________________
૩૦૬
જિન શાસનનાં બ્રહાચર્યવ્રતની ૨૭ વિભાવનાઓ
બ્રહ્મચારી પુરુષને શ્વાસોચ્છવાસ ઉપર નિયંત્રણ રહે છે.
સિવાય કોઈ કર્મોદય વૈદ્ય અને ઔષધની આવશ્યકતા નથી તં ધન-વૈવિઝુિં–આરિફનેમિં નમંરમ
રહેતી. દીવાની યુવાની વૃદ્ધાવસ્થામાં પણ ટકી રહે છે. આબાલ બ્રહ્મચારી બાવીસમાં નેમિનાથ પરમાત્માનું નિર્વિકારી અવસ્થાના કારણે તેવા સ્ત્રી-પુરુષોમાં ઈશ્વરીય સ્મરણ કરી સાધક, સદાચારી કે સાધુઓની સાધનામાં પ્રાણતત્ત્વ શક્તિઓ ઉભરાય છે. પૂરનાર બ્રહ્મચર્ય ધર્મ વિશે અલ્પાક્ષરી ભાષામાં આ લેખ
હાડકા, માંસ, ચરબી, રક્ત, વીર્ય જેવા અશુચિમય રચીશું. કારણ કે મોક્ષમાર્ગમાં અનેક બાધક અવરોધો
બંધારણમાં બંધાઈ જવું તે નરી મૂર્ખતા છે, છતાંય મોહની વચ્ચે તારક શક્તિ હોય તો તે છે ચતુર્થવતની નિર્મળતા,
પ્રબળતા પતનમાર્ગે લઈ જાય છે. પાયખાના જેવું પાપખાનું નિશ્ચયતા અને નિઃસંગિતા.
તે છે માનવીય કાયા અને તેના ઉપરની માયા-મમતા તે તેના વગર દીર્ઘદ્રષ્ટિતા, મેઘાશક્તિ, પ્રસન્નતા કે કાયિક પાછું છે દૂષણનું પોષણ. મમત્વ એ જ સંસાર છે. કહ્યું છે સ્વસ્થતાની પણ કલ્પના અસ્થાને બની જાય છે. કહ્યું પણ છે “મમત્તે વંઘવાર.” કે તપસ્વીનું બોલેલું ફળે છે, જ્યારે બ્રહાચારીઓનું તો
પ્રસ્તુત લેખમાં તત્ત્વની વાતો સાવ ઓછા પ્રમાણમાં ચિંતવેલું પણ ફળદાયક સિદ્ધ થાય છે અને એટલું જ નહિ,
લખી ફક્ત કથાનકો દ્વારા સાબિતી આપવા નમ્ર પ્રયાસ કરીશું દુનિયામાં જે જે “સુ” તત્ત્વો દેખાય છે તેનું શ્રેય પરમ બ્રહ્માત્મા તીર્થંકર પરમાત્માને જાય છે, વિપરીત પક્ષે “કુ'નો કચરો
કે પૂર્વકાલીન પુરુષો અને સ્ત્રીઓ કેવી-કેવી રીતે મહાપુરુષ
કે મહાસતીના બિરુદને પામી ગયા છે. આગળ પ્રસ્તુત છે અબ્રહ્મ વાસનાના વમળોથી છલકાય છે.
૧૦૮ પ્રસંગોની હારમાળા. જૈન આગમ ગ્રંથોથી લઈ પ્રકીર્ણક અનેક ઉપગ્રંથોમાં
(૧) વાસનાના કારણો (CAUSE OF LUST) :પણ બ્રહ્મચર્ય સાધનાને સિદ્ધિનો સબળ પાયો કહ્યો છે.
(ક) પૂર્વભવીય કુસંસ્કારો (ખ) વર્તમાનના કુનિમિત્તો આચારાંગ, પ્રશ્નવ્યાકરણ અને સૂયગડાંગ સૂત્રમાં, બીજી
અને (ગ) ભવિષ્યની કુકાનાઓ એ ત્રણ મહત્ત્વના તરફ યોગશાસ્ત્ર, અધ્યાત્મસાર, વૈરાગ્યશતક,
કારણોથી મનોવિકાર ઉદ્દભવે છે. મનમાં જ્યારે રાગનો અતિરેક ઇન્દ્રિયપરાજયશતક, નીતિશતક, સંબોધસિત્તરી,
થાય કે તરત જ વિજાતીય વાસના રોગ બનીને હુમલો કરે છે. શાંતસુધારસ, ગૌતમકુલક કે ગીતા જેવા સ્વપર ગ્રંથોમાં
ક્ષણિક સુખની લાલસામાં અટવાયા પછી ચિરકાળનું દુઃખ કેવી પણ કુટીલ કામવિકારની “નિર્વચઃ મવાડાનઃ” કહી
રીતે પ્રાપ્ત થાય છે તે જાણવા-સમજવા નિમ્નાંકિત ઉદાહરણો ભર્સના કરવામાં આવી છે. જૈન જૈનેતર સકળશાસ્ત્રોમાં
પર્યાપ્ત છે. વિજાતીય વિકારોથી આત્મરક્ષા કરવા અનેક અભિગમો જોવા મળે છે. પણ તે બધાયના કોરા વાંચન કરતાંય યથાશય
(A) ચિલાતી પુત્ર દાસીનો દીકરો હતો, પણ છતાંય આચરણ એ જ સફળ સાધનાની ચાવી છે.
પૂર્વભવની પત્ની જે ધનસાર્થવાહ અને સુભદ્રાની પુત્રી બનેલ
તેણી સાથે જ સાવ નાની બાળવયમાં પણ વિષયચેષ્ટા કરવા વારંવાર ટેવાયેલ વાસનાઓના મૂળમાં છે વિષયોની
લાગ્યો. પરિણામમાં તેને ઘરમાંથી કાઢી નાખવામાં આવ્યો. ખણજ, વિકારોના વમળ, વ્યસનોનો વ્યવહાર કે વિકૃતિઓનો
પલ્લીપતિ બન્યા પછી તેણે જ પોતાની પ્રેમિકાનું માથું કાપી વ્હાલ વગેરે વગેરે. જટીલ બનેલી વાસના અંતે કામસંજ્ઞામાં
નાખી ખૂન કરી નાખેલ. ફેરવાઈ જાય છે, જેના કારણે માનવજન્મ સુધી પણ આવેલો જીવ સંસારસુખ, સંતાન-ઉત્પત્તિ, સળગતી | (B) સાધ્વી લક્ષ્મણા સુલક્ષણા ચારિત્રાચારી હતા પણ સમસ્યાઓ અને સારહીન જીવનમાં સપડાઈ જાય છે. ઇરિયાવહી ચૂકી ચકલા-ચકલીની મૈથુનક્રિયા દેખી, તેવા સુખની તેની વચ્ચે પૂર્વભવીય સંસ્કારોથી જે આત્મા છૂટ માટે તીર્થકર ભગવાન ઉપર જ મનોમન ગલત વિચારે ઇન્દ્રિયદમનનો કઠોર માર્ગ સ્વીકાર કરે છે તે સંયમી ચઢી ગયા અને પક્ષીયુગલનું એક નાનું નિમિત્ત તેમના ૮૦ સ્વયં તો તરી જાય છે, પણ તેના આલંબને અનેકોને પણ ચોવીશી જેટલા સંસારવર્ધનનું કારણ બની ગયું. તારકતત્ત્વો મળી જાય છે.
(C) સાધ્વી સુકમાલિકાએ શીલરક્ષા માટે અણસણ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org