________________
૪૦૮
જિન શાસનનાં પાપ, દોષ, ભૂલ, અધર્મ, કષાય....વગેરેથી પીડિત, એ મહારાજ પોતાના સન્મતિતર્કમાં ક્રિયારહિત જ્ઞાનની અને બંને પર દયા એ અનુકંપા.
જ્ઞાનરહિત ક્રિયાની અનુપયોગિતા બતાવતાં કથે છે– આસ્તિક્ય એટલે એવી અટલ શ્રદ્ધા કે ‘‘તમેવ સર્વ
णाणं किरियारहियं किरियामेत्तं च दो वि एगंता। निस्संकं जं जिणेहिं पवेइयं । 'एसेव अढे, परमढे, असमत्था दाएउं जम्म-मरणदुक्खमाभाई॥ સેરસે સર્વે રવનું નિર્લે ( )જિનેશ્વર દેવોએ ક્રિયા વિનાનું જ્ઞાન, જ્ઞાનશૂન્ય ક્રિયા આ બન્ને જે કહ્યું છે તે જ સાચું અને શંકા વિનાનું”—એવી દઢ એકાન્તવાદ હોવાથી જન્મ-મૃત્યુના દુઃખથી નિર્ભયપણું અપાવવા શ્રદ્ધા હોય. હૈયાને જિનવચનનો દઢ રંગ લાગ્યો હોય, સમર્થ નથી. એમ જિનવચને કહેલ સાધુધર્મ-નિર્ચન્દધર્મ એ જ અર્થ
આ જ વસ્તુનું શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં આ રીતે છે, યાને ઇષ્ટ છે, પરમ ઇષ્ટ છે, બાકી બધું જ અનિષ્ટ
પ્રતિપાદન કર્યું છે– છે, અનર્થરૂપ છે,' એવું હૈયે હાડોહાડ બેઠું હોય.
"नाणस्स सव्वस्स पगासणाए, अन्नाणमोहस्स विवज्जणाए। સમ્યકત્વની કરણી : પ્રતિદિન જિનદર્શન
रागस्स दोसरस य संखएणं, एगन्तसोक्खं समुवेइ मोक्खं ।' જિનભક્તિ-પૂજા. પૂજામાં રોજ પોતાના પૂજન-દ્રવ્યનું અવશ્ય યથાશક્તિ સમર્પણ. સાધુસેવા, જિનવાણીનું નિત્ય શ્રવણ, ૧૦૮
| (સમ્યગ્દર્શનપૂર્વક) સર્વ પ્રકારના જ્ઞાનને નિર્મલ નમસ્કાર-મહામંત્રનું રોજ સ્મરણ, અરિહંત-સિદ્ધ-સાધુ
કરવાથી, અજ્ઞાન અને મોહ મમત્વનો ત્યાગ કરવાથી, જિનધર્મના ત્રિકાળ શરણનો સ્વીકાર, પોતાના દણ્ડત્યોની એકાંતિક મોક્ષસુખની પ્રાપ્તિ થાય છે. આત્મનિંદા, અરિહંતાદિના સુકતોની અનુમોદના, તીર્થયાત્રા, (આ રીતે પંચાંગી આગમ અને સંવિગ્ન-ગીતાર્થ સાધર્મિક ભક્તિ, સાધર્મિક મળે પ્રણામ, સાધર્મિક ઉદ્ધાર, આચાર્યોના વિવેચનમાંથી સમકિતની વાતો અહીં બહુ ટૂંકમાં સાધર્મિક માવજત, સાતવ્યસન (શિકાર-જુગાર-માંસાહાર– જણાવી છે. આમાં સ્કૂલના થઈ હોય તેનું મિચ્છા મિ દુક્કડમ્ દારૂ-ચોરી-પરસ્ત્રી–વેશ્યા) સર્વથા ત્યાગ, રાત્રિભોજન-ત્યાગ
પૂ. પાદ પરમતારક આચાર્યદેવેશ ગુરુદેવ શ્રીમદ્ વિજય વગેરે વ્રત નિયમ, દયા-દાનાદિક પ્રવૃત્તિ, સામાયિકાદિ ક્રિયા,
ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના જન્મ શતાબ્દિ વર્ષ વિ.સં. તીર્થંકર પરમાત્મા વગેરે મહાપુરુષોના ચારિત્રગ્રંથો અને ૧૯૬૭-૨૦૬૭ ઉપલક્ષમાં એઓશ્રીનું જ એમના ઉપદેશમાળા ધર્મસંગ્રહ, શ્રાદ્ધવિધિ, અધ્યાત્મકલ્પદ્રુમ, ચરણકમળોમાં સાદર સમર્પણ! ઉપમિતિ–ભવપ્રપંચકથા વગેરે ગ્રંથોનું શ્રવણ-વાંચન-મનન
–સેવક પં. ગુણસુંદરવિજયજી ગણી આદિ, જ્ઞાન-ક્રિયાના સમન્વયમાં મોક્ષ પ્રાપકતા જણાવે છે
સમ્યમ્ દર્શન યથા મહોપાધ્યાય યશોવિજયજી મહારાજ કહે છે पीत्वा ज्ञानामृतं भुक्त्वा क्रियासुरलताफलम् । साम्यताम्बूलमास्वाद्य तृप्ति यान्ति परां मुनिः॥
(સમ્યગદર્શનપૂર્વક) જ્ઞાનરૂપી અમૃતનું પાન કરીને, ક્રિયારૂપ કલ્પવલ્લીના સ્વાદુ ફલનો આહાર કરીને, સમતારૂપી તાંબુલનું આસ્વાદન કરીને મુનિ-સાધુ પરમ તૃપ્તિને પામે છે,
વનભાનુસૂરિ જન્મ શતાબ અર્થાતુ પરમ જ્ઞાન, શુદ્ધ ક્રિયા અને સમતાના બળે સાધુપુરુષો પરમપદને પામે છે.
મહાનું નૈયાયિક, પ્રભાવક, આચાર્ય સિદ્ધસેન દિવાકર
જ ઉજ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org