SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો. ૨૫૯ પાહુડ લખેલા છે. કુંદકુંદની કૃતિઓમાં દશ “ભક્તિ' ગ્રંથ. (= (= પૈઠણ, મહારાષ્ટ્ર)માં દીક્ષા લીધી હતી. આચાર્ય ભદ્રબાહુ પ્રાર્થનાઓ)નો પણ સમાવેશ થાય છે. જેનાં નામ આ પ્રમાણે નિયુક્તિ' ગ્રંથોના લેખક તરીકે જાણીતા છે. એમણે આવશ્યક, છે : તીથ્થયર-ભત્તિ, સિદ્ધ-ભત્તિ, સુદ-ભત્તિ, ચારિત્ત-ભત્તિ, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, આચાર, સૂત્રકૃત, દશાશ્રુતસ્કંધ, અણગાર-ભત્તિ, આયરિય-ભત્તિ, નિવ્વાણભત્તિ, પંચપરમેટી- વ્યવહાર બૃહત્કલ્પ, સૂર્યપ્રજ્ઞપ્તિ અને ઋષિભાષિત ઉપર ભત્તિ, નંદીસર-ભત્તિ અને સાતિ-ભત્તિ. નિર્યુક્તિઓ લખેલી છે. કંદકંદને જેનાથી સહુથી વધુ કીર્તિ મળી છે તે ત્રણ , સિદ્ધસેન દિવાકર (સિદ્ધસેગ દિવાય) કતિઓ “પંચાસ્તિકાય’, ‘પ્રવચનસાર’ અને ‘સમયસાર’ છે. –તેમનું મૂળ નામ કુમુદચંદ્ર હતું પણ આચાર્ય વૃદ્ધવાદિનું વેદાંતીઓ માટે પ્રસ્થાનત્રય’ના નામે ઓળખાતા ઉપનિષદો, વિટ્ટવાઇ)ના શિષ્ય થયા પછી સિદ્ધસેન દિવાકરના નામે તેમની બ્રહ્મસુત્ર અને ભગવદ્ગીતા જેટલા આધારભૂત અને પવિત્ર છે ખ્યાતિ થયેલી. તેમના પાંડિત્યથી રાજા વિક્રમાદિત્ય પણ તેટલા જ જૈનો માટે આ ત્રણ છે તે દર્શાવવા આમને - પ્રભાવિત હતા. કેવળજ્ઞાનીના “જ્ઞાન” અને “દર્શન’ વચ્ચેના પ્રાકૃતત્રય'નું સમૂહવાચક નામ અપાયું છે. દિગંબર, શ્વેતાંબર સંબંધો વિષે એમનું પોતાનું અલગ મંતવ્ય હતું. તેઓ દર્શન અને સ્થાનકવાસી એ ત્રણેય સંપ્રદાયોમાં ‘પ્રાભૃતત્રય’નો અને જ્ઞાનને એકસમાન ગણતા હતા. એમને સંન્યાસીઓ માટેની સ્વાધ્યાય આધ્યાત્મિક શાંતિ અને ધાર્મિક પ્રેરણા આપનારો અંગબાહ્ય કતિ ‘મહાનિશીથ' પ્રત્યે ઘણો આદરભાવ હતો. મનાય છે. કુંદકુંદની કૃતિઓ ઉત્તરકાળમાં જૈન લેખકો માટે આચાર્ય સિદ્ધસેન દિવાકરથી જૈનધર્મમાં તર્કપ્રધાનતાનો યુગ પ્રેરણાસ્ત્રોત સમી અને તેમાંના વિધાનો ભાષ્યકારો માટે આરંભાયેલો. અવતરણ–ભંડાર સમા બની રહેલા. * ભદ્રગુપ્ત (ભગુત્ત) :–“દશપૂર્વધારી’ આચાર્ય, * ભદ્રબાહુ (ભબાહ)-૨ :—એમણે પ્રતિષ્ઠાન જેમણે ઉજ્જયિનીમાં વજસ્વામીને દ્રષ્ટિવાદનું જ્ઞાન આપેલું. % S 0 પ્રેમ એ બોલો જ્ય-જિનેન્દ્ર ૬. આ સંસાર-વિષય-કષાયનો અખાડો છે, સ્વાર્થનું સમરાંગણ છે, મતલબનું મેદાન છે દાવપેચનું કારખાનું છે, સંજ્ઞાઓનું સામ્રાજય છે, દુ:ખનો દરિયો છે. (સૌજન્યદાતા) શ્રીમતી ઇંદિરાબેન લલિતભાઈ રામજીયાણી પરિવાર 2 / હ ર માં Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy