કોઈ “દેશી’ અમુક દેશમાંથી ઉદ્ભવી હોય અને પછી છે. લડવૈયા, વણઝારા, ભવૈયા, ભાટ-ચારણ વ.નું લાંબા સમય તેનો બીજે પ્રચાર થયો હોય–
સુધી સ્થળાંતર, તેમની સ્ત્રીઓને સહન કરવો પડતો વિરહ અને (૧) દેશી ચોક્કસ રાગમાં ગાવાની હોય છે. તેમાં રાગવૈવિધ્ય
રાજકીય અવ્યવસ્થા-લૂંટફાટને કારણે ઘરમાં ગોંધાઈ રહેવાની નોંધપાત્ર છે.
પરિસ્થિતિએ બારમાસા કાવ્યની રચના-ઉત્પત્તિમાં મહત્ત્વનો
ભાગ ભજવ્યો હશે?! (૨) દેશીની રચનામાં માત્રામેળ, છંદ-શાસ્ત્રીય રાગ, લોકગીતની પ્રચલિત પંક્તિઓનો ઉપયોગ થયો હોય છે.
બારમાસામાં માસ–મહિનાઓ અને ઋતુઓના સંદર્ભમાં
વસ્તુનિરૂપણ આવતું હોવાથી તેનો સ્વતંત્ર કાવ્યપ્રકાર તરીકે વખત જતાં દેશીના ભાગરૂપે પૂર્વાચાર્યોના સ્તવનની
વિકાસ થયો. પંક્તિ, ગરબાની પંક્તિઓ વ.ને પણ સ્થાન મળ્યું હોય.
ચારિત્રકળશમુનિકૃત ‘નેમિનાથ રાજીમતી બારમાસા” (૪) દેશીમાં ગેયતા સાથે તાલ-લયનો સમન્વય થયેલો
(હસ્તપ્રત સં. ૧૫૮૧), મહોપાધ્યાય સિદ્ધિચંદ્રમણિની દુહાહોવાથી તેની ગાવાની ખાસ ઢબ રીત હોય છે.
હરિગીત છંદમાં ‘નેમિનાથ ચાતુર્માસ ફળ', કવિ ઉદયરત્નની સં. (પ) દેશીમાં કવિતા અને સંગીતકલાનો નોંધપાત્ર સંબંધ ૧૭૫૯ની ચૂલિભદ્ર નવરસો વ.ને અહીં યાદ કરી શકાય. હોય છે.
કોઈક રચનાઓ તેરમાસા તેરમાસીના નામે પણ છે. દેશી’નો ઉપયોગ દીર્ઘકાવ્યપ્રકારો (રાસ-ધવલ
ઔક્તિક આખ્યાન વ.)માં થયો છે તો સાથે સાથે લધુકાવ્યપ્રકારો
ઔક્તિક એટલે “ઉક્તિ” અથવા ભાષા અંગેની રચના. (સ્તવન, સઝાય, શ્લોકો વ.)માં પણ થયો છે.
દા.ત. ગુજરાતી ભાષાના માધ્યમથી સંસ્કૃત ભાષાના વ્યાકરણ (૭) દેશીઓના વિષયનું ક્ષેત્ર બહુ વિસ્તૃત છે–પ્રભુ, પ્રકૃતિ,
શીખવા માટેની રચના “ઔક્તિક' કહેવાય. ઇ.સ. ૧૨૮૦માં પ્રણય, સ્થળ, ભક્તિતીર્થ વ. અનેક વિષયવાળી ‘દેશી’
શ્રીમાળીવંશના ઠક્કર કુરસિંહના પુત્ર સંગ્રામસિંહે “બાલશિક્ષા મળે છે.
લખેલી છે જે પ્રાચીન ઔક્તિક છે. તેમાં નામ-સંધિદેશીઓમાં પ્રાદેશિકતાનો પ્રભાવ છે તેથી ગુજરાત, કચ્છ, વિભક્તિ-સમાસ વ. અંગે ૮ વિભાગ છે. ૧૪મી સદીમાં મારવાડ, રાજસ્થાનની ભાષાના શબ્દપ્રયોગો પણ તેમાં સોમપ્રભસૂરિકૃત ઔક્તિક, પૂ.આ. ગુણરત્નસૂરિની ઇ.સ. પ્રયોજાયા છે.
૧૪૧૦ની ધાતુકોશરચના છે. ઔક્તિકથી સંસ્કૃત જેવી ભાષાના (૯) એક દેશીના આધારે ક્યારેક બીજી દેશી પણ અધ્યયનમાં પ્રવેશવાની, ધાર્મિક અને દાર્શનિક અભ્યાસ કરવાની રચાતી.
ભૂમિકા પ્રાપ્ત થાય છે.
(૩)
વખત ,
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org