SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦ જિન શાસનનાં ભીષણ સ્વરૂપ કરતાંય વધુ ભયાનક હશે! આવા પ્રચંડાતિપ્રચંડ પ્રલયકાળના પૂરને આવતું રોકનાર જો કોઈ પુણ્યતત્ત્વ હોય તો તે શ્રત છે. મહાસાગર સમું ગંભીર અને વિશાળ આ શ્રુત ઘટતું ઘટતું શ્રી દશવૈકાલિક સૂત્રના એક નાનકડા રેલાના રૂપમાં પણ જ્યાં સુધી પોતાનું અસ્તિત્વ ટકાવી શકશે, ત્યાં સુધી આ પૃથ્વી પર છઠ્ઠો આરો ત્રાટકી શકશે નહીં એક સાધુ-સાધ્વી અને એક શ્રાવક-શ્રાવિકારૂપ શેષ બચેલા સંઘમાંથી સાધુ-સાધ્વી કાળધર્મ પામતા જ્યાં દશવૈકાલિકરૂપ બચેલું શ્રત પણ નામશેષ અને નષ્ટ થઈ જશે, ત્યાં જ શાસનનો વિચ્છેદ થતા ધર્મ ધરાશાયી બનશે અને છઠ્ઠા આરારૂપ અધર્મના ધસમસતા પૂર સર્વત્ર ફરી વળતાં સર્વનાશનું ઉપાધ્યાય યશોવિજયજી દ્વારા શ્રુત સર્જન ને શ્રુત લેખન સામ્રાજ્ય ફેલાતાં વિપળનોય વિલંબ નહીં થાય. આ અર્થમાં સરજાતા રહે છે. આ રીતે પ્રભુનું શાસન શ્રુતજ્ઞાનના માધ્યમે શ્રુત સુરક્ષિત છે, ત્યાં સુધી જ સર્વ સુરક્ષિત છે. માટે જે વિકાસ કરી શકતું હોય છે, એ વિકાસ આભમાં વેરાયેલા શ્રુતરક્ષાથી જ સર્વરક્ષા થઈ શકે એમ છે. તારલાઓની જેમ ગણ્યા ગણાય નહિ અને વીણ્યો વીણાય નહીં, એવો અસીમ–અનંત હોય છે. ‘શાસ્ત્રજ્ઞાન’ આવો શબ્દપ્રયોગ પણ થઈ શકે એમ હોવા છતાં આપણે ત્યાં સર્વત્ર “શ્રુતજ્ઞાન' આવો જ જે શબ્દપ્રયોગ શાસનના સંસ્થાપક તરીકે તીર્થકરોનો ઉપકાર તો ભૂલ્યો વ્યાપક છે, એ પણ સકારણ-સહેતુક છે. “શ્રુત’ શબ્દ જેવો ભુલાય એવો નથી જ, પરંતુ વ્યવસ્થાપક તરીકે વધુમાં વધુ અર્થસભર છે, એવી અર્થસભરતા ‘શાસ્ત્ર' શબ્દમાંથી ધ્વનિત મહત્ત્વની જવાબદારી અદા કરીને આજ સુધી શાસનનો એ થઈ શકે એમ નથી, જ્ઞાન કઈ રીતે ગ્રહણ કરીએ, તો એ વારસો અખંડિત રાખીને આપણા સુધી અણિશુદ્ધ રીતે વહન જલદી મળે અને ફળે! આનો જવાબ “શ્રત’ શબ્દમાંથી ધ્વનિત કરનાર શ્રુતજ્ઞાનનો ઉપકાર પણ આપણી પર કંઈ કમ નથી! થાય એમ છે. “શ્રત’ એટલે સાંભળેલું, સાંભળવા દ્વારા મળેલુંઆજકાલની સંસ્થાઓમાં સંસ્થાપક જુદા હોય છે અને મેળવેલું જ્ઞાન એ શ્રુતજ્ઞાન! પાયાની આટલી આ વાત પાકી વ્યવસ્થાપક વળી જુદા જ હોય છે. ઘણીવાર તો સંસ્થાપક- કરી લીધા બાદ એ વિચારીએ કે, સાંભળેલું એટલે કોના મુખે વ્યવસ્થાપક વચ્ચે વિસંવાદ પણ સરજાતો હોવાથી એ સંસ્થાઓ સાંભળેલું? ભગવાન તીર્થકરોના મુખે ગણધરોએ સાંભળેલું અધવચ્ચે જ ભાંગી પડતી હોય છે અને એના દ્વારા દેખીતા જ્ઞાન એ શ્રુતજ્ઞાન! લાભ કરતાં દીવા જેવું ચોખ્ખું નુકસાન જ વધુ પ્રમાણમાં થતું હોય છે. શાસન નામની આ સંસ્થા માટે આવું સંભવિત જ નથી. કેમ કે જિન-શાસનના સંસ્થાપક તીર્થકરો સ્વયં જ વ્યવસ્થાતંત્રના પણ સર્જક હોય છે અને પોતાની હાજરીમાં જ વ્યવસ્થાપક તરીકેની જવાબદારી શ્રુતજ્ઞાનના અનુશાસન મુજબ ચાલવા બંધાયેલ મુખ્યત્વે શ્રમણ-સંઘના શિરે અભિષિક્ત કરતા હોય છે. આથી જ એ શાસન સંસ્થા અઢી હજાર વર્ષ જેવા સુદીર્ઘ સમયથી સતત ઉપકારની ગંગોત્રી વહાવતી વહાવતી આગળ વધતી રહીને હજી પણ સાડા અઢાર હજાર વર્ષ સુધી ઉપકારક બનતી રહેવાની છે. જૈન-કાળ ગણના મુજબ અત્યારે પાંચમો આરો ચાલી રહ્યો છે. હવે પછી આવનારો છઠ્ઠો આરો ‘પ્રચંડ-પ્રલય'ના સાંગાનેરીયમાં આલેખિત નૂતન હસ્તપ્રત 10 It is Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy