________________
૨૭૬
જિન શાસનનાં
અનાદિથી હતું, છે અને રહેશે. વીતરાગ એટલે કે જેના રાગ- વ્રતોમાં છૂટછાટ સાથે ૫ અણુવ્રત, ૩ ગુણવ્રત અને ૪ તેષ સંપૂર્ણ રીતે નાશ પામ્યા છે તેવા દેવો નથી કોઈના પર શિક્ષાવ્રતનું યથાશક્તિ પાલન કરવું. પ્રસન્ન થતાં કે નથી કોઈના પર રોષે ભરાતા. જીવના જન્મ
સમ્યગુજ્ઞાન, સમ્યગદર્શન અને સમ્યગુચારિત્રના પાલન મરણ વગેરેમાં મુખ્ય કારણભૂત કહી શકાય તેવા તેના કર્મો છે,
દ્વારા, યોગ્ય પુરુષાર્થ કરીને દરેક આત્મા મોક્ષગામી બની શકે છે ઈશ્વર નહીં. તેથી જ તેમાં ઈશ્વરનું પૂજન તેને ખુશ કરવા માટે અભવ્ય જીવો સિવાય. મોક્ષ મેળવવા માટેનો આવો ચોક્કસ નહીં પરંતુ તેમના જેવા બનવા માટે કરવાનું છે. જેના શરણે
માર્ગ એ માત્ર જૈન ધર્મની જ દેણ છે અને તેથી તે વિશ્વધર્મ છે. જઈએ તેના જેવા થઈએ. કોઈ-કોઈને બનાવતું કે મિટાવતું નથી. આત્મા પોતે કર્મ કરે છે અને પોતે જ ભોગવે છે (D) ગુણશ્રેણી અથવા ગુણસ્થાન :કર્માનુસાર શુભ-અશુભ ફળ ભોગવે છે. મોક્ષ એ કોઈ આપતું ગુણસ્થાન એટલે ગુણની અવસ્થા, ગુણનો ક્રમિક નથી–ભગવાન પણ નહીં. મોક્ષ મેળવવા માટે પુરુષાર્થ કરવો વિકાસ. જૈનદર્શનમાં તેની ગુણશ્રેણીઓ બતાવી છે. મોક્ષમહેલે પડે છે. જો પુરુષાર્થ યોગ્ય હોય તો જીવ સંસારભ્રમણથી છૂટી પહોંચવાની ચૌદ પગથિયાની નિસરણી છે. બધા એક પછી એક શકે છે.
એમ પહેલા પગથિયેથી ચડીને છેલ્લે પગથિયે પહોંચે છે. કોઈ
ઝડપથી તો કોઈ ધીમે ચડીને પણ મોક્ષમહેલે પહોંચે છે. જ્યારે આમ ઈશ્વર જગતનો કર્તા નથી તે પુરવાર થાય છે.
કોઈક વળી ધ્યાન ન રાખે તો વચ્ચેથી કે ઉપરથી ગબડી પડીને જગત તો અનાદિથી જ હતું. આત્મા જ્યારે કર્મથી મુક્ત બને છે ત્યારે સિદ્ધ બની લોકાગ્રે સ્થિર થાય છે, પછી તેને જન્મ
પાછા નીચે પહોંચી જાય છે. મરણ કરવાના રહેતા નથી. અવતારવાદનો પણ જૈન ધર્મ ઇન્કાર (૧) મિથ્યાર્દષ્ટિ ગુણસ્થાનના જીવો અજ્ઞાનદૃષ્ટિ ધરાવે કરે છે તેમના મતાનુસાર વિશિષ્ટ પુરુષો પણ આપણા જેવા જ છે, મિથ્યાષ્ટિ ધરાવે છે. પરંતુ નીચેની હદના જીવોમાં હોય છે. પરંતુ તેઓનો પુરુષાર્થ પ્રબળ હોય છે. વિશિષ્ટ સાધના, પણ કિંચિત્ જાગૃતિ હોય છે. એ અપેક્ષાએ આને આરાધના દ્વારા તેઓ વિશ્વવંદનીય બને છે. કોઈપણ માનવી તે ગુણસ્થાન કહ્યું છે. માટે યોગ્ય છે પરંતુ તે પ્રમાણેનો પુરુષાર્થ હોય તો. આમ આ (૨) સાસ્વાદન ગુણસ્થાનના જીવોની સમ્યગદર્શનથી
(૨) બંને કારણે પણ જૈન ધર્મને વિશ્વધર્મ કહી શકાય. જગતના બીજા પડતી અવસ્થાનું નામ. ખાધા પછી ઊલટી થઈ ગઈ, ધર્મોમાં આવી સ્પષ્ટ વાતો જોવા મળતી નથી.
સ્વાદ રહી ગયો. તેમ સમકિત થયું પણ ક્રોધ આદિનો (C) મોક્ષમાર્ગ :
તીવ્ર ઉદય થતાં જ સમકિતથી પડવાનો વખત આવી - આત્મતત્ત્વની ઓળખાણ કરવી એ સમ્યગુજ્ઞાન છે. જે
જાય છે. વસ્તુ જેવી છે તેવી વાસ્તવિક સ્વરૂપમાં માનવી તે સમ્યગુદર્શન (3) મિશ્ર ગુણસ્થાન-આત્માના એક વિચિત્ર છે. તત્ત્વસ્વરૂપ જાણીને તેનું ફળ પાપ કર્મથી પાછા હઠવું એ અધ્યવસાયનું નામ જે સત્ય-અસત્ય બંને માર્ગ પર છે અને એ જ સમ્યગુ ચારિત્ર છે. ચારિત્ર બે રીતે પાળી શકાય.
શ્રદ્ધા ધરાવે છે. પણ ભવભ્રમણના કાળનો છેડો બંધાઈ કે અણગારધર્મ –પાંચ મહાવ્રત અને છઠ્ઠા
ગયો છે, કારણ સમકિતનું પાન કરી લીધું છે. રાત્રિભોજનનો ત્યાગ. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું–અષ્ટ
(૪) અવિરતિ સમ્યગુદષ્ટિ–વિરતિ એટલે વ્રત. તેના પ્રવચન માતાનું પાલન. સ્ત્રીસંગનો ત્યાગ. પોતાના આત્માને
વિનાનું સમ્યકત્વ એટલે અવિરતિ સમ્યગુદૃષ્ટિ કર્મરહિત બનાવવો તેમ જ બીજાને એ માટેનો માર્ગ બતાવવો. ગુણસ્થાનક. આત્માના એક પ્રકારનાં શુદ્ધ ભાવ વિકાસને
સમ્યકત્વ કહેવાય છે. મોક્ષ મેળવવાની લાયકાત साधनोति स्वपरहितकार्याणि, इति साधुः ।
સમ્યગુદૃષ્ટિ જીવ જ ધરાવે છે. અર્થાત સ્વહિત અને પરહિતના કાર્યો જે સાધે તે સાધુ. ( દેશવિરતિ-સમ્યકત્વ સહિત ગૃહસ્થના વ્રતોનું પાલન
* આગારધર્મ –શ્રાવકોને પાળવા યોગ્ય ધર્મ કરવું તે. સર્વથા નહીં અમુક અંશે પાપકર્મથી પાછા ફરવું જેમાં થોડી-ઘણી છૂટછાટ એટલે કે આગાર હોય છે. તેને દેશવિરતિ સમ્યગુર્દષ્ટિ ગુણસ્થાન કહે છે. સાધુઓએ જે પાંચ મહાવ્રતનું પાલન કરવાનું હોય છે તે જ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org