________________
ઝળહળતાં નક્ષત્રો
૪૬૫
ત્યારે ત્યાં યુગપ્રધાન આચાર્યશ્રી સોમસુંદરસૂરિશ્વરજીના માટે ચારેબાજુ પગથિયાં છે. એવી જ રીતે પ્રવેશ કરવા માટે ઉપદેશથી રાણાકંભાના મંત્રી શ્રી ધરણાશાહે વિક્રમ સંવત ચારે બાજુ દ્વારો છે. પહેલા માળે વચમાં રંગમંડપ છે. ચાર ૧૪૪૬માં એક વિશાળ અને અદ્વિતીય જૈનમંદિર બાંધવાની દિશામાં આવેલા આવા ચાર મેઘના ૯ મંડપો છે. આ મંડપો શરૂઆત કરેલી અને વિક્રમ સંવત ૧૪૯૬માં આ મંદિરની પણ અજોડ છે. તેમાં ઘણી જ બારીકાઈથી કોતરવામાં આવેલ પ્રતિષ્ઠા શ્રી સોમસુંદર સૂરિશ્વરજીના શુભહસ્તે કરવામાં આવી લગભગ ચાલીસ ફૂટ ઊંચા સ્તંભો છે. સ્તંભોની વચમાં હતી. આ મંદિરની પ્રતિષ્ઠા થઈ ત્યારે તેને “નલિની ગુલ્મ દેવ મોતીઓની માળાની જેમ લટકતા ઉત્કૃષ્ટ પ્રકારની કોતરણીવાળા વિમાન” તુલ્ય “ગગનચુંબી ધરણ વિહાર” કહેવામાં આવતું. તોરણો છે. મંડપની ઉપર ગુંબજ છે. તેની સુંદર કોતરકામવાળી આજે તો તેને “રાણકપુરનું મંદિર’ એ નામે ઉલ્લેખ કરવામાં છતોમાં વચ્ચે ઝૂમરની જેમ લટકતાં કોતરકામવાળાં લોલક છે. આવે છે. શ્રી ધરણશાહે બંધાવેલું એટલે તેને ધરણવિહાર ગૂંબજ ખૂણાના ભાગ ઉપર પુતળીઓની મૂર્તિઓ કોતરવામાં કહેવામાં આવતું. તે ત્રણમાળનું ઊંચું મંદિર હોઈને તેને આવી છે. શિખરોના ગુંબજ અને છતો ઉપર કેટલાક પુરાતન ગગનચુંબી વિહાર તરીકે વર્ણવવામાં આવતું. વળી તેમાં બધા પ્રસંગો કોતરવામાં આવ્યા છે. મળીને ચોર્યાસી શિખરબંધ દેવ દેવકુલિકા'ઓ અર્થાતુ દેરીઓ
મંદિરના ગર્ભગૃહોમાં ચારે દિશાઓમાં ભગવાન હોઈને તેને અનલિની ગુલ્મ' અર્થાતુ કમળના ઝૂંડની ઉપમા આદિનાથની બહોતેર (૭૨) ઇંચ ઉંચી શ્વેતવર્ણ પદ્માસનસ્થ આપીને દેવવિમાન સાથે સરખાવવામાં આવ્યું હતું. તેની પાછળ પ્રતિમાઓ છે. એવી જ રીતે બીજે અને ત્રીજે માળે, ચારે ધરણાશાહને આવેલ સ્વપ્નોનો પણ ઇતિહાસ છે.
દિશામાં ચાર-ચાર તીર્થંકરોની પ્રતિમાઓ છે. આથી આ આ તીર્થની મહત્તા વર્ણવતાં કવિવર શ્રી ઋષભદાસે શ્રી મંદિરને ચતુર્મુખ જિન પ્રસાદ કહેવામાં આવે છે. આ મંદિરમાં હીરવિજયસૂરિ રાસમાં લખ્યું છે કે–
સહસ્ત્રફણા પાર્શ્વનાથ તથા સહસ્ત્રફૂટની શિલાપટ્ટ મૂર્તિઓ છે. “આ ગઢ આબુનવિ ફરસિયો, ન સુણ્યો હીરનો રાસ
સ્વર્ગસ્થ શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ, “સીબા” રાણકપુર નર નાવિ ગયો, ત્રિä ગર્ભા વાસ.” [CIBA]ના મેનેજીંગ ડાયરેક્ટરને આ જિનમંદિર જોવા પંડિત મેઘકવિએ વિક્રમ સંવત ૧૪૯૯માં મંદિર જોયું
રાણકપુર લઈ ગયા હતા. આ મંદિરની કલા જોઈને તેઓ હતું. તેમણે રચેલ “રાણિગપુર’ ચતુર્મુખ પ્રસાદ સ્તવનમાં આ
એટલા બધા પ્રભાવિત થઈ ગયા હતા કે તેમણે આ મંદિરની રાણપુરનગરને એ સમયના ગુજરાતના પાટનગર પાટણ સાથે
સ્થાપત્ય કલાના અને તેની શિલ્પકળાના મંદિરના અંદરના સરખાવ્યું હતું. એમના લખવા પ્રમાણે એ સમયે ત્યાં સમૃદ્ધ
ભાગમાંથી બધી બાજુએથી ફોટાઓ લેવા પેરિસથી એક અને સંપત્તિવાન ત્રણ હજાર શ્રાવકોનાં ઘર હતાં.
નિષ્ણાત ફોટોગ્રાફરને પોતાના ખર્ચે, ભારત મોકલી ફોટાઓ
લેવડાવ્યા હતા અને તેનું એક આલ્બમ બનાવીને શેઠ આણંદજી | વિક્રમ સંવત ૨૦૦૯ની સાલમાં શ્વેતાંબર જૈન સંઘની
કલ્યાણજીની પેઢીને ભેટ તરીકે મોકલાવ્યું હતું. પછી તો આ જાણીતી પેઢી “આણંદજી કલ્યાણજી” દ્વારા તેનો જીર્ણોદ્ધાર
પેઢીએ આ આલ્બમની હજારો કોપીઓ કઢાવીને યાત્રાળુઓને કરવામાં આવ્યો હતો. મુખ્ય મંદિરની ચૌમુખ ભગવાનની
એ મૂળ કિંમતે વેચી હતી. સંગેમરમરની પ્રતિમાં બિલકુલ જીર્ણ થઈ ગઈ હતી એને અસલના જેવી જ નવી બનાવવામાં આવી છે. અસલ મૂર્તિને
આમ આ પવિત્ર યાત્રાધામ રાણકપુર ધર્મ, કલા અને બહાર એક બાજુ પર રાખી મૂકવામાં આવી છે. તે પ્રાચીન સંસ્કૃતિના અમર વારસા સમાન છે. શિલ્પકળાનો ખ્યાલ આપે છે.
ગુજરાત અને રાજસ્થાની સરહદે આવેલું જૈન આ મંદિરમાં આપણા દેશના સ્થાપત્ય અને શિલ્પકળાના
ધર્મનું પોરાણિક મહત્ત્વ યાત્રાધામ અદ્વિતીય નમુના જોવા મળે છે. ઉત્તમ પ્રકારની કોતરણીવાળા
આબુ-દેલવાડા સુશોભિત સ્તંભો, તારણો અને શિખરોની વિવિધતા જોનારને
ધન્ય આબુ, ધન્ય દેલવાડા, રૂડું રાજસ્થાન શ્રદ્ધાનાં આકર્ષે છે. મંદિર સમચોરસ છે અને એક ઉંચી ઉભણી પર
સુમનભર્યા, આ પવિત્ર યાત્રાધામ તમે આબુ જાઓ અને બાંધવામાં આવ્યું છે. તે ત્રણ માળનું છે. પ્રથમ માળ પર ચઢવા 59
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org