SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૨ જિન શાસનનાં શ્રી રત્નમંદિર ગણિવર સ્વરચિત પાંચ કોડીથી ખરીદેલ ૧૮ ચંપકના ફૂલથી પ્રભુપૂજા કરી તો શ્રી ઉપદેશતરકિણીનું કાંઈક તારણ ૭૨ રાણાઓથી સેવાતા, ૧૮ દેશના માલિક, ૧૪00 જિનપ્રાસાદ બનાવનાર, પોતાના ૧૮ દેશોમાંથી સાત વ્યસન ભાવાનુવાદ... નિવારનાર, મરેલા પુત્રના પરિવારનું ધન ન સ્વીકારનાર, પરમ ' –પં. શ્રી ગુણસુંદરવિજયજી ગણી (દેશથી) બ્રહ્મવ્રતધારી, પોતાની આજ્ઞામાં રહેલા અઢાર દેશોમાં - દેવદ્રવ્યની રક્ષા કરવી, એની વૃદ્ધિ કરવી એ શ્રી અમારીનું પ્રવર્તન કરાવનાર, શ્રી હેમચંદ્રાચાર્યના પુનિત જિનપૂજા સ્વરૂપ જ છે, દેવદ્રવ્યની વૃદ્ધિ કરનાર તીર્થંકરપદવી ચરણોના આરાધક, એકાવતારી બન્યા, ગણધર બની મોક્ષમાં પામે છે. દેવદ્રવ્યનું ભક્ષણ કરનાર અનંત-સંસારમાં ભ્રમણ કરે જરી, છે. દેવદ્રવ્યના ભક્ષણથી અને પરસ્ત્રી સાથે દુરાચારના જિનપૂજા સામગ્રીનો પોતાના માટે આચરણથી જીવ સાત વખત સાતમી નારકીમાં જાય છે. ઉપયોગ ન જ કરવો. * સમ્યગુ દર્શનના = જૈનધર્મના મૂળને બાળી નાખનાર એક શ્રાવિકાએ જિનેશ્વર સમક્ષ દીપક કર્યો, પછી એ ભયંકર અગ્નિસ્વરૂપ ભયંકર ચાર મહાપાપોને ઓળખી લો! જ દીપકથી પોતાના ઘરના કાર્યો કર્યા. ભગવાન સમક્ષના ધૂપના () દેવદ્રવ્યનું ભક્ષણ (૨) ઋષિનો ઘાત કરવો; (૩) અંગારાથી પોતાનો ચૂલો સળગાવ્યો. આ પાપની એણીએ પ્રવચનની હીલના (૪) સંયતિ (સાધુ-સાધ્વી)ના ચતુર્થવ્રત આલોચના ન કરી તો મરીને એણી ઊંટડી થઈ. સાવધાન! (બ્રહ્મચર્યવ્રત)નો ભંગ કરવો. દેવના જળથી હસ્તપાદ વગેરે ન ધોવા, દેવદ્રવ્ય વ્યાજથી ન चेइयदव्वविणासे रिसिघाए पवयणस्स उड्डाहे। લેવું, ભોગાદિ આશાથી દેવના સુખડથી તિલક ન કરવું, દેવનું संजइचउत्थभते मूलग्गी बोहिलाभस्स॥ નિર્માલ્ય પણ ઓછું જ લેવું. અધિક ન લેવું. દેવદ્રવ્યનું દેણું સમયસર ચૂકવી દેવું. જિનપૂજા મોહનગારા, જિનેશ્વરદેવની પૂજા સવારે જે કરવામાં આવે તે રાત્રિએ - પ્રતિવાસુદેવ શ્રી રાવણે શ્રી ભરતેશ્વર ચક્રવર્તીએ લાગેલા પાપોને દૂર કરનારી બને છે, કારણ કે કુલાચારના બનાવેલ સ્વ-સ્વ વર્ણ અને પ્રમાણ મુજબના ચોવીશ જિનના વ્યવહારથી જિનવંદન પૂજનાદિ કરેલ હોવાથી; મધ્યાહ્ન સમયે પ્રાસાદની અંદર શ્રી ઋષભદેવ આદિ પરમેશ્વરની મહાપૂજા ભોજનાદિ છોડીને મહાભાવથી કરાયેલી મધ્યાહ્નપૂજા જન્મથી કરીને પોતાની મન્દોદરી પ્રમુખ સોળહજાર અંતઃપુરી સહ નાટક માંડીને બધા જ પાપોનો નાશ કરે છે. ગૃહવ્યાપાર આદિ ચિંતા કર્યું. એ નાટક ચાલતું હતું તે વખતે પોતાની વીણાનો તાર તૂટ્યો. ત્યજી દઈ નિશ્ચિત બની શુભધ્યાનમાં આરૂઢ થઈને સંધ્યા વખતે શ્રી જિનેશ્વરનો આ પરમભક્ત સુંદર જિનગુણગાનના રંગમાં કરાતી પૂજા, પૂર્વના સાત જન્મના પાપોને બાળીને ભસ્મ કરે ભંગ પડે એવું જરા પણ ઇચ્છતો નહોતો. એણે પોતાની નસ છે. કહ્યું છે કે ખેંચી કાઢી, તાર તરીકે સ્થાપિત કરી દીધી. એની આ અભૂત જિનભક્તિથી એણે તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. એ जिनस्य पूजनं हंति प्रातः पापं निशाभवं । મહાવિદેહક્ષેત્રમાં તીર્થકર થઈ મોક્ષમાં જશે. હા! ખરું જ છે કે માનવરિત મધ્યે સપ્તનનવૃત નિશિ ! જિનની ભક્તિ કરતાં કરતાં જિન બની જશો. એ ભક્તિ રસકા પ્યાલા કોઈ પીએગા ભગવાનના મુખકમળના દર્શન માત્રથી ત્રણ વસ્તુ નિરવશેષ નાશ કિસ્મતવાલા પામે છે : દારિત્ર્ય, દુર્ભાગ્ય, પૂર્વ જન્મના તમામ પાપો. દેરાસરે જવાનો વિચાર માત્ર કરવાથી (= મારે જાવું છે જિનપૂજા જિનજીને ભેટવા) આગળ પાછળ એક–એક એકાસણું અને શ્રી જિનેશ્વરની અષ્ટપ્રકારી પૂજા કરનારા ઉપવાસ (ચોથભક્ત)નું ફળ મળે છે; ભગવંતને જુહારવાની. ભવ્ય જીવો વિશ્વવધ તીર્થરો બને છે. બુદ્ધિથી ઊભો થાય એટલે છટ્ટ (= બે ઉપવાસ)નું ફળ; કુમારપાળ રાજાએ પૂર્વજન્મમાં પોતાની મૂડી સ્વરૂપ ગમનનો આરંભ કરવાથી અટ્ટમ (= ત્રણ ઉપવાસ)નું ફળ, Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy