SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૦ જિન શાસનનાં જ્ઞાનસમાધિ, તપસમાધિ અને તેથી વધીને છે બ્રહમચર્ય ફક્ત એક જ પ્રયોગ જો આત્મસાતુ થાય તોય ઉત્તમોત્તમ સમાધિ. તેના રહસ્યો એવા છે કે બ્રહ્મવ્રતપાલન એટલે સૂક્ષ્મ અનુભૂતિઓનો પ્રારંભ થાય તેમ છે. જીવદયાની પાલના અને તેનું ફળ છે ઉચ્ચ અને ઉગ્ર એક તાત્ત્વિક સત્ય એ છે કે આચારનો વિષય જેટલો શાતાવેદનીય કર્મોનો બંધ. ભગવંતે બતાવેલ તે સમાધિમાર્ગથી પ્રચારમાં જ અટવાઈ જાય તેટલું પુણ્ય સાધકના જમા જેમણે સફર આદરી તેમનો આદર જગતના સૌ કરે છે અને પાસામાંથી ઓછું થઈ જાય અને સુકૃત જેટલું ગુપ્ત રહે, ફળ ઉચ્ચ ગોત્ર નામકર્મનો ઉદય થાય છે. પણ તેટલા જ મીઠા પાકે. તેવા હેતુથી ગુણાનુરાગ અને ઉપરોક્ત ૧૦૮ પ્રસંગો મહામંત્ર નવકાર અને ગુણાનુવાદના પ્રશસ્ત પંથે વિચરવાની મહેચ્છા સાથે આ લેખ પંચપરમેષ્ઠિના ૧૦૮ ગુણોને અનુલક્ષીને છે. તે દ્વારા આબાલ બ્રહાયારી જ્ઞાનગીતાર્થ સુવિશાલ ગચ્છાધિપતિ “વાસના વિજયના વિશિષ્ટ વિકલ્પો” (SPECIFIC ૫.૫. જયઘોષસૂરીશ્વરજી મ.સા.ને સમર્પિત કરવામાં OPTIONS TO CONQUERE THE LUST) રજૂ કરાયાં આવેલ છે. કારણમાં ગુરદેવોની કૃપા વિના શ્રુતસર્જન કે છે. વાસનાઓની વિડંબના પામેલાને, કટુ અનુભવોથી વર્ધન શકય નથી. ઘેરાયેલાઓ માટે માર્ગદર્શન જેવા છે. ૧૦૮ તો ઠીક પણ -પરમગુરુ પરમાત્મા નેમિનાથાય નમો નમ: દર્શનાર્થે પધારો..... શ્રી આનંદ માણાક્ય માણિભદ્ર સંસ્થાન શ્રી મહાવીણ્યમ્ વીર્થ wwwE : તીર્થ સ્થળ : નેશનલ હાઈવે ૮-અ, બામણબોર બાઉન્ડ્રી પાસે, બોરીયાને-૩૬૩ પ૨૦ તાલુકો : ચોટીલા, જિલ્લો : સુરેન્દ્રનગર. ફોન નં. : ૦૨૭૫૧–૨૦૦૧૨૩, ૦૨૭૫૧-૨૧૦૪૧૦ મોબાઈલ : ૦૯૮૨૫૫ ૧૬૦૯૪ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy