SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો ૪૩૯ સમજાય છે કે જૈન રાસ-કવિઓ ગુજરાતી સાહિત્યના આદ્ય પ્રાધાન્ય છે, એટલે કે એવો પ્રબંધ છે કે જે જુદા જુદા રાગમાં પ્રણેતાઓ છે. ગવાતો હોય અને સાથે નર્તકીઓ અંદર નાચતી જતી હોય.* રસપૂર્ણ હોવાથી આવી રચનાઓ રાસ કહેવાઈ (૨નાં સમૂહો ‘રાસો'નું સ્વરૂપ રા:) એવો પણ એક મત છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં અનેક કાવ્યપ્રકાર શારદાતનયે પોતાના “ભાવપ્રકાશ' (વિ.સં. ૧૩મી અસ્તિત્વમાં આવ્યા. એમાં મુખ્ય છે રાસો, ફાગુ, આખ્યાન, સદી)માં “લતા' પ્રકારના લાસ્યનૃત્યના ત્રણ પ્રકાર બતાવ્યા છે : બારમાસા, ગરબા, ગરબી ઇત્યાદિ. દંડરાસક, મંડલરાસક તથા નાટ્યરાસક. આ “નાટ્યરાસક’ ‘રાસો' પ્રકારની ઉપલબ્ધ કૃતિઓના કર્તાઓ પોતાની નૃત્યમાંથી નાટ્યરાસક નામક ઉપરૂપકની ઉત્પત્તિ થઈ અને કૃતિઓને રાસો ઉપરાંત રાસ, રાસા, રાસુ કે રાસક સંજ્ઞા આપે એમાંથી ગીતનૃત્યપરક રાસની ઉત્પત્તિ થઈ હોય એમ જણાય છે. આ સંજ્ઞાઓ લગભગ સમાનાર્થી છે, તેમનામાં તાત્ત્વિક ભેદ છે. આ પ્રકારની કૃતિઓ વિશેષ ઉત્સવો કે પર્વો પર નથી. વ્યુત્પત્તિની દૃષ્ટિએ વિચારીએ તો “રાસ'માંથી “રાસક' નૃત્યવાદ્યાદિ સહિત ગવાતી અને અભિનીત પણ થતી હતી. શબ્દ બન્યો અને તે રાસક-પ્રાકૃત રાસઓ–અપભ્રંશ રાસઉથી સંસ્કૃત સાહિત્યમાં “રાસ' શબ્દ મુખ્યત્વે તો સમૂહનૃત્યના રાસો' બની ગયો. સંસ્કૃત, પ્રાકૃત તેમ જ અપભ્રંશ સાહિત્યમાં અર્થમાં પ્રયોજાયો છે. સર્વપ્રથમ “બ્રહ્મવૈવર્તપુરાણ'માં કૃષ્ણના રાસ’ શબ્દનો પ્રયોગ એક છંદવિશેષ, લોકપ્રચલિત નૃત્યવિશેષ, ગોપીઓ સાથેના ‘રાસનૃત્ય” (રાસલીલા)ના અર્થમાં આ શબ્દ એક વિશેષ કાવ્યકૃતિ તેમજ ગેય નૃત્ય-રૂપકના અર્થમાં થયો છે. પ્રયોજાયેલો જોવા મળે છે. ઈ. ૧૨૩૨માં રચાયેલા “રાસક' શબ્દ નાટ્યશાસ્ત્રમાં નૃત્ય અને નાટ્યરૂપે “રેવંતગિરિરાસુને અંતે એના કર્તા વિજયસેનસૂરિ “રંગિહિ એ પ્રયોજાયો છે. હેમચંદ્રાચાર્યના “કાવ્યાનુશાસન'માં રાસની રમઈ જો રાસુ' એમ કહીને રાસ નામનો આ કાવ્યપ્રકાર ગણના ગેય રૂપકોમાં થઈ છે. આ રાસક પ્રકારના ગેય રૂપકનું રંગપૂર્વક રમવા, સમૂહમાં ગાવા માટે છે એમ સૂચવે છે. સ્વરૂપ બતાવ્યું છે : આનાથી સમજાય છે કે આ પ્રકારની રચનાઓના મૂળમાં અનેક નર્તકીયોજયં ચિત્રતાલલયાશ્રિતમ | સમૂહનૃત્ય છે. આ કાવ્યપ્રકાર ગુજરાત, રાજસ્થાન ઉપરાંત આચતુઃષષ્ઠિયુગલા રાસકં મસૃણોતધ્ધતમ્ IT ભારતના અન્ય પ્રાંતોમાં પણ જાણીતો હતો. આ રાસાઓ દેરાસરોમાં ઉત્સવ પ્રસંગે ગવાતા ને રમાતા. એનો ઉદ્દેશ ધાર્મિક અર્થાતું, જેમાં અનેક નર્તકીઓ હોય, જેમાં વિવિધ ચરિત્રો ગાવામાં થતો. એ રીતે એ ગેય અને અભિનયક્ષમ પ્રકારના તાલ અને લય હોય, જેમાં ૬૪ સુધીનાં યુગલ હોય ગણાતો. તેવું કોમળ તેમજ અત્યંત તરવરાટવાળું ગેયરૂપક તે “રાસક'. સાહિત્યદર્પણકાર વિશ્વનાથ “રાસકનો સમાવેશ ઉપરૂપકોમાં કરે રાસો-સાહિત્યનો ઇતિહાસ જોતાં જણાય છે કે છે. સાહિત્યસ્વરૂપની દૃષ્ટિએ “રાસક' એક નૃત્યકાવ્ય કે આરંભિક રાસાઓ ટૂંકા અને ઊર્મિમય-ગીતાત્મક લખાતા; ગેયરૂપક છે, જેમાં ગેયતા, સંગીતાત્મકતા, છંદોબદ્ય કથાવસ્તુ, પરંતુ પાછળથી એમાં ધીરે ધીરે કથાનું તત્ત્વ ઉમેરાતું ગયું અને અભિનેતા ઇત્યાદિ તત્ત્વો મુખ્ય છે. તેથી પાછળના બૃહદ્ રાસાઓ વર્ણનપ્રધાન બન્યા, એમાં ગેયતાનું અને અભિનેતાનું તત્ત્વ ચાલ્યું ગયું એટલે એ માત્ર ‘રાસ’નો શબ્દાર્થ થાય “ગર્જના કરવી' કે ધ્વનિ કાઢવો.' પઠનક્ષમ બની રહ્યા. આવા અર્થને આધારે માત્રિક છંદમાં રચિત રચના “રાસ' | ઉપલબ્ધ જૈન રાસો-કતિઓને આધારે આ કહેવાઈ. સામાન્યતઃ રાસનૃત્ય, રાસછંદ અને તદ્દનુરૂપ સાહિત્યપ્રકારનાં કેટલાંક લક્ષણો નીચે પ્રમાણે તારવી શકાય ? કથાવસ્તુના સંયોજનથી, “રાસક “રાસો” કે “રાસુરનું સ્વરૂપ નિર્મિત થયું છે. આ કાવ્યપ્રકાર નૃત્ય, સંગીત અને રસયુક્ત (૧) સામાન્યતઃ રાસાનો આરંભ તીર્થકર-વંદના અને પદોના સંયોજનથી પૂર્ણ બને છે એમ શ્રી કે.કા. શાસ્ત્રી, ક.મા. શારદાની સ્તુતિથી થાય છે. (૨) અંતભાગમાં કવિ-પરિચય, મુનશી, પ્રો. વિજયરાય વૈદ્ય ઈત્યાદિ વિદ્વાનો જણાવે છે; વળી ગ્રંથરચનાનો સમય અને ફલશ્રુતિ ઇત્યાદિનો ઉલ્લેખ રહે છે. પ્રો. મં ૨. મજમુદાર કહે છે : “રાસ'ના લક્ષણમાં નર્તકીનું * ગુજરાતી સાહિત્યની રૂપરેખા, પૃ. ૭૪ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy