SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૪ જિન શાસનનાં વાતો અને વાર્તાઓ વાંચ્યા પછી બધુંય પ્રારબ્ધ ઉપર છોડી દેવા કરતાંય પુરુષાર્થ કરી ધર્મારાધના કરવાની કે વધારવાની ભાવના જાગી શકે છે; નિષ્ક્રિયતા અને નિરાશાવાદ ભાગી શકે છે. તત્ત્વની વાતો પણ સચોટ કથાનકો દ્વારા રજૂ કરી પૂર્વજોના ઇતિહાસની માહિતીઓ સરળ ભાષામાં આપવાના આ નૂતન પ્રયાસને વધાવતાં અમે ખાસ-ખાસ લેખનકર્તા અને ચિંતક મહાત્માને અભિનંદન આપતાં અભિવંદન કરીએ છીએ. આવી જ લાક્ષણિક માહિતીઓ જૈન સમાજને ભવિષ્યમાં મળતી રહે એવી જ અભ્યર્થના. –સંપાદક નાના હતા ત્યારે ઘરમાં બેઠા સાપ-સીડીની રમત રમતા શ્રેષ્ઠતમ માનવભવ સુધી પહોંચીને પણ પૈસા-પરિવારની હતા, ક્યારેક સીડી ચઢી ઉપર ને પછી અચાનક સાપના મુખમાં પાછળ ભૂત-પ્રેતની જેમ આમથી તેમ મકાનથી દુકાન, પ્રવેશી નીચે ઊતરવા લાચાર બનતા હતા. મોટા થયા ત્યારે પણ દુકાનથી મકાન બસ એ જ રીતે પૂરો ભવ પૂરો કરી નાખે તેવી પ્રકારની જ રાગ-દ્વેષની સાપ-સીડી રમતા હતા અને છે. બાંધી મૂઠી જન્મેલો તે ખાલી હાથે જાય છે. શું લઈને કહેવાના મોટા પણ નાનાની બુદ્ધિને મહાન કહેવડાવે તેવી આવ્યા હતા ને શું લઈને ગયા બધાય તેનો નાનો પણ વિચાર નાદાન રમતો ખેલતા રહ્યા. મરી ગયા પછી પણ ઉતાર કરવા જેની પાસે ફુરસદી સમય નથી તેને ધર્મગુરુઓ પણ ધર્મ ચઢાવની બાજી ચાલુ જ રહી ક્યારેક દેવલોકના દેવતા તો તે કેવી રીતે સમજાવશે? દાદાઓ પિતાઓને વારસો આપતા ક્યારેક ખેતલોકના દાનવ બની ગયા. ક્યારેક વાનર, ક્યારેક ગયા અને પિતા પુત્રને, પુત્ર વળી પૌત્રને. પણ પરદાદા કે નર અને કોઈક ભવમાં નરકના નારકી બની વરસો વીતાવતા પેઢીના વડેરાના નામ પણ કોને કેટલા ખ્યાલમાં છે? રહ્યા. માંડ માનવનો ભવ લીધો ને પુરષ બન્યા તો પોતાનો ભૂતકાળ નરક-તિર્યંચ ગતિમાં કેટલો ભયાનક સ્ત્રીઓમાં અંજાણા, અને સ્ત્રી બન્યા તો પરપોથી મંઝાણા. ગયો તેની કલ્પના પણ કોને છે? જાણે જન્મારાઓ કઠપૂતળી બની નાચવા માટે અને - નિગોદગતિમાં અનેક ઉત્સર્પિણી-અવસર્પિણી જેટલો કાળ પરાધીનતા વેઠવા માટે હોય તેમ વીતી ગયા. ન જાણે વર વહ. ગયો, વનસ્પતિમાં પણ અસંખ્ય કાળચક્રો ગયા પછી એક ઝાડ-પાન, કીડા-મકોડા, જીવ-જંત. પશુ-પંખી વગેરેના વિચિત્ર ચમત્કારરૂપ માન-સન્માનવાળો માનવભવ મળી ગયો. ધર્મ કરી ભવો ભવાઈની જેમ ભજવી નાખ્યા, તે માટે જ કોઈ ચિંતકે કર્મ ખપાવવા અવસર હતો પણ મન જ સ્થિર ન રહેવાથી ગીત ગાયું કે “ભવ મંડપમાં નાટક નાયિયો, હવે મજ પાર ધર્મ જ અસ્થિર બની ગયો અને જ્યારે ઝાડપાનરૂપે જીવ ઉતાર.” સ્થિર સ્વયં હતો ત્યારે મનની જ માલિકી ન હોવાથી ધર્મ જ હાથવેંત ન હતો. હે પરમાત્મા! પોકાર કોની પાસે જઈ કરું, કારણ કે આપશ્રીએ તો સિદ્ધાંતોની સરવાણી એવી વહાવી છે કે “કરમ કેટકેટલી વિચિત્રતાથી ભર્યો છે આ સંસાર. કોઈ લાંબો ન રાખે કોઈનીય શરમ.” છે કોઈ ટૂંકો, કોઈ જાડો તો કોઈ પાતળો, કોઈ રૂપાળો તો કોઈક કાળો, કોઈ તંદુરસ્ત છે કે કોઈક રોગી, કોઈક ભોગી અનેકાંતવાદ, અહિંસા અને અપરિગ્રહ એવા ત્રણ તત્ત્વો, તો કોઈ યોગી અને એજ પ્રમાણે સુખી-દુ:ખીના લેબાસમાં જેના આધારે ચાલે છે પરમાત્માનું શાસન, તે જ ભગવંતે જીવન જોતજોતામાં પૂરું કરી નાખનાર જ્યારે સ્મશાનમાં જઈ કર્મવાદ, કર્મસત્તા, કર્મકારણ અને કાશ્મણ વર્ગણા વગેરેની સૂઈ જાય છે ત્યારે રૂપાળી અને કાળી બેઉ નારની રાખ જેવી પ્રરૂપણા કરી છે, તેવી વાતો-વિગતો અન્ય કોઈ ધર્મમાં એકસરખી રૂપાળી નીકળે છે. ધનવાન અથવા જોવા ન મળે. કર્મોને વેઠવાં, ભોગવવાં મોહરાજાએ દરેક દુર્ભાગ્યવાન બેઉના હાડકા એક સમાન બળે છે. સાધુ ભવોમાં કાયા અને તેની જ સાથે રાગ-દ્વેષની વિચિત્ર કે વિકૃત હો કે શેતાન બેઉ પોતાના આયુષ્યને એ રીતે જ પૂર્ણ માયા એવી તો વળગાડી દીધી છે કે જેમ ટી.વી.ના પડદા ઉપર કરે છે. બે ઘડીના વિલાપ પછી પાછા એવાને એવા દોડાદોડ કરતાં દશ્યો પળપળ બદલાતા જાય છે, તેમ જીવ પણ પણ વિલાસ ચાલુ રહે છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy