SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ જિન શાસનનાં આચાર્યશ્રી જે રાત્રે કાળધર્મ પામ્યા, તે રાત્રે ઉપાશ્રય (૧) આચાર્ય ચંદ્રશેખરસૂરિ આચાર્યનો સં. પાસે રહેતા મનુષ્યોએ જોયું કે, “આકાશમાં અજવાળું થયું, ૧૩૭૩માં જન્મ થયેલો. તેમણે દીક્ષા સં. ૧૩૮૫માં લીધેલી. વિમાન આવ્યું અને આકાશમાંથી અવાજ સંભળાયો કે, આ. તેઓએ સં. ૧૩૯રમાં આચાર્યપદ મેળવેલું. તેમનું સ્વર્ગગમન સોમપ્રભસૂરિ પહેલા દેવલોકના “સામાનિકદેવ બન્યા છે.” સં. ૧૪૨૩માં થયેલું. તેઓ ભટ્ટા. દેવસુંદરસૂરિના ગુરુભાઈ (૨૭) આચાર્ય સોમતિલકસૂરિ : હતા. તેઓ રૂપાળા અને તેજસ્વી હતા. વિદ્વાન હતા. તેઓ પ્રૌઢ વ્યાખ્યાતા પણ હતા. તેમણે “ઉષિતભોજનકથા', આ આચાર્ય, આચાર્ય સોમપ્રભસૂરિની પાટે થઈ ગયા. ધવરાજર્ષિકથા', સ્તંભનપાર્શ્વનાથનું હારબંધ સ્તવન તેમનો જન્મ સં. ૧૩૫પના મહા મહિનામાં થયો હતો. શત્રુંજયતિ અને ગિરનારસ્તુતિ વગેરે રચનાઓ કરેલી. તેમનું દીક્ષાવર્ષ હતું સં. ૧૩૬૯. તેમણે સં. ૧૩૭૩માં એવું કહેવાય છે કે, તેમણે મંત્રેલી ધૂળની ચપટીથી મોટા આચાર્યપદ મેળવેલું. તેમની ૬૯ વર્ષની ઉંમરે એટલે કે સં. મોટા “ઉપદ્રવો” શાંત થઈ જતા હતા. ૧૪૨૪માં આ. ચંદ્રશેખરના સ્વર્ગગમન પછીના બીજા વર્ષે સ્વર્ગે સીધાવ્યા. તેઓ સ્વર્ગે ગયા ત્યારે આકાશમાં પ્રકાશ થયો. (૨ આચાર્ય જયાનંદસૂરિ :–તેઓ વીરા આથી સૌએ જાણ્યું કે આચાર્યશ્રી સ્વર્ગે ગયા છે, પાત્રમાં પોરવાડના ત્રીજા પુત્ર હતા. તેમનો જન્મ સં. ૧૩૮0માં થયેલો. તેમની દીક્ષા સં. ૧૩૯૨માં ધારમાં થયેલી. તેમને આચાર્યપદ આવેલી દેવી પદ્માવતીએ કહ્યું કે, “આચાર્યશ્રી સૌધર્મેન્દ્ર સમાન સં. ૧૪૨૦માં પાટણમાં સિંહાક પલ્લીવાલના ઉત્સવમાં મળેલું દેવ બન્યા છે.”૪૧ અને તેઓ સં. ૧૪૪૧માં સ્વર્ગે સીધાવેલા. ૪ આ. સોમતિલકસૂરિ માટે સં. ૧૪૧૩ તથા સં. આ આચાર્યને સાજન નામે મોટો ભાઈ હતો. ૫ તે ૧૪૩૨માં લખાયેલા ગ્રન્થોની પ્રશસ્તિઓમાં નોંધપાત્ર વિશેષણો જયાનંદને દીક્ષાની મનાઈ કરતો હતો. છેવટે તે સાજન મળે છે. વિશેષણો ઉપરથી સમજાય છે કે, તેમનું શરીર શાસનદેવીથી પ્રતિબોધ પામ્યો, ત્યારે તેણે દીક્ષાની સંમતિ તેજપુંજ સમાન હતું. તેમનું જ્ઞાન સૌ પ્રશંસા કરે એવું પરિણામી અને ચંદ્રસમાન શૈત્ય હતું. અર્થાત્ આચાર્ય સર્વરીતે સુંદર શરીરવાળા, શુદ્ધજ્ઞાની અને બહુપ્રતાપી પુરુષ હતા. તેમના - આ. જયાનંદસૂરિએ સં. ૧૪૧૦માં ગુજરાતીમાં ‘ક્ષેત્ર આચાર્યપદવીના ઉત્સવમાં જંપરાલના સંઘપતિ ગજરાજે અઢી સમાસ-રાસ', સંસ્કૃતમાં ‘સ્થૂલભદ્રચરિત્ર’ અને ‘દેવા પ્રભોયં’ લાખ ટકા ખરચ્યા હતા.૪૩ સ્તોત્ર શ્લો. ૯ રચેલાં. આચાર્યશ્રીનું સાહિત્યસર્જન : | (૩) આચાર્ય દેવસુંદરસૂરિ :–તેમના પગમાં ઉત્તમ લક્ષણો હતાં. ભ. સોમતિલકસૂરિવરે કોડીનારમાં અંબિકાદેવીની આચાર્યએ “સિદ્ધાન્તસ્તવાવચૂરિ', “પૃથ્વીધરસાધુપ્રતિષ્ઠા સામે બેસી, કોણ ગચ્છનાયકને યોગ્ય છે? તે જાણવા ધ્યાન પિત જિનસ્તોત્ર શ્લો. ૧૬, “બ્રહનવ્યક્ષેત્રસમાસ', ૨૫ કર્યું, ત્યારે અંબિકાદેવીએ જણાવ્યું કે, ભગવનું ક્ષુલ્લકદેવસુંદર અર્થયુક્ત કાવ્ય, શ્રી તીર્થરાજ. ચાર “અર્થયુક્ત સ્તુતિ' તથા તેની વૃત્તિ, સંઘપતિ હેમની વિનંતીથી બનાવેલ “સત્તરિયઠાણ ગચ્છનાયકપદને યોગ્ય છે.૪૭ પગરણ', ગા. ૩૫૯ યત્રાખિલ જયવૃષભ. અને ગુરુદેવે તેમને ગચ્છનાયક બનાવ્યા. તેઓ આ. સસ્તાખિલશર્મ વગેરે સ્તોત્રોની ટીકાઓ, શુભભાવાનવ, જયાનંદસૂરિનું બહુમાન કરતા હતા. આ. દેવસુંદરસૂરિ વિશે શ્રીમદ્દવીર સ્તુવેઃ વગેરે કમલબંધ સ્તવ, શિવસિરસિંહ, શ્રી કેટલીક વિગતો પણ મળે છે.* નાભિસંભવ. શ્રી શૈવેયક વગેરે સ્તોત્રો-સ્તવનો રચ્યાં હતાં. આ. ગુણરત્નસૂરિ આ. દેવસુંદરસૂરિનો પરિચય - આચાર્યશ્રીએ પોતાની પાટે ત્રણ આચાર્યોની સ્થાપના ટૂંકાક્ષરીમાં જ આપે છે કે, “તેમનામાં દોષો હતા જ નહીં, કરી. (૧) આ. ચંદ્રશેખરસુરિ. (૨) આ. જયાનંદસરિ અને આથી દુર્જનો તેમની નિંદા કરી શકતા નહોતા. અને તેમના (૩) આ. દેવસુંદરસૂરિ. આ ત્રણે આચાર્યોનો સંક્ષિપ્ત પરિચય ગુણો અગણિત હતા.” નીચે મુજબ છે. આચાર્યએ “સ્તંભન પાર્શ્વનાથ સ્તવન’ શ્લોક ૨૫વાળું આપી.૪૬ Jain Education International tucation Intermational www.jainelibrary.org For Private & Personal Use Only For Private & Personal Use Only
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy