________________
૨૭૮
જિન શાસનનાં ગરમ પાણી પીવાનું ફરમાન છે. (૩) પાંચ મહાવ્રત-પાંચ પણ એમ લાગ્યું છે કે જૈન ધર્મ એ બધી સમસ્યાઓની સમિતિ અને ત્રણ ગુપ્તિ તથા રાત્રિભોજનનો આજીવન ત્યાગ. “માસ્ટર કી” બની શકે તેમ છે અને એટલે જ આજે જૈન ધર્મ (૪) ગોચરી દ્વારા જીવનનિર્વાહ કરવાનો. (૫) જુદા જુદા વિશ્વધર્મ બની શક્યો છે. ઘરમાંથી ભિક્ષા લેવાની. (૬) સાધુ માટે બનાવેલ રસોઈનો (G) સ્યાદવાદ અથવા અનેકાંતવાદ :– ત્યાગ. (૭) અકિંચન રહેવાનું. (૮) ધાતુના પાતરા ન વાપરતા કાષ્ટ, માટી કે તુંબીના પાતરાનો ઉપયોગ. (૯) ચાતુર્માસમાં
સ્યાદ્વાદ એ જૈનદર્શનની, જૈન ધર્મની આધારશિલારૂપ સ્થાયી-૮ માસ વિહારયાત્રા. (૧૦) સ્ત્રીસ્પર્શ વર્ય.
રહેલો છે. જૈન તત્ત્વજ્ઞાન યાને ફિલોસોફીની સારીયે ઇમારત
આ અનેકાન્તવાદના સિદ્ધાંત પર અવલંબિત છે. સ્વાદુવાદ જૈન (૨) ગૃહસ્વધર્મ-(૧) પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, ધર્મનો પ્રાણ છે. જૈન ધર્મની કોઈપણ વાત સ્યાદ્વાદની કસોટી ચાર શિક્ષાવ્રત ધારણ કરવાના. (૨) પરમાત્માની આરાધના,
પરથી સાંગોપાંગ ઊતરીને પછી જ કહેવામાં આવી છે. આ જ સાધુ-સંતની સેવા-વૈયાવચ્ચ, શાસ્ત્રનું વાંચન-મનન-ચિંતન
કારણે દાર્શનિક સાહિત્યમાં જૈનદર્શનનું બીજું નામ અનેકાન્ત શ્રવણ, તપ, દાન તથા યથાશક્તિ સંયમમર્યાદાનું પાલન. (૩)
દર્શન-સ્યાદ્વાર દર્શન પણ છે. અનેકાન્તનો અર્થ છે પ્રત્યેક કંદમૂળ ત્યાગ. (૪) રાત્રિભોજનનો ત્યાગ. (૫) બ્રહ્મચર્યનું
વસ્તુનો જુદા જુદા દ્રષ્ટિકોણથી વિચાર કરવો ત્યારબાદ જ તેના મર્યાદિત પાલન, પરવારીનો–પરપુરુષનો ત્યાગ.
વિષે કોઈપણ કથન કરવું. એક જ દ્રષ્ટિકોણથી પદાર્થનું જૈન ધર્મ સામાચારી ઘણી જ ઉત્કૃષ્ટ તથા કઠિન રહેલી અવલોકન કરવાની પદ્ધતિને અપૂર્ણ અને અપ્રામાણિક માનવામાં છે. જૈનોનો અણગારધર્મ ખૂબ જ કઠિન છે. સૂર્યોદયથી સૂર્યાસ્ત આવી છે. અનેકાંતને જ અપેક્ષાવાદ, કથંચિતવાદ, સ્યાદ્વાદ સુધી જ આહાર–પાણી લઈ શકાય પછી બંધ. પાદવિહાર, કહી શકાય. તે આપણી વિચારધારાને પૂર્ણતા તરફ લઈ જાય કેશલોચન, ઉકાળેલ અચિત્ત પાણીનો જ ઉપયોગ, ચંપલનો છે અને આપણા દ્રષ્ટિકોણને વિશાળ બનાવે છે. નિષેધ, તપશ્ચર્યામાં ઉપવાસ માત્ર ઉકાળેલ પાણી પીને,
સંસારમાં જેટલા જેટલા એકાંતવાદના આગ્રહી સંપ્રદાયો આયંબિલમાં વિગઈત્યાગ, એકાસણામાં એક વાર જ વાપરવાનું. વળી ચાતુર્માસમાં જ સ્થિરતા બાકી સાધુને માસકલ્પ અને
છે, તેઓ પદાર્થના એક અંશને અર્થાત્ એક એક ગુણને પૂરો સાધ્વીને ૫૯ દિવસનો કલ્પ હોય છે. દુનિયામાં કોઈપણ ધર્મમાં
પદાર્થ માને છે. તેથી તેઓ અન્ય ધર્મના લોકો સાથે લડતાઆટલી કઠિન દિનચર્યા જોવા મળતી નથી. આગારધર્મ પણ
ઝઘડતા રહે છે. પોતાની વાતને એકાંતપણે મનાવવા માટે તેઓ ઘણો જ કઠિન રહેલો છે. અન્ય ધર્મોની અપેક્ષાએ તેમાં અમુક
ઘણીવાર આક્રમક પણ બની જાય છે પરંતુ વાસ્તવિકતા એ બાબતોમાં આગાર હોય છે, મર્યાદા હોય છે. વિહારમાં પણ
છે કે તેઓ જે બાબતને પૂર્ણ માને છે તે સંપૂર્ણ નથી પણ ઘણી અગવડો વેઠવી પડે છે. આમ આ બધી બાબતો પાછળ
અંશમાત્ર છે. સ્યાદ્વાદ સર્વદ્રષ્ટિ દર્શન છે. તેથી તે દીર્ઘદ્રષ્ટિ, સૂઝ-બૂઝ અને વૈજ્ઞાનિક આધાર રહેલો છે જેને
અનેકાન્તવાદીઓને સમજાવે છે કે તમે કહો છો તે એક કારણે દુનિયામાં પર્યાવરણ, ભૌતિકવાદ, આર્થિક નીતિ વગેરે
દ્રષ્ટિકોણથી સત્ય છે. બધા જ દ્રષ્ટિકોણથી નહીં. દા.ત. એક બધા પર અસર પડે છે. જો સમગ્ર દુનિયામાં જૈન ધર્મનો માટીનો ઘડો લઈએ તો–પોતાના આકારની દ્રષ્ટિએ નાશવંત છે પ્રચાર-પ્રસાર વધે તો પર્યાવરણને લગતી ઘણી બધી સમસ્યાઓ
પણ પોતાના મૂળ માટીના સ્વરૂપની દ્રષ્ટિએ લઈએ તો હલ થઈ જાય. જૈન ધર્મ જેટલું અને જેવું ધ્યાન પર્યાવરણનું
અવિનાશી છે. તેવી જ રીતે એક પુરુષને લઈએ તો-તે કોઈ પર્યાવરણવિદો પણ નથી રાખી શકતા, કારણ કે પર્યાવરણવિદ્
વ્યક્તિનો પિતા હોય, કોઈ સ્ત્રીનો પતિ હોય, કોઈનો પુત્ર હોય, તો છદ્મસ્થ માનવ છે જ્યારે જૈન ધર્મના પ્રણેતાઓ સર્વજ્ઞ હતા.
કોઈના કાકા હોય, કોઈના મામા હોય, કોઈના ફુઆ હોય, તેમની દ્રષ્ટિમાં ભત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેય હોવાથી તેઓ કોઈના માસા હોય, કોઈના માલિક હોય, કોઈનો નોકર હોય. પરિપૂર્ણ હતા. માત્ર એટલું જ નહીં જૈન ધર્મમાં દરેક વિષયની
આમ એક જ વ્યક્તિ ઘણું બધું હોઈ શકે. આમાં દરેક લોકો દરેક બાબતોનો ખ્યાલ રાખવામાં આવ્યો છે તે માત્ર કોઈ એક પોતાની અપેક્ષાએ સાચા છે. પણ અનેકાન્ત માત્ર એક જ દેશ કે પ્રદેશમાં ઉપયોગી નથી પરંતુ સમગ્ર વિશ્વમાં સુખ-શાંતિ વ્યક્તિ-સ્વરૂપ સાચું છે તેમ ન કહી શકાય. આ લૌકિક-સ્થૂળ અને સમાધિ લાવનાર બની શકે છે. જે પણ સંશોધનો થયા દષ્ટાંત થયું. હવે દાર્શનિક દષ્ટાંત જોઈએ તો નિયત્વ અને છે તેનાથી દુનિયાના વિદ્વાન, પ્રબુદ્ધ અને પ્રતિભાશાળી લોકોને અનિયત એ રીતે જોઈ શકાય. પ્રત્યેક પદાર્થ નિત્ય છે અને
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org