SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૮ જિન શાસનનાં કે-પ્રાચીન સમયમાં અષાઢી નામના એક જૈન ગૃહસ્થ પથ્થરોથી બનાવેલી છે પણ તેનાં શિખરો રેતિયાપીળા પથ્થરમાં શંખેશ્વરમાં જૈન તીર્થકરોની પ્રતિમાઓની સ્થાપના કરી હતી બનાવેલાં છે. એટલે આપણા શંખેશ્વર પાર્શ્વનાથ દાદાનો ઇતિહાસ અતિ એકસો આઠ (૧૦૮) દેવકુલિકાઓમાં ભગવાન પાર્શ્વનાથની પ્રતિમાઓ છે. આ પ્રતિમાઓમાં ભારતભરમાં કે આ તીર્થનો ઉદ્ધાર પાટણનરેશ સિદ્ધરાજ જયસિંહના આવેલા જૈનમંદિરોના ભગવાન પાર્શ્વનાથની પ્રતિમાઓની મહામંત્રી સર્જનશાહે વિક્રમ સંવત ૧૧૫૫માં કરાવ્યો હતો. પ્રતિકૃતિઓ છે. તેમાં કોઈ શ્યામવર્ણની, કોઈ શ્વેતવર્ણની અને આ સમયે આપણું આ તીર્થધામ એની જાહોજલાલીની કોઈ પંચધાતુની પ્રતિમાઓ છે. પરાકાષ્ટાએ હતું. આખું મંદિર આરસપહાણના પથ્થરોનું બનાવેલું છે. એ પછી વિક્રમ સંવત ૧૨૬૮માં ગુજરાતના શિખરો અને ઘુમ્મટો પીળા અને લાલ રેતિયા પથ્થરના પ્રતિભાશાળી મંત્રીશ્રીઓ વસ્તુપાલ અને તેજપાલે આ તીર્થનો બનાવેલા છે. આ જિનાલયનો સભામંડપ વિશાળ છે અને જીર્ણોદ્ધાર કરાવ્યો હતો અને બાવન જિનાલયની દેરીઓ ઉપર જિળ હ શિખરની ઊંચાઈ પણ સારા પ્રમાણમાં છે. સુવર્ણ કળશ ચઢાવ્યા હતા. આ મંદિરથી થોડેક દૂર આગળ જતાં આરસપહાણના ઈ.સ.ની ૧૪મી સદીમાં અલ્લાઉદ્દીન ખીલજીએ આ પથ્થરથી બનાવેલ “આગમ મંદિર' આવે છે. આગમ મંદિરના પવિત્ર જૈનમંદિરને તોડી પાડ્યું હતું પરંતુ જાગૃત શ્રાવકોએ મધ્યભાગમાં એક મંદિર છે. જેમાં આરસપહાણના પથ્થરમાં પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિને બચાવી લીધી હતી અને કચ્છમાં બનાવેલું ગર્ભગૃહ, સભામંડપ અને રંગમંડપ આવેલા છે. લઈ જઈ દાટી દેવામાં આવી હતી. સભામંડપની છત રેતિયા પથ્થરથી બનાવેલી છે. પણ તેમાં એ પછી ઈ.સ. ૧૬૫૬માં મોગલ બાદશાહ શાહજહાએ આબુના દેલવાડાના જેવું કોતરકામ છે. મૂળમંદિરની ચારે તરફ શંખેશ્વર ગામ અમદાવાદના જૈન શ્રેષ્ઠિ નગરશેઠ શ્રી સ્ટીલના ગ્લેઝવાળા તાંબાના પતરામાં જૈનોના પીસ્તાલીસ શાંતિદાસજીને વાર્ષિક રૂ. ૧૦૫૦=00ના દરે ભાડેથી આપ્યું આગમો કોતરાવીને આ પતરાંઓ ભીંતમાં જડવામાં આવ્યા છે. આ આગમમંદિરમાં પ્રવેશતાં આગળના ભાગમાં ડાબી પછી તો આ તીર્થનો વારંવાર જીર્ણોદ્ધાર થતો રહ્યો. બાજુએ મણિભદ્રની દેરી અને જમણી બાજુએ ગુરૂદેવની આ યાત્રાધામની વિશેષતા એ છે કે બાવન જિનાલય દેરીઓ બનાવવામાં આવી છે. આ બન્ને દેરીઓ પણ મંદિરમાં દરેક દેવકુલિકાઓ શિખરબંધી છે અને આથી આ આરસપહાણના પથ્થરમાં બનાવવામાં આવી છે. જિનાલય ભવ્ય અને આકર્ષક લાગે છે. મૂળ નાયક પાર્શ્વનાથ અગાઉ આપણે જોયું તેમ શંખેશ્વર પાર્શ્વનાથનું અસલ ભગવાનની મૂર્તિ પદ્માસનસ્થ અને શ્વેતવર્ણી છે. બાવન મંદિર ગામની મધ્યમાં આવેલું છે. આ બાવન જિનાલયની જિનાલય મંદિરની દેવકુલિકાઓની ઉપરની ઘંટડીઓનો રણકાર દેવકુલિકાઓની છતો અને શિખરો આરસના પથ્થરના છે. ઘણો મધુર અને સંગીતમય સૂરોથી વાતાવરણને આફ્લાદક આખું મંદિર આરસના પથ્થરમાંથી બનાવેલું છે. બનાવે છે. “અખંડ દીપજ્યોત સમાં આપણાં જૈન તીર્થધામો છે!' આ તીર્થધામ હારીજ સ્ટેશનથી પાંત્રીસ કિલોમીટર અને જેસલમેર પંચાસર સ્ટેશનથી આઠ કિલોમીટરના અંતરે આવેલું છે. ગુજરાતના ઘણાં મોટાં શહેરો સાથે બસ વ્યવહારથી આ જેસલમેર-જૈનોનું છેવાડાનું યાત્રાધામ છે. થરનારણના તીર્થધામ સંકળાયેલું છે. આ યાત્રાધામનું મહત્વ સમજી અહીં અંતમાં, વાયવ્ય ભાગમાં સરહદ પર આવેલું છે. શિલ્પ અને બધી સગવડવાળી ઘણી બધી ધર્મશાળાઓ છે. સ્થાપત્યમાં તો આ અજોડ શહેર છે. અહીંની પીળા પથ્થરની મહેલાતો અને હવેલીઓ કોતરકામવાળા ઝરૂખા યાત્રીઓ માટે આ જૈન મંદિરના ગર્ભગૃહમાં ભગવાન પાર્શ્વનાથની એક મોટું આકર્ષણ છે. આ શહેર ઈ.સ. ૧૧૫૬માં યાદવ શ્વેતવર્ણની પદ્માસનસ્થ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. રાજપુત રાજા રાવલ જેસલસિંઘે બંધાવ્યું હતું. એમના નામ મૂળમંદિર અને તેને ફરતી ૧૦૮ દેરીઓ આરસ-પહાણના હતું. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy