SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો ૪૭૯ છે તથા અર્ચન પણ અઘરી વાત છે. જ્યાં ફક્ત આપશ્રીની એવા સપડાયા છે કે આપશ્રીએ દેખાડેલ પરમાર્થભર્યો પ્રશસ્ત પ્રતિકૃતિ જેવી પ્રતિમાજી પણ પ્રતિષ્ઠિત છે ત્યાં ઘર અને પુણ્યપંથ પણ પ્યારો નથી લાગતો. દર્દીને જેમ કડવો લીમડો સ્થાનકના મમત્વ છોડી દર્શન માત્રની ઈચ્છા છતાં અમને પણ મીઠો લાગે તેમ મોહાજ્ઞાનમાં બેભાન બનેલા અનેકોને એક ઉપવાસનું ફળ મળી જાય છે. સ્વદ્રવ્યથી પૂજન કરતાં કટ સંસાર પણ મધુરો જણાય છે. આશ્રવનિરોધ, શ્રાવકોને પૂરા એક હજાર વરસોના અણસણ જેવી નિર્જરા થાય સંવરસાધના અને નિર્જરાલક્ષી ધર્મારાધનાઓ જો આપશ્રીએ ન છે, જ્યારે ચૈત્યવંદન સમયના ભાવાર્ચનથી તો અનંત વરસોના સમજાવી હોય તો ન જાણે મમ્મણ કે ધવલ જેવા વિકટકર્મો પણ ખપી જાય છે. નથી વિશેષ જ્ઞાન કે નથી કોઈ મોહાસક્તની જેમ અનેકો દુર્ગતિએ રવાના થયા હોત. તપશક્તિ છતાંય ફક્ત આપની જો નિર્દભ ભક્તિ છે તો પણ તેવું થયું નથી અને થવાનું નથી કારણ કે છેક ઋષભદેવથી પણ અમારી મુક્તિ માટેની તે એક અવ્વલ યુક્તિ છે. લઈ ચરમતીર્થપતિ સુધી સૌ આપે મર્યાદાના બંધનમાં જ દર્શન પાપનાશનમ્ અને દર્શન મોક્ષસાધનમ્”નું કાવ્ય જણાવે મુક્તિનો મહામાર્ગ દેખાડી દીધો છે. માર્ગદર્શન માત્રથી આપ છે કે જળપૂજા વગેરે અષ્ટપ્રકારો પૂજાના દેવદર્શનને જ મગ્નદયાણું કહેવાઓ છો. ચતુર્વિધ શ્રીસંઘ સ્થાપી પૂજ્ય-પૂજક આભારી છે. તેથી જ તો જળપૂજાથી લઈ નૈવેદ્યપૂજા કરનારા વર્ગ તૈયાર કરી બેઉ વિભાગો માટે મોક્ષની મદાર બન્યા છો. કેટલાય ભક્તો સદુગતિ અને મુક્તિ પામ્યા છે. દર્શન વિના આપ સિવાય ચતુર્વિધ શ્રીસંઘની સ્થાપના કોણ કરી શકે? પૂજન ક્યાંથી અને પૂજન વિના અર્ચના ક્યાંથી, આપ તો (૨૦) સાર્વભૌમસત્તાસૌખ્યપ્રદાયક : તેના શુભાલંબન છો. ' હે ભુવનભાસ્કર સંભવજી ભગવાના સાવ અસંભવ (૧૮) પાપશ્રાપ પુણ્યાધારામાપ : છે કે અમારા જેવા અલ્પમતિઓ આપ જેવા ઈશ્વરપદને પામી એક તરફ પુરુષાદાણીય હે પાર્શ્વનાથજી! સંસારીઓ શકે. પણ રૈલોક્યલલાટતિલક જેવા ત્રિભુવનાધિપતિ અને સકળ અઢારેય પ્રકારના પાપોથી ખરડાયેલા છે. ચિત્ર-વિચિત્ર સર્વશક્તિમાન સર્વેશ્વર આપ તો જગત્કૃષ્ઠ પદાધિકારી છતાંય કર્મોથી ઘેરાયેલા છે. જ્યારે પ્રતિપક્ષે આપ હે પરમાત્મા અધર્મના ઘરમાં બેઠેલાને પણ બાંહેધરી બક્ષો છો કે વીસવસાની અઢારેય પાપો તો ઠીક પણ અઢારેય દોષોથી પણ રહિત દયા પાળી, સંયમની સાધના કે સંયમીની ઉપાસના દ્વારા તમે છો. જેમ મયૂર દેખી ભુજંગ ભાગે, માર્જરી ભાળી મૂષક ભાગે સૌ પણ મારી જેમ વીતરાગી-વીતષી અરિહંત બની શકો છો. તેમ પાપોને તો આપના પડછાયાનો પણ ડર લાગે છે. શ્રાપના તેથી જ તો હરિણ, વિશ્વભૂતિ, સિદ્ધાર્થ, શ્રીવર્મા કે શ્રીકૃષ્ણથી શિકાર બની ગયેલ પાપ પરિબળો લાચાર-બિમાર બની લઈ શ્રેણિક જેવા અનેક શ્રમણો કે શ્રમણોપાસકોએ આપ જેવા કણસવા લાગે છે અને તે જ સાથે જ્યાં જ્યાં આપના પુણ્ય ચોવીશ તીર્થકરોના શાસનકાળમાં પોત-પોતાના સ્થાનથી પગલાં પડે ત્યાં ત્યાં આપશ્રીના પુણ્યપ્રતાપે મારી–મરકી, અતિ- સુરક્ષિત બની તીર્થકર નામકર્મની નિકાયના કરી લીધી અનાવૃષ્ટિ, રોગોપદ્રવ, દુકાળ કે વૈરવિકાર ઉપશાંત બની જાય છે. એટલું જ નહીં પણ જેમના ભાગ્ય કે ભાવિભાવમાં છે. આ તો હે પરમપુરુષ! આપના જીવંતકાળની વાત થઈ, પણ ભગવાન બનવાનું મહાભાગ્ય નથી તેમને પણ દેવગતિ, સદ્ગતિ આપના મોક્ષગમન પછી પણ સંયમસાધનના ક્ષેત્રો શુભ્રાતિશુભ્ર અને મુક્તિ સુધી આપે પહોંચાડી દેવા પાવનતમ પ્રરૂપણાઓ પરમાણુઓથી પ્લાવિત બની જાય છે. માટે જ તો પાલિતાણા કરી છે. જેમ મરજીવો ઊંડા પાણીમાં પેસે તો પાકેલા મોતી કે ગિરનાર, પાવાપુરી કે ચંપાપુરી, શિખરજી કે હાથ લાગે છે તેમ જે આપના શાસન સામ્રાજ્યમાં શુદ્ધ સિદ્ધગિરિરાજો સઘળીય કલ્યાણભૂમિઓ અને પ્રભાવક તીર્થો સ્નાન કરે તે બુદ્ધ-પ્રબુદ્ધ બની રહે છે. ધર્મારાધનાઓ અને ધર્મીઓથી આજેય પણ ધબકી રહ્યા છે. (૨૧) વિરાટકાલાતીત કેવળી : (૧૯) પરમાર્થજ્ઞાતા પરમપથદાતા : વ્યોમ જેવો વિશાળ કાળ છે, તેમાં લાખો પૂર્વોના નાના બાળકો હે નમિનાથજી! જેમ રમકડાના રાગમાં આયુષ્ય પણ નાના બની જાય છે. તેવા વિરાટ કાળ કરતાં પણ મોહાય અને ઇણ કે વિા બેઉ સાથે રમતો કરે તેમ સંસારી હે સર્વજ્ઞ! આપશ્રી પાસે રહેલ કૈવલ્ય જ્ઞાનરૂપી ધન મહાન છે. બાળકો સૌ પણ સ્વાર્થપ્રચુર સંબંધો-સ્વજનો કે સવલતોમાં આપ પ્રભુના બળ, જ્ઞાન, ઐશ્વર્ય, અતિશયો, ગુણોની તોલે www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy