SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો ૩૯૯ શોક, હર્ષ, ઉદ્વેગ, ભય અને જુગુપ્સા (દુર્ગછા) એ ૬ એમ ૫ રાત્રિભોજનથી વિરામ પામેલા હોય, જેમણે સાધુ દીક્ષા લીધી + ૬ = ૧૧ એટલે ૭ + ૧૧ અઢાર દોષ ત્યજી દીધા છે. હોય, જેઓ ભવ્ય જીવોને તત્ત્વ = સત્યસ્વરૂપ પદાર્થોનો ઉપદેશ એથી એ વીતરાગ બન્યા છે, સર્વજ્ઞ બન્યા છે. આપે, જૈન આગમ શાસ્ત્રનો ઉપદેશ આપે તે ગુરુ તત્ત્વ. એઓ અરિહંતના ૧૨ ગણ : અરિહંતમાં ૩૪ અતિશયો યાને ખુદ કર્મથી-કષાયથી મુક્તિ પામવા માટે સાધના કરતા હોય પુરુષોત્તમતા-પરમેશ્વરતાની વિશિષ્ટતાઓ છે. એમાં ૪ મુખ્ય છે. અને લાયક જીવોને આવા મુક્તિના ઉપાયો બતાવતા હોય અતિશય અને ૮ પ્રાતિહાર્યરૂપે અતિશય એમ ૧૨ ગુણ છે. એઓ વીતરાગ-સર્વજ્ઞ દેવના માર્ગને અનુસરી અરિહંતના છે. ૪ અતિશયમાં ૧૮ દોષનો ત્યાગ એ એમનો મુનિજીવનની આચરણા કરતા હોય છે. સાધારણ રીતે ‘ચાપાયાગમાતિશય' છે. (અપાય = દોષ–અનર્થ—ઉપદ્રવ) ગૃહસ્થોને આ ગુરુતત્ત્વમાં સમાવેશ નથી. એ જ્યાં વિચરે ત્યાં કુલ્લે ૧૨૫ યોજનમાંથી મારી ધર્મ : વિશ્વના પ્રાથમિક-પ્રારંભિક યોગ્યતાવાળા મરકી વગેરે ઉપદ્રવ દૂર થાય છે, એને પણ જીવોથી માંડીને ક્રમશઃ સર્વોચ્ચ કક્ષા સુધી પહોંચેલા તમામ જીવ અપાયાપગમાતિશય’ કહે છે. વીતરાગ બનવા પછીથી જીવોનું હિત થાય એવા અને પાલનમાં ઉતારી શકાય તેવી સર્વજ્ઞ બને છે. એકી સાથે લાખોના સંશય દૂર કરે છે. એ વિવિધ કક્ષાની સાધના બતાવનાર, વિશ્વનું યથાસ્થિત સ્વરૂપ જ્ઞાનાતિશય' છે. જ્યાં જઘન્યથી એક ક્રોડ દેવતા હંમેશ બતાવનાર, સમસ્ત વિશ્વને ગ્રાહ્ય એવા સર્વવ્યાપી નિયમો એમની સાથે રહે, દેવો-ઇન્દ્રો પૂજા ભક્તિ કરે એ વગેરે ફરમાવનાર, વિશ્વના યુક્તિ સિદ્ધ અને ખરેખર વિદ્યમાન તત્ત્વો પૂજાતિશય” છે. પ્રભુ ૩૫ ગુણવાળી દેશના આપે, એ પર સત્ય પ્રકાશ પાડનારો, વિશ્વની દુઃખદ સમસ્યાનો ઉકેલ વચનાતિશાય' છે. આ ૪ મુખ્ય અતિશય છે. સાથે ૮ લાવી શકાય તેવા સ્યાદ્વાદ-અનેકાંતવાદ આદિ સિદ્ધાંત અને પ્રાતિહાર્ય ગણતાં અરિહંતના ૧૨ ગુણ કહેવાય છે. કુલ અહિંસા-અપરિગ્રહાદિ આચાર મર્યાદાઓ બતાવનાર એ જૈન એમનામાં ૩૪ અતિશય (= વિશિષ્ટ વસ્તુઓ) ઉત્પન્ન થાય છે. ઘમ. એમાંનો એક ભાગ આઠ પ્રાતિહાર્ય = સિંહાસન, ચામર, આ રીતના દેવતત્ત્વ, ગુરુતત્ત્વ અને ધર્મતત્ત્વને ભામંડળ, ત્રણ છત્ર, અશોકવૃક્ષ, પુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિ અને સ્વીકારનાર = માનનારમાં સમકિત=સમ્યગુ દર્શન હોય. દેવદુદુભિ છે. આ એમની સાથે રહે છે. સમકિત એટલે મોક્ષ તરફનો સાચો માર્ગ–સાચો આદર્શ-સાચું અરિહંત ધર્મશાસનની (તીર્થની) સ્થાપના કરે છે. તેથી લક્ષ્ય. સાચો વિશ્વાસ, સાચી શ્રદ્ધા, સાચી રુચિ, સાચી સમજ, તેઓ તીર્થકર છે. એમાં એ જગતને યથાર્થ તત્ત્વનું જ્ઞાન અને સાચી ઇચ્છા. કાર્યની નિષ્પત્તિમાં પાંચ કારણો ભેગા થાય ત્યારે મોક્ષમાર્ગ આપે છે. તથા સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા સ્વરૂપ કાર્ય થાય છે એવી માન્યતાવાળામાં સમકિત હોય છે. ભલે ચતુર્વિધ સંઘ સ્થાપે છે. ક્રમશ: આયુષ્ય સમાપ્ત થતાં બાકીના એમાં ગૌણ-મુખ્યતા હોય શકે છે. આ પાંચ કારણો છે કાળ' વેદનીય આદિ ચાર અઘાતી કર્મનો ક્ષય કરી મોક્ષે પધારે છે, સ્વભાવ-ભવિતવ્યતા (નિયતિ)-પૂર્વકર્મનો ઉદય–પુરુષાર્થ. ત્યારે એ સિદ્ધ બને છે. અરિહંતમાં આઠ કર્મ પૈકીનાં ૪ આ સમકિત એ પરમાર્થનો બોધ કરાવનાર છે, આ સમકિત ઘાતી કર્મના ક્ષયથી ૪ ગુણ અને સિદ્ધમાં ૪ ઘાતી + ૪ અધાતી એ સમ્યક ચારિત્ર ધર્મનું મૂળ છે, એ ધર્મ નગરનું પ્રવેશદ્વાર = ૮ કર્મના ક્ષયથી ૮ ગુણ હોય છે. છે, ધર્મમંદિરનો પાયો છે, ધર્મનો ભંડાર છે, ધર્મનો આધાર છે, ધર્મને રાખવાનું સુંદર પાત્ર છે. આ સમકિતની છતાં નવકાર મહામંત્રમાં અરિહંત પ્રથમ પદે અને સિદ્ધ હાજરીમાં જ દાન–શીલ-તપ આદિની ક્રિયાઓ મોક્ષપ્રાપક બીજે પદે એટલા માટે છે કે શ્રી અરિહંતના ઉપદેશથી જ બીજા બની શકે છે. પણ ભવ્ય જીવો મોક્ષમાર્ગની આરાધના કરી સર્વકર્મ ક્ષય કરીને સિદ્ધ થાય છે. આથી સૌથી મોટા ઉપકારી હોવાથી તેઓ જીવને સંસારમાં રખડાવનાર આઠ કર્મો છે–એમાં પણ પંચપરમેષ્ઠી પદમાં પ્રથમ પદે બિરાજિત થયા છે. સૌથી પ્રબળ છે મોહનીય કર્મ. એના બે વિભાગ પૈકી એક વિભાગ છે દર્શન મોહનીય કર્મ અને બીજો વિભાગ છે ચારિત્ર ગુરતc : એટલે જેઓ જિનાજ્ઞા પ્રતિબદ્ધ હોય, પાંચ મોહનીય કર્મ. આ દર્શન મોહનીયના ક્ષયથી–ક્ષયોપશમથીમહાવ્રતધારી હોય, કંચન-કામિનીના ત્યાગી હોય, ઉપશમથી અને અનંતાનુબંધી ક્રોધાદિ ચાર કષાયોના અભાવથી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy