________________
૪૪૨
જિન શાસનનાં
ચમત્કારથી કમ્બે હાર સ્વીકારીને નેમિનાથની પ્રશસ્તિ કરી. છે. ગિરનાર પરનાં વિવિધ સ્થળોની પ્રાકૃતિક શોભાનું તત્પશ્ચાતુ કૃતિમાં ઉગ્રસેનની કન્યા રાજીમતી સાથે પોતાના લગ્ન કાવ્યાત્મક વર્ણન થયું છે, જેમ કેપ્રસંગે થયેલ જીવહત્યા જોઈને નેમિનાથમાં વૈરાગ્ય પ્રગટ્યો,
જાઈ કુંદુ વિહસંતો જે કુસુમિતિ સંકલું, સંસાર તજીને પ્રવ્રજિત થયા ને ગિરનારમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું.
દીસઈ દસ દિસિ દિવસો કિરિ તારામંડલુ.” શ્વેતાંબર શ્રાવક દેલ્હણરચિત “ગજસુકુમાલરાસ'ના કુલ
(કુસુમોથી સભર જાઈ અને મોગરા હસતાં દેખાય છે, ૩૪ શ્લોકમાં જૈનાગમોમાં પ્રાપ્ત ગજસુકમાલનું જીવનચરિત્ર
તે જાણે દશે દિશાઓમાં દિવસે, પણ તારામંડલ ન દેખાતું નિરૂપિત થયું છે. એમાં ગજસુકુમાર મુનિને શ્રીકૃષ્ણના અનુજ હોય) બતાવ્યા છે. કૃતિના આરંભે શ્રુતદેવીની વંદના છે. તત્પશ્ચાતું દ્વારાવતી નગરી અને ત્યાંના વસુદેવ-દેવકી–પુત્ર રાજા
ગિરનારનો મહિમા પ્રાસાદિક શૈલીમાં રજૂ થયો છે : શ્રીકૃષ્ણનું વર્ણન છે. દેવતાના આશીર્વાદથી દેવકીને ગજસુકમાલ જિમ જિમ ચડઈ તડિ કડણિ ગિરનારહ, નામનો પુત્ર થયો. શૈશવકાળમાં જ તે કુમાર વૈરાગી બન્યો. તપ
તિમ તિમ ઊડઈ જણ ભવણસંસારહ. કરીને તેણે મોક્ષનું સ્થાન પ્રાપ્ત કર્યું. અંતે કવિ જણાવે છે કે
(જેમ જેમ મનુષ્ય ગિરનારની કરાડો ઉપર ચડતો જાય રાસનો અભિનય જોવાથી શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે.
છે, તેમ તેમ સંસારની એની લૌકિક સ્થિતિ દૂર થતી જાય છે.) ઉપમાદિ અલંકારોનું સૌંદર્ય નોંધપાત્ર છે : ‘નયરિહિ રજુ કરેઈ કહુ નરિદૂ,
| તીર્થાત્મક રાસોની પરંપરામાં કોઈક અજ્ઞાત કવિ દ્વારા નરવઈ મંતિ સણાહો જિવ સુરગણિ ઈદૂ.
લગભગ ઈ. ૧૨૩૩માં રચાયેલ ‘આબુરાસ’ તાસુ જણઉ વસુદેવો વર રૂવનિહાણ,
(નેમિનિણંદહરાસ)માં ગુર્જર પ્રદેશના સોમ રાજાના રાજ્યમાં મહિયલિ પયડ-પયાવો રિઉ-ભડ-તમ-ભાણુ.”
સ્થિત આબુ પર્વતનો મહિમા પ૫ કડીઓમાં રજૂ થયો છે.
ગુજરાતના લવણપ્રસાદ નામના રાણાના મંત્રી તેજપાલે આબુ (દેવગણમાં જેમ ઇન્દ્ર તેમ રાજવીઓ અને મંત્રીઓથી
પર નેમિનાથના દેરાસરનું નિર્માણ કેવી રીતે કર્યું એ પ્રસ્તુત સનાથ કૃષ્ણ રાજા ત્યાં દ્વારકામાં રાજ્ય કરે છે. એમના અત્યંત
રાસનો મુખ્ય વિષય છે. આમ એક ઐતિહાસિક પ્રસંગને સાદી રૂપવાન પિતા વસુદેવ શત્રુયોદ્ધાઓ રૂપી અંધકાર તરફ સૂર્ય
ભાષામાં કવિએ મૂર્ત કર્યો છે. “ઠવણિ’ અને ‘ભાસા” નામક જેવા પ્રગટ પ્રભાવવાળા હતા.)
ખંડટૂકડાઓમાં રચના વિભક્ત છે. ચોપાઈ, દોહરા જેવા છંદ | તીર્થયાત્રાત્મક રાસો પ્રકારની આરંભિક કૃતિ છે પ્રયોજાયા છે. રેવંતગિરિરાસ.' વસ્તુપાલ-તેજપાલના સમકાલીન
કોઈક અજ્ઞાત કવિ દ્વારા વિવિધ ગેય છંદોના કુલ ૧૧૯ વિજયસેનસૂરિ (ઈ. ૧૨૩૧) કૃત પ્રસ્તુત રાસ ચાર “કડવ'માં
શ્લોકોમાં રચાયેલા “સપ્તક્ષેત્રિરાસ' (ઈ. ૧૨૭૦)માં વિભક્ત છે. કર્તા જણાવે છે તે પ્રમાણે સમૂહમાં રમવા માટે એક વૃત્ત પ્રકારની ગેય રચના તરીકે આ રાસની રચના થઈ
વિશ્વબ્રહ્માંડની રચના, સપ્તક્ષેત્રો (જિનમંદિર, જિનબિંબ, જિનછે. કૃતિમાં સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ રેવંતગિરિ (ગિરનાર)નાં જૈન
મૂર્તિઓને શણગાર, આરતી-ઉત્સવ, સ્વાધ્યાય-દાન વગેરે)નો મંદિરોના જીર્ણોદ્ધારની કથા રજૂ થઈ હોઈ કૃતિ ઐતિહાસિક
મહિમા અને ભરતખંડના નિર્માણનું વર્ણન કવિત્વસંપન તેમ જ મૂલ્ય ધરાવે છે. કૃતિના આરંભમાં જ્યાં યાદવકુલભૂષણ
સંગીતમય ભાષામાં થયું છે. એમાં પ્રાણાતિપાત, અસત્યભાષણ, નેમિકુમાર સદૈવ નિવાસ કરે છે તેવા ગિરનાર પર તેજપાલ
સ્તેય, મૈથુન અને પરિગ્રહનો ત્યાગ, ભોગપભોગપ્રમાણ, નિર્મિત તેજલપુર, કુમર સરોવર અને વસ્તુપાલની સંઘયાત્રાનું
પોષધ, અતિથિ-સંવિભાગ ઇત્યાદિ મુખ્ય બાર વ્રતોનું પણ વર્ણન છે. તત્પશ્ચાતુ કુમારપાલના દંડનાયક દ્વારા નિર્મિત
વર્ણન છે. જિનવરની પૂજા, વ્રતો, ઉપવાસ, ચરિત્રો ઇત્યાદિનું ગિરનાર પરની સોપાનપંક્તિ, ગિરનારનું શિખર, નેમિ જિનેન્દ્રનું
સુંદર વિવેચન આમાં થયું છે. જૈનધર્મનું સર્વાગી દર્શન અભિનવ ભવન, કાશ્મીરથી આવેલા અજિત અને રત્ન નામના
કરાવનાર આ રાસ મહત્ત્વપૂર્ણ છે. મંદિરોમાં થતા ઉત્સવો બે બંધુઓ દ્વારા નેમિપ્રતિમાસ્નાન અને ભવન-નિર્માણ. પ્રસંગે તાલારાસ’ અને ‘લકુટારાસ' પ્રકારનાં રાસનૃત્યો ખેલાતાં વસ્તુપાલ દ્વારા ઋષભેશ્વર મંદિરનું નિર્માણ ઇત્યાદિનું વર્ણન થયું એવી વિગત પ્રસ્તુત રાસમાં નોંધાઈ છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org